Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 208
________________ રાખ્યા, કેમકે ચંદન જે તે તાપને દુર કરીને શરીરને સુગંધિત કરે છે, ઝાંઝણકુમારના આ પ્રકારના વૃત્તાંતને જાણનાર રાજા પણ તેની બુદ્ધિની તથા દયાળતાની પ્રશંસા કરવા લાગ્યો, અને પેથડકુમારને વસ્ત્ર, અલંકાર વગેરે તથા સોનાનું અને રનથી જડેલું એક અમુલ્ય ખડમ તુષ્ટમાન થએલા રાજાએ આપ્યું, તેમજ પાંચે પર્વમાં કઈ પણ વ્યસન ન સેવે, તેને માટે વારંવાર પટલ વગડાવ્યો પ્રકરણ ર૯ મું “પેથડકુમારની ઉદારતા હજી ગમાં મનુષ્યભવ પામીને અમેઘ એવી સંપદાઓ જ છે પણું મેળવી તેથી આ કાયા પિતાનું કલ્યાણકારી " . ચકવાની નથી. વળી હવે હવસ્થાના અંક છે પણ પ્રગટ થવા લાગ્યા, કોણ જાણે કાલે શું થશે! ઉછછછે તેની માનવને પણ ખબર પડતી નથી. કાચના કંપા સરખી આ કાચી કાયા, શું વિશ્વાસ માટે જેમ બને તેમ આ માનવ જન્મની સાથે મેળવવી અને એક વખતે સિદ્ધાચળની જાત્રા કરવા જવું, ઇત્યાદિક વિચારમાં લીન થએલા મંત્રી પેથડકુમાર બાવન દેરાસરવડે કરીને યુક્ત શ્રી સિદ્ધાચળ તરફ આદેશ્વર પ્રભુને ભેટવાને નૃપની આજ્ઞા લઈ ચાલતા હવા. જગતમાં જે કે તીર્થનાં સ્થાનકે તો ઘણાં છે, તથાપિ સિદ્ધાચળને મને હિમા વિલક્ષણ છે. જ્યાં દાનશાળાઓ પણ પુન્ય, પુજને એકઠી કરનારી છે એટલું જ નહિ બલ્ક અનેકવિ સંચિત પાપને નાશ કરનારી છે, તેમજ જે ઠેકાણે પોતાને જન્મ, પિતાનું ધન, વચન અને શિયલ પણ સાફલ્યપણાને પામે છે. વળી તે અત્યંત ભાવ થકી પાલ્યાં છતાં તિર્થંકરની સંપદાન આપનારાં છે. એવા અત્યંત મહિમાવંત સિદ્ધાચળમાં કેટલાક દિવસ ગયે થકે પેથડકુમાર આવી પિતાને ગ્ય ક્રિયા કરી શ્રી આદેશ્વર ભગવાનને ભેટતા હવા. ત્યાં પેથડકુમાર મંત્રીશ્વર પચ્ચીસ ઘડી સોનાની ખેલોએ કરી

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264