Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 200
________________ ૧૮૮ ચંડાળની વાણી સાંભળી જુગારીએ બચવાની આશા છેડી. હદયમાં પાર્શ્વનાથનું ચિંતવન કરતાં થાં તેના મુખમાંથી અંતિમ ઉડ્યારે બહાર નીકળી પડયા. સોરઠ “લક્ષ્મી ચતુરા નાર, રાજા ઘેર ચાલી જશે, દુઝ લલિતા સાર, મુજશું સ્વર્ગ સિધાવશે; શરણુ શ્રી ફણીરાય, અવર નથી કોઈ આશરો, રટતાં તારું નામ, જીનવરજી જાશું અમે.” હે ચેતન ! આ નાશવંત સંસારમાં તારાં કુકમનો પશ્ચાત્તાપે કરી આખરે પ્રભુ પાસે ક્ષમા માગી લે, હે પામર ! તું જગતના ક્ષણિક સુખને માટે આસક્ત થઈશ નહિ, કારણ કે બાહ્ય વસ્તુઓને ત્યાગ કરવાનો દિવસ હારે નિશ્ચય આવવાને છે. કાયા મહર બંગલી, લુંટાશે તારી માનવી, સંબા સમયના રંગ જેવી, અંદગી આ જાણવી. આશા રૂપ વિષે વેલી, વિંટાઈ પામર શું ફરે ! વેળા વેળાની છાંયડી, પસ્તા પાછળ તું કરે. ખરેખર માણસને જગતમાં કોઈ પણ વિશ્રામ ધામ હોય તે ફક્ત શ્રી પરમાત્માનું સ્મરણ જ ચિત્તને નિર્મળ કરનારું છે. આખી જંદગી એળે ગુમાવી, તદપિ અંતિમ સમયને વિશે પણ પરમ પવિત્ર પાર્શ્વનાથનું શરણ મને લાભકારી થાઓ ! મારા વિનને હરણ કરનારૂં થાઓ ! જગતના તારકની સ્તુતિ વસ્તુતઃ ઈચ્છિતને દેનારી છે, તથાપિ ભોળા મનુષ્યો બ્રમણમાં ભૂલીને જ્યાં ત્યાં ભટકાય છે. ગાયન, ત્રિભુવન વંદન જગદાનંદન, વિઘન સરૂપી તું ઘતાર; શુદ્ધ બુદ્ધ તુ કર્મ નિકંદન, ધર્મ ધુરંધર તું કિરતાર સત્ય વાયક મુખમાંથી ઉચરવું ધ્યાન પ્રભુનું નિરંતર ધરવું. ધર્મ કર્મમાં અહોનિશ રમવું, પાપ કરતાં દિલથી ડરવું, સુષ્ટિ સકળને નરક્ષર નાયક, પારસમણિ તું છે જીનરાજ. ત્રિભુ વિકટ વાટ ભવરણમાં વિચરવું, દુઃખ દાવાનલથી નહિ ડવું,

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264