Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 242
________________ ૨૦ આવે તે શા કામનું ! તથાપિ ગુણ દૃષ્ટિએ તે આપણે તે પણ ઠીક થારી શકીએ, કારણ કે મરતી વખતને પશ્ચાત્તાપ તે પણ કેટલેક દરજે પાપને નાશ કરનાર છે. તથાપિ પશ્ચાત્તાપ કરનારો પિતે તે તેને સારે ગણેજ નહિ. હા ! માનવ જીવનની ક્ષણિક જીવનની કારકીર્દી એક દિવસ નાશ પામવાની છે. જીવને કરેલાં કને બદલો મળવાનું છે તેની આશાઓ અંતરમાંજ સમાવાની છે. પલક પછી શું થવાનું છે તેની ખબર નથી તથાપિ માનવી મગતરું બિચારું આમ તેમ ફાંફાં મારી નાહક મથી મરે છે ફેગટ અનેક અનેક પ્રકારનાં કુકમ કરે છે તે બિચારો દિન રાતના વીસે કલાકમાં એક કલાક પણ મારી માફક જીનેશ્વર પરમાત્માની ભક્તિ કરતો નથી. અને છેવટે જ્યારે એક દિન ભરવાનો આવે છે ત્યારે મારી માફક વ્યર્થ ખેદ કરે છે. - “ રઢયા નહિ છન રાજને, યદુનાથને સમર્યા નહિ, આવી પનોતી કારમી, હવે જાવું જમ દરબાર મહિ; અણધારી જેરે. જીવડા, તુજ આંખ બંધ થવાની છે, આશા ઉ૭ળતી -હદયની, જયદી સમાઈ જવાની છે ” જગત જેવું કરશે તેવું ભરશે. “ કરે તેવું ભોગવે અને વાવે તેવું લણે ” એવો જગતને માટે સાધારણ નિયમ છે. ઘણે ખરે ભાગે જગત મારી માફક આંધળુ થયેલું હોય છે, કે જેને લેશ પણે અસર થતી નથી. જ્યારે દુ:ખનાં કાળાં વાદળ ચડી આવે છે ત્યારે જ મારી માફક એકદમ તેની અંધ આંખો ઉઘડી જાય છે, અને પછી પસ્તાવામાં ફસઈ પડે છે. બાલતાં બોલતાં હવા અટકી ગઈ. જગતને છેલી સલામી આપી તેમની આગળ પોતાના પાપની માફી ભાગી જનાડમની ખાઈમાં હંટરને માર ખાવાને આજથી હું રવાને થાઉં છું અને તમે પણ જે પાપ કરતાં નહિ કરે તો યાદ રાખજો કે મારી પાછળ તમારે પણ આવવું પડશે, હું અત્યારે જાઉં છું તો તમો થોડા વખત પખત પછી તમારા કર્મના ફળ ભોગવશો પણ છુટવાનાં કયાં હતાં ! સેરઠે ખરતું દેખી પાન, શાને હસે તું કુંપળી, અમે જાથે આજ, તું પણ એક દિન આવશે ”

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264