Page #1
--------------------------------------------------------------------------
________________
અહમ
ooooooooooooooo હું માંડવગઢનો મંત્રી છે
પેથડકુમાર.”
શ્રીમદ્ રત્નમંડનગણિકૃત સુકૃત સાગર કાવ્ય
ઉપરથી ભાષાંતરરૂપ જન ઐતિહાસીક નવલ કથા.
ERROQQQQamar ROQQQQQQQQQQQQ
લેખક–મણીલાલ ન્યાલચંદ શાહ
દહેગામ નિવાસી
હoosebooooooooooooooooooood
છપાવી પ્રસિદ્ધ કરનાર, ઝવેરી મેહનલાલ મગનભાઈ. અમદાવાદ– પાનકેરને નાકે ઘાંચીની વાડીના મેડા
ઉપર એ વર્નાકયુલર પ્રિન્ટીંગ પ્રેસમાં શા. ડાહ્યાભાઈ ભીખાભાઇએ છાપ્યું. આવૃત્તિ ૧ લી. પ્રતિ ૧૦૦૦.
સને ૧૮૧૪ -*
સંવત ૧૮૭૦
મિત ૮ આના.
ને
!
છે
$$$$$$$
Page #2
--------------------------------------------------------------------------
________________
વિનંતિ.
જ આપ સાહેબ ઊપર આ પુસ્તક ભેટ તરીકે મોકલવામાં આવ્યું છે તે આપ તથા આપના કુટુંબી જન વાંચી તેનો લાભ લેશે એવી આશા નીચે સહી કરનારની છે.
આ પુસ્તક સાધુ મહારાજાઓ, સાધ્વીજીએ, જૈન પાઠશાળાઓ, અને જૈન લાયબ્રેરીઓને ભેટ આપવા નીચે સહી કરનારની ઇચ્છા છે. માટે તેઓએ પત્ર મારફતે જણાવવાથી તે મેકલવામાં આવશે. દેશાવરના પાઠશાળા તથા લાયબ્રેરીઓના કાર્યવાહકોએ ટપાલ ખર્ચના બે આના મોકલી આપવાથી મોકલવામાં આવશે.
ઝવેરી મેહનલાલ મગનભાઈ છે. ડોશીવાડાની પોળ–અમદાવાદ :
આ માંડવગઢમાં હાલમાં સારુ રૂપચંદ મેહનચંદ આમને વાળાની માતુશ્રી ચુનીભાઈએ હાલમાં એક ધર્મ શાળા બંધાવી છે અને તેને જીર્ણોદ્ધાર કરાવવાની ટીપ તેમના ગુમાસ્તા દેશી કરમચદ વીરચદે મુંબઈમાં કરવા માંડી છે. માટે જે ભાઈઓને છણે ધાર તથા ધર્મશાળા વિગેરેમાં જે મત આપવી હોય તે આપવા કૃપા કરવી.
-
. આ પુસ્તકનો સર્વ અધિકાર પ્રસિદ્ધ કર્તાએ પોતાના
સ્વાધિન રાખ્યા છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
આ ગ્રંથતું. નામ “ માંડવગઢને મની મેથડકુમાર” છે તે તથા તેના છોકરા ઝઝણુકુમાર જેતુ ચરિત્ર શ્રીમદ્ રત્નમંડન કૃિત સુકૃત સાગર કાવ્યમાં છે અને જેના ઉપર ટખા રૂપે ભરેલું એક ઘણીજ ની અવસ્થામાં મળી આવેલુ પુસ્તક મને મળ્યું હતું તે મુળ તથા *કી માતા ભાગ વાંચવા મારી એમ ખાત્રી થઇ આવી કે આ બને જણાએ વસ્તુપાળ અને તેજપાળ કે જેમણે અશ્રુ ઉપર તેમનાથ સ્વામીનુ દેહેરાસર બંધાવી લાખા રૂપિયા ખર્ચ્યા છે. અને તેમનાં ચરિત્રા તથા રામા વિગેરે એટલા બધા પ્રસિદ્ધ થયા છે કે જેથી તમામ જૈન કામ તેમનાં કરેલાં શુ તે સારી રીતે જાણી શકે છે. તેવાજ આ બંને પણ થયેલા છે તેઓએ ગારાથી દેરાસર કરાવ્યાં છે તથા જેન કામમાં કરડા રૂપિયા ગુરૂ ભક્તિમાં, જ્ઞાત ભક્તિમાં, સ્વામીભાઇની ભક્તિ તથા સાલ કરવામાં વાપરયા છે. તથા ગીરનાર તિરથ ઉપર ધ્વજ ચાવી દીમ બરીઓને પરાજય કરી તીરથની રક્ષા કરી છે. તે સમ્પૂર્ણ રીતે માહિતી મળે તે હેતુથી આ ગ્ર ંથનું સમય અનુસાર લોકોને વાંચવામાં આવવાથી ધર્મ ઉપર વધારે પ્રીતિ મેળવી જાતે પશુ તેમના દાખલા લઈ ઉદારતાથી પોતાનું ધન સારા માર્ગે વાપરી શાનની ઉન્નતિ કરે
હેતુથી આ ગ્રંથ બુડાર પાડવાને ઇરાદો થવાથી શા. મીલાલ સાચાં દેહેગામ નિવાશીને સોંપી તેમની પાસે ભાષાંતર કરાવી પુસ્તક તૈયાર કર છે. અને તે ગૃહસ્થ અતારસ પાઠશાળામાં સંસ્કૃત ભાષાનું સારૂં માન મેળવી આવેલા છે. અને તેઓએ પેાતાની તરફથી કેટલાંક પુસ્તકનુ ભાષાંતર વિગેરે બડાર પાડેલું છે. અને તેઓએ આ ગ્રંથ પડ્યુ તૈયાર કરવામાં તેમના વખતને સારા બેગ આપે છે. જેથી તેમને આ સ્થળે આભાર માનીએ છીએ.
આ પુસ્તક રચવામાં શ્રીમાન્ મુની શ્રી મુક્તિવિજી કે જેએ તે હાલ પન્યાસ પછી તેમના ગુરૂ પન્યાસ સાભાગ્યવિમળ”એ કેવી છે તે જેએ! ભવિષ્યમાં સ. અભ્યાસ મેળવી ત
Page #4
--------------------------------------------------------------------------
________________
શાસનની શોભાની વૃદ્ધિ કરશે જેથી જૈન ભાઈઓને લાભનું કારણ થશે. એવા મુનીશ્રાએ આ પુસ્તક તૈયાર કરવામાં શા. મણીલાલ ન્યાલચંદને તેમના વખતને પૂર્ણ ભોગ આપી તથા તેમાં જોઈતી વિદ્વતાની મદત આપી આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જેથી આ સ્થળે તેમને ઉપકાર માનવામાં આવે છે.
આ પુસ્તકનું ભાષાંતર કરવામાં શા. મલાલ ન્યાલચંદને તેઓના મિત્ર શા. મોહનલાલ મહાસુખરામ. કે. ઘાંચીની પોળ સામે ડાઇની ખડકીના રહેનારે પણ સારી વિઠતાની મત આપી છે તેથી આ સ્થળે તેમને પણ ઉપકાર માનીએ છીએ.
૧ લી મેહનલાલ મગનભાઈ ઝવેરી.
Page #5
--------------------------------------------------------------------------
________________
મુની મહારાજાઆને વીનંતી.
સુનિ માહારાજ શ્રી ૧૦૦૮ આચાર્ય માહારાજા તથા સાધુ માહાતજાએ તથા સાધવીજીઓને ૧૦૦૮વાર વંદનાપૂર્વક વિનંતિ કે હાલના સમયમાં કેટલાંક સાધુ તથા સાધ્વીઓએ પાલીતાણાને પીએર અને પાટણ અને રાધનપુરને સાસરૂ તેમજ અમદાવાદને મેાશાળ અને સુરત અને ખંભાત માનુ મેાસાળ એ રીતે જેમ સ્ત્રીઓને ચાર સગાઈ હાય અને તેજ જગ્યાએ રહે તેમ તે ચાર અને થાડા બીજા ગામેામાં ચૈામાસાં ઉપર ચેકમાસાં કરવા માંડયા છે અથવા ધણા વખત રહેવા માંડી ગુજરાતવાળા સાધુઓને શીથીલ કરે છે, અને પરિણામે ગુજ રાત તેમજ કાઠીયાવાડને દોષ અપાવે છે. તે કલંક ન લાગે તે માટે તેએએ મારવાડ, મેવાડ, માળવા, કચ્છ, દક્ષિણ અને પૂમાં વિહાર કરી તથા બીજા સાધુઓને વિહાર કરાવી જૈન શાસનની શેશભા વધારવા વિનતિ છે અને જેમ મુનિ માહારાજ શ્રી શ્રી ૧૦૦૮ આત્મારામજીના સધાડાના સાધુઓએ દેશદેશ વિચરી પંજાબ વિગેરેમાં જેમ જયપતાકા વર્તાવી તેમ વર્તાવશે એવી આશા છે.
વળા જે દેશમાં વિહાર કઠિન હોય ત્યાં સાધુએ આવે ત્યારે શ્રાવકાએ કેમ વર્તવું તે વિષે નાની નાની ચાપડીએ છપાવી તથા * ટ પડે તે વખતે સહન કરી શ્રાવકાને મુનિ માહારાજના વિહાર તથા સાધુઓની ભક્તિ કેમ કરવી, દશ પ્રકારનાં ાન મુનિને કેમ દેવાં તે માટે ઉપદેશદ્વારા ખેધ આપી તે દેશેામાં વિહાર કરી જૈન દેરાસરાની થતી આશાતનાએ દુર કરાવવા તેઓએ મહેનત લેવી જોઇએ તથા ત્યાંના શ્રાવકોને પેાતાના પૈસાને સદુપયેાગ કેમ કરવા, તેતેા ઊપદેશ કરી ખે ંગા, અનાથાશ્રમેા, શ્રાવીકાશાળા, વિગેરે
!.
હાડી તથા શ્રાવક ભાઇઓને ભણાવી ગણાવી આશ્રય અપાવવે કે તેથી તેમના આત્માનું કલ્યાણ થાય અને ગુજરાતમાં ભાત, દાળ, શાક વિગેરે સુલભ ગૌચરીની જીજ્ઞાસાએ તે ક્ષેત્રમાં વિહાર કરે હું અને ખીજા કરતા નથી એવું કલ`ક દુર થાય.
Page #6
--------------------------------------------------------------------------
________________
અસની વાત છે કે મોટા શેહેરે રિવાય સાધુઓ બીજા ગામમાં માસુ કરતા નથી. કેટલાક સાધુઓએ તો ગુજરાત તથા કાઠિયાવાડ સિવાય બીજા દેશોના જૈન દેરાસરોની ભાગ્યેજ જાત્રા પણ કરી હશે તો તેવા સાધુઓને, ઉત્તમ શક્તિવાન શ્રાવકોએ વિકાર કરી તે દેશના શ્રાવકોને લાભ આપવા વિનંતિ કરવી જોઈએ. હાલ પંજમાં એ રીવાજ ચાલે છે કે સાધુ કોઈ ગામમાં માસક૯ય કરે કે પંદર દિવસ થાય તે તે ગામને અથવા ઉપાશ્રયને મુખ્ય શ્રાવક કહે કે માહારાજને પંદર દિવસ થઈ ગયા પછી મહારાજ વિહાર કરી જશે. તે પછી તમે પસ્તાશો માટે ધર્મ સાધન કરી લેવું. કે જેથી શ્રાવકે ધર્મ સાધનને ઉધમ વિશા કરે અને માહારાજને પણ ચેતવણી થાય કે વિહાર કરવાથી જ લાભ છે જેથી શ્રાવક દ્રષ્ટિ રાગી થાય છે. ને ગામમાં ઉપાયે ઉપાશ્રયે એક બીજ માં અસુરાગ થઈ અનેક પ્રકારના અનર્થ થાય છે, તેવી રીતે થવા પામે નડી. માટે યોગ્ય રીતે દોરવી શાસનની શોભા વધારશે, અને દેશ દેશમાં જીવદયાનો છું - રકાવો કે જેથી માંસાહાર એ થાય અને લોકો દારૂ પીતાં અટકશે તે જ ખરી છવક્યા દેશમાં ફેલાશે. અને હાલ જેમ લાખો રૂપિયાનાં ખ કરી કસાઇઓ પાસેથી જીવ ડાવવા પડે છે, અને પાંજરાપોળ માં સારા તથા નરતા માંદા, ઘરડા. રોગી વિગેરે ભે રાખવાથી સારા પશુ નબળા થાય છે, તેમ થશે નહિ માટે ઊંપદેશક ર્વી મારફત માંસ ખાવાથી જે જે રોગ થાય છે તે સંબંધમાં સાયન્સની તથા વૈધકની રીતે જ્ઞાન ફેલાવાથીજ તે કામ સિદ્ધ થશે તે ધ્યાનમાં લઈ તેને ઉપદેશ દેશે.
જેની વતિ સને ૧૮૮૦ માં ૧૬ લાખ કુલ તાંબ, વિનંબર, તથા સ્થાનકવાસી સહિત ) હતી તે ૧૮૧૧ ની ગણત્રીમાં ૧૩ લાખની થઈ તે હિસાબે ઘટતી આવે છે માટે તે વાત પણ ધ્યાનમાં લેઈ દેશાવરમાં અન્ય દર્શનીએ જૈન ધર્મની શ્રધ્ધા કરે, જનનાં તત્વ સમજી જૈન શાસ્ત્રોમાં શ્રેષ્ઠતા સમજતા થાય ને શાસનમાં ધર્મની શ્રદ્ધાવાળાઓની વૃદ્ધિ થાય તેવા અનેક ઉપાયો સમજાની તે રીતે વર્તવા શ્રાવકેને ઉપદેશ દેશે. એવી વિનંતી છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈત કામ દાનેશ્વરીકે અને ધર્મના કામામાં, દેરાસરામાં પાંજરાપેાળામાં, સ્વામીવત્સત્રમાં, શાસનના વરધેડાઓમાં, ઉજમા એમાં તથા પ્રભાવનાઓમાં લાખો રૂપિયાના ખરચ કરે છે. એ સ.રૂ. છે પશુ તેમાં દેશકાળ અનુસાર સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્રમાં પૈસા ખરચવાની જરૂર છે તેમાં વધારે ખરચાય તેમજ વધુ લાભ થાય તેવે ઉપદેશ દેઇ શાસનની ઉન્નતી કરવા અરજ છે.
આપ મહાત્માએ આ સર્વે સારી રીતે જાણા છે. છતાં કુતુ ઉપયાગ આપવા રૂપ આ વિનંતિ કરી કૃતન થાઉં છું.
લી॰ ઝવેરી માહનલાલ મગનભાઇની વઢના અવધારશોજી.
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞપ્ત.
જૈન કામની અંદર જોકે વર્તમાન પરિસ્થિતિમાં આપણે અ નૈક વિદ્વાનેાનું અવલેાકન કરીશુ, તથાપિ આપણને એટલું તે કબુલ કરવુ પડશે કે હજી જૈન કામમાં લેખકાની ઘણીજ ખામી છે. ખરે ખર જૈન કોમે જો પેાતાની ઉન્નત્તિ કરવી હોય તેા તેને ઘણા વિદ્યાન લેખકાની જરૂર છે. તાપણ આપણને તેના સમાધાન માટે એટલું તેા અવશ્ય કહેવું પડશે કે હવે ધીરે ધીરે શરૂઆત મંડાણી છે, એટલે આજે સૂર્ય ઉદય થયા છે તે ખરા અપેાર એટલે મધ્યાન્હ સમય પણ એક વખત આવશે, ધીરે ધીરે સંસ્કૃત અને ગુજરાતી પુસ્તકા પણ જૈનમાં છપાવા લાગ્યાં છે. તે કારણે કરીને પ્રાચીન સ્થીતિની ઝાંખ પણ જૈન પ્રજા ઉપર પડી ગઇ છે, તેથી કંઇક કંઇક જાગૃતિ થઈ હાય તા તેવી પણ સભાવના આપણે કદાચ રાખી શકીયે !
જૈન કામમાં જ્યારે વિદ્યાના અને ધનવાના અરસપરસ એક બીજાને સહાય કરી જ્યારે ધર્મની ઉન્નત્તિનાં કાર્ય કરશે, ત્યારે ખરેખર જૈન પ્રા. ઉપર કાંઈ નવાજ પડયે પડશે. લેખક ધારે છે કે વિદ્વાનેાને લક્ષ્મી વાનાની જોઇએ તેમ સહાય મળતી નથી, અને તેને કારણે એક હાથે જેમ તાળી પડતી નથી, તેમજ એકલે, વિદ્વાન કે ધનવાન કાંધુ પણ કરી શકે તેમ ખતવું અસ ંભવીત ગણી શકાય.
પ્રસ્તુત ઇતિહાસ લગભગ ૪ ત્રિ. ૧૨૦૦ ની સાલમાં અને સંવત ૧૩૦૦ ના સૈકામાં બનેલે છે, તે સાથે તે તિહાસ આપણી જૈન પ્રજાને અતિ ઉપયોગી હાય તેમ પપ્પુ જગુાય છે, તે વખતે દીલ્લીના તખ્ત ઉપર ખીલજીવશના અલ્લાઉદીન ખુની બાદશાહ રાજ્ય કરતા હતા. જેણે ઇ સ. ૧૨૯૭ ની સાલમાં કરણઘેલા પાસેથી ગુજરાત સર કર્યું. તેજ અલ્લાઉદીન બાદશાહ આપણી વા• ર્તાના અરસામાં હશે એમ આજુબાજીના સંચાગા જોતાં અને ‘ઇતિહાસનું અવલોકન કરતાં માલુમ પડે છે. વળી આપણા ઇતિહાસ માં પણ એક ઠેકાણે એવા પુરાવા આવે છે કે અલ્લાઉદીન ખીલજીને માનીતા પૂર્ણ નામને શ્રાવક જુનાગઢ આવેલા છે, અને આપણી નબન્ને કથાના નાયક પેચકુમાર પશુ ત્યાં આવેલો છે. ત્યાં તેમને સમા
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
ગમ અને વાદિવવા થયેલો છે. તે ઉપરથી પણુ અનુમાન કરાય છે કે તેજ અલાઉદીન બાદશાહ હેવા જોઇએ. તેમજ ગુજરાતની ગાદી ઉપર પણ ભીમ બાણાવળીના વંશ પપરાએ અનુક્રમે કર્ણ સિદ્ધરાજ, કુમારપાળ, ભેાળા ભીમ વગેરે થયા. જે ભાળા ભીમતી વખતમાં દીલ્લીની ગાદીએ પૃથુરાજ ચાહાણ હતા, તેની પાસેથી શાહ. દીત ધારીએ રાજ્ય લઇ લીધુ. એટલે દીલ્લીની ગાદી શાહબુદીનના હાથમાં ગઇ. તેની’ પાસેથી તઘલખ વંશમાં ગઇ, અને ત્યાંથી ખીલજી વંશમાં ઉતરી. ' આપણી' વાર્તાના સમયમાં ખીલજીવંશને અલ્લાઉદીન બાદશાહુ હતા, અને ભોળા ભીમથી અનુક્રમે કાળાંતરે કરીતે ગુજરાતની ગાદીએ કરણ વાઘેલે! થયેા. જેની પાસેથી અલ્લાઉદ્દીન બાદશાહે ગુજરાત સર કર્યું અને એક વખતને! ગુજરાતને રાા જંગલમાં ભટકી ભટજી। સુવે. જે અરસામાં દીલ્લીની અને ૩
જરાતતી ઉપર ચડતા પડળીનાં ચમકારા જગતને આશ્રય પમાડતા હતા, તે વખતે માળવામાં આવેલુ માંડવર્ગઢ નગરજા હોજલાલી ભાગવતું હતું અને તે વખતે ત્યાં પરમાર કુળમાં ઉત્પન્ન થએલા માળવાના પ્રખ્યાત રાણા જયસિંહદેવ રાજ્ય કરતા હતા.
તે વખતે માંડગઢની જાહેાજત્રાથી મધ્યાન્હ સમય જેવી ૪æાતી હતી. માંડવગઢના તે વખતે ખરા બપાર હતા, પરંતુ દૈવી ગતિ વિચિત્ર છે! કાળની ગતિ ન્યારી છે ? તેથી તે પશુ કાળના ઝપાટામાં સપડાઇ જતાં હાલમાં તેની ધણી ખરી નિશાનીઓ વાસ પામી ગઇ છે. અત્યારે માત્ર ત્યાં નાનકડું ગામ છે, તે વખતને મુનાહર કીલ્લા અત્યારે ભૂમિ માતાએ છુપાવી દીધા છે. હાલમાં ગા મમાં પ્રવેશ કરવાને ઠેકાણે એક પત્થરનુ તારણ છે, તે સાથે પ્રાચીન ખડીઅરે! કયાંક કયાંક જોવામાં આવે તેવાં ચિન્હા જગ઼ાય છે. હાલમાં ત્યાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. જેની પ્રતિમા મહા સતી સીતાએ છાણમાંથી બનાવેલી છતાં પેતાના શિયળના પ્રભાવથી વજ્રભૂત થઇ ગઇ છે. તે હાલમાં હયાતી ભાગવે છે. જનાના ઘણાખરા લોકો ત્યાં જાત્રાએ જાય છે, ત્યારે ખરેખર પ્રાચીન જાહેાજલાલીનું ભાન તેમને પ્રત્યક્ષ થતુ હાય તેવા ભાસ થાય છે. ત્યાં પ્રાચીન જાહેાજલાલીના સાક્ષીભૂત એવાં ખડીયરાનાં દર્શન તેમને થાય છે. જે બધુ કુતુહલી હોય તેમને ત્યાં જઇ, વીશેષે
Page #11
--------------------------------------------------------------------------
________________
માહીતી મેળવવા લેખક ભલામણ કરે છે. કાળની વિષમ ગતિનો ભોગ દરેક જણ થઈ પડે છે, એ નિયમને અનુસરી પૂર્વની માંડવગઢની કાકીનો નાશ કરીને અત્યારે તેનું સ્મરણ થવાને કાળે ફકત તેનું નિશાન જ રહેવા દીધું છે.
ઇ. સ. ૧૨૦૦ ના સૈકામાં પેથડકુમારનું જીવન જગતને ઉપગી થયું છે, તેને ગુરૂ તે વખતે પ્રખ્યાત શ્રીમદ્ ધર્મઘોષસૂરિ હતા, તેમની પછી લગભગ બસો વરસે તેમનું ચરિત્ર લખાયું હોય એમ જણાય છે, કેમકે તેમની પાટે પરંપરાએ શ્રી સોમસુંદર આચામેં થયા. જે લગભગ શ્રીમદ્ દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના વખતમાં થયા હોય તેમ જણાય છે, તે પછી તેમની પાટે શ્રી મુનિ સુંદરસૂરિ થયા, તેમની પાટે શ્રી રત્નસાગરસુરિ થયા તેમના શિષ્ય શ્રી નંદીરત્નગણિ થયા ને તેમના શિષ્ય શ્રી રત્નમંડનમણિ થયા, જેમણે આ સુકૃતસાગર કાવ્ય ભવ્ય જનના ઉપકારને માટે બનાવેલું છે. તે પ્રાયઃ રાનશેખરસુરિના વખતમાં હોય એમ જણાય છે, તે રત્નશેખરસુરિને જન્મ સંવત ૧૪પરમાં થયો, ને ૧૪૬૩ માં દીક્ષા લીધી, ત્યારબાદ ૧૪૮૩ માં પંડીત થયા. તે પછી ૧૪૯૩ માં ઉપાધ્યાય થયા, ને ૧૫૦૨ માં આચાર્યપદી પામ્યા, અને ૧૫૧૭ માં કાળધર્મ પામ્યા, તેવા સમયમાં એટલે લગભગ બસો વરસે આ ઈતિહાસ લખાયે હેય એમ અમાન થાય છે.
વળી સામસુંદર આચાર્ય, શ્રીમદ્દ દેવસુંદરસુરિ અને શ્રી જ્ઞાનસાગરસુરિ એ લગભગ સાથે થયા, તેમ કહેવાનું કારણ એટલું જ કે મુનિસુંદરસુરિ એ ત્રણને ગુરૂ માનતા હતા. જ્યાં ત્યાં તેઓ ત્રણેને નમસ્કાર કરતા હતા, તેનું કારણ કે દેવસુંદરસુરિ તેમના દીક્ષા ગુરૂ હતા, અને જ્ઞાનસાગરસુરિની પાસે તેઓ ભણ્યા હતા,તેમજ સોમસુંદરસુરિ પાસેથી તેઓ આચાર્ય પદવી પામ્યા હતા, માટે એવષ્ણુ ત્રણેને ગુરૂ તરીકે માનતા હતા. આવા સંયોગે જોતાં સંવત ૧૩૦૦ના સૈકાના બનેલા ઈતિહાસના સંવત ૧૫૦૦ ના સૈકામાં રત્નમંડનગણિએ લગભગ બસો વરસે કાવ્યમાં સ્થના કરી હોય એમ સંભવ રહે છે."
પેથડકુમારનું ચરિત્ર ચાલુ જમાનાને અને વિશેષતઃ શ્રીમાન , અને વિદ્વાન એમ ઉભય વને ઉપયોગી છે. પેથડકુમારનાં વન આપણને કોઈ જુદી જ અસર કરશે. એ અતિ ઉપયોગી પુસ્તક હજુ સુધી જોઈએ તેટલા પ્રમાણમાં જાહેરાત પામ્યું નથી. પરંતુ તેના જીવન
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) ઉપરથી માણસને ચડતી પડતીને પુરતો ખ્યાલ આવી જાય છે, સમજુ માણસો સહેલાઈથી પોતાના જીવન તત્વને સમજી શકે છે.
લેખક પોતે પિતાને લેખક તરીકેનું માન મેળવવાને ઈચ્છ નથી. તેમ પતે ખરેખર લેખક પણ કહેવડાવા માગતો નથી. તે પણ તેણે પિતાની બુધ્ધિ અનુસાર આ જીવનચરિત્ર ચાલુ જમાના માં ઉપયોગી થાય એવી સંકલનામાં આલેખ્યું છે. તેમ છતાં છદ્મસ્થપણુએ કરીને કોઈ સ્થાને વાકય સ્મલના કે અલંકાર ઉક્તિને અમરે કોઈ નવી દ્રષ્ટિ દેષથી યા છાપનારનાં યુકથી કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય તે તે સુધારી વાંચવા વાયક કૃપાવંત થશે. અને જીજ્ઞાસા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તેને માટે પણ હું ક્ષમા માગું છું.
પુસ્તક ગમે તેવું દોષ રહિત હેય તેપણુ જે દુર્જન હોય તે તે જ્યાં ત્યાંથી ભુલાજ કાઢતા ફરે છે. કારણ કે તેમનો રાજમાર છે, તેથી તેવા દુર્જન તરફ તે અમે દક્ષિજ આપીશું! પણ આશા છે કે સજજને સુધારીને વાંચશે, આ ઘર લેખકને લખી જણાવશે તે બીજી આવૃત્તિમાં તેની ભૂલો માટે વિચાર કરવામાં આવશે.
गछनतिस्खलना किंचिन् भवत्येव प्रमादतः . - हसन्ति दुर्जनासत्र समादधति सज्जनाः - ભાવાર્થ–એજ પ્રમાદના કારણે કરીને કોઈ ઠેકાણે પુસ્તકમાં
અલવા થઈ હોય તે ત્યાં સજજો સુધારીને વાંચે છે અને દુર્જને હાંપી કરા પિતાની જનતાને ભાવ ભજવે છે ઈત્યલ | મુ. અમદાવાદ )
- લેખક, છે. હજાપટેલની પળમાં મણીલાલ ન્યાલચંદ શાહ પીંપરડીની પિન્મ ઈ
દહેગામ નિવાસી,
સુચના. જ્ઞાન અમુલ્ય ધન છે માટે અમારી નમ્ર વિનંતી એ છે કે આ અમર બીજી કઈ પણ ચેપડી બાંધવા યા ભણવા માટે ઘણી જ સંભાળ રાખવી ઠગણું અથવા બાજોઠ ચા સાંપડા ઉપર રાખીને વાંચવું, વાંચી રહ્યા પછી ઊંય સ્થાને રાખી, થુંકને છાંટા ઉડે નહી તેમ કરવું તેમજ કોઈ પણ જાતની આશાતના થાય તેમ કરવું નહી.
( િવકુના),
Page #13
--------------------------------------------------------------------------
________________
અહમ
માંડવગઢના મંત્રી પેથડકુમાર.
પ્રકરણ ૧ હું.
''
“ જંગલમાં 1
પુષ્પના જેવા અરિહંત, પલ્લવના સરખા સિદ્ધ, કેશરના સરીખા આચાર્ય, પત્રના સદશ ઉપાધ્યાય અને ભ્રમર સમાન સાધુ એન ॥ પંચવર્ણયુક્ત જે પંચ પરમેષ્ઠી તે કલ્પદ્રુમની ભાક તમારૂ અને મારે ઇચ્ચિત પરિપુર્ણ કરી 1
અક્ષમાલાના બ્હાનાએ કરીતે, નમન કરનારા મનુ'ચેટને વિ ધાબીજને આપનારી, અને હાથને વિશે જપમાલા ધારણ કરનારી એવી સિદ્ધાંતની અધિષ્ઠાયિકા દેવી શ્રી સરસ્વતી તે લેખકને સહાય કરી તમારૂ અને તેનુ એમ ઉભયવર્ગનું રક્ષણ કરી ?
વીર વિક્રમ સંવત્ લગભગ ૧૧૦૦ ના સૈકામાં હેમચદ્રાચાર્ય અને કુમારપાળ નૃપત્તિએ જૈન ધર્મને જગતમાં સારી રીતે વિખ્યાત પમાડી દયાધર્મનુ પાલન કરી વસુંધરાને જીન પ્રાસાદથી વિભૂષિત કરી હતી, તે પછી લગભગબ સેા વરસ પશ્ચાત્ એટલે લગભગ સવત્ ૧૩૦૦ ના સૈકામાં તે ઇ. વી. ૧૨૦૦ ની સાલના અરસામાં અનેલે આ ઇતિહાસ કે જે તેને માટે ઘણાજ ઉપયોગી છે, પેાતાના પૂર્વજોએ કેવી રીતે ધર્મની મહત્વતા વધારી છે, તેનું સ્મરણ કરી. આપવાને ઘણેાજ ઉપયાગી નિવડી વિસ્મરણ થએલી શકતને ઉતેજત કરવાની તક આપી પેાતાને અમુલ્ય માનવ જન્મ સફળ કરવાનું ભાન કરાવી પ્ર.ચિત સ્થીતિનું દિગ્દર્શન કરાવી આપે છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
આજકાલ પ્રાચિન અતિહાસિક વિષય ઉપર જગત વધારે વધારે રૂચિવંત થતું જાય છે. કોઈ ઠેકાણે પ્રકરણ વીર રસથી ભ રપુર હોય તો કોઈ ઠેકાણે મૂંગાર રસથી લેખની ઉલ્લેખિત થયેલી હોય, ત્યારે કયાંક કરૂણારસ નેત્રમાં ઝળકી નીકળે. આવી રીતે ભિ જ ભિન્ન રસોથી ભરપુર લેખકની લેખની જગતની પ્રિય પાત્રતા મેળવી શકે તો તેમાં નવાઈ જેવું ગણી શકાય નહિ. જો કે આજ કાલ પ્રાચીન દેશની લાભહાનીના અને પરદેશી રાજાઓના હુમલા વગેરેના ઇતિહાસોથી જગતમાં તેના કેટલાક પડઘા પડયા છે, પરંતુ આપણને દિલગીરી થાય છે કે આપણા પ્રાચિન જન ઈતિહાસો જે ઇએ તેવા પ્રમાણમાં જગ જાહેર થઈ શકયા નથી, જ્યાં સુધી આપણું જૈન ઈતિહાસો જગ જાહેર થાય નહિ, ત્યાં સુધી આપણી ખરી સ્થીતિને આપણે ઓળખી શકીયે નહિ, અને આપણી થી તિનું આપણને વાસ્તવિક રીતે ભાન પણ ન થાય; તેથી આપણે અજ્ઞાન અવસ્થામાં કોઈ પણ કાર્ય કરવામાં સાહસિક થતા નથી. કે. મકે આપણો પુર્વનો ઈતિહાસ જાણવાથી આપણા પૂર્વજોના કર્તવ્યનાં તે ભાન કરાવે છે, આપણે વૃત્તિઓને ન્યાયમાર્ગે ઘસડી જઈ મહાન કાર્ય કરવામાં હિમત આપે છે, ઐતિહાસિક વિષય આપણા મનને કાંઈક જાદુઈ અસર કરી શકે છે, મનને અમોઘ કર્તવ્ય કરવાને મને હાન રણું કરી નવી નવી આશાઓ ઉત્પન્ન કરાવે છે, એટલું જ નહિ પણ બુદ્ધિવંતને પ્રાચિન સ્થીતિ અને વર્તમાન વસ્તુ સંકલના માં કાળને પરિણામે કરીને કેટલું પરાવર્તન થયેલું છે. તેનું દિગ્દર્શન કરાવી આપી કોઈ અપુર્વ રસમાં ગરકાવ કરી દે છે.
કેટલાંક લખાણ જ્યારે વીર રસથી ભરપુર હોય છે, ત્યારે કેટલાંકમાં કરૂણરસનાં લખાણુ વિશેષતઃ દ્રષ્ટીગોચર થાય છે. તો વળી કેટલાંકમાં શૃંગાર રસનીજ પુષ્ટિ કરવામાં આવેલી હોય છે, ત્યારે કેટલાક ધર્મ વૃત્તિઓને લગતા ઈતિહાસ એવા હોય છે કે તે કોઈ પણ વિષયમાં નહિ લપટાતાં માત્ર ધર્મને અનુકુળ વિષયોમાં જ પૂર્ણ હતિને પામે છે. જોકે વર્તમાન પરિસ્થીતિનું વલણ એવા પ્રકારનું છે કે શૃંગારરસ કે વીરરસ અથવા તે શાંતરસથી ભરપુર લખાણ હોય તે તે વિશેષતઃ પ્રીતિપાત્ર નિવડે છે અન્યથા તે વાંચકને વાંચવાનું પણ મન થતું નથી. આ વસ્તુ સંકલના જોકે વ્યાજબી છે, પરંતુ નવા પ્રકારના રસમાં આપણે ધર્મ રસને પણ એક જુદો જ ગણીશું, કે
Page #15
--------------------------------------------------------------------------
________________
જે દરેક જગતને ઉપયોગી છે. બીજા રસો તે અનુક્રમે અલ્પ લાભ અને વિશેષ હાનીવાળા જગતમાં બહુધા માલુમ પડે છે, પરંતુ આ ધર્મ રસ તે દરેક રીતે લાભનેજ કરનાર છે, કોઇપણ પ્રકારે લેશ માત્ર પણ જેમાં હાની પહેલી નથી એવા ધર્મરસના લોભી અને તેમાં પ્રીતિવાળા જેવો અલ્પ કાળમાં પિતાનું જીવન કૃતાર્થ કરી જગતની અમોઘ સુખ સંપદાને મેળવી શકે છે.
જગતની અંદર ભિન્ન ભિન્ન કેટીનાં જીવન સંસારના તરેહ તરેહ પ્રકારના વિચિત્ર સંયોગોમાં પસાર થાય છે, માણસ જાતિની ગમે તે પ્રકારની આશાની ઉમિયો હદય ભુવનમાં ઉભરાતી હોય તથાપિ તે પરિપૂર્ણ થવી, અથવા તે હદયની આશા હૃદયમાંજ સમાવી આશાના અંકુરનું છેદન કરવું એ અધિકાર દૈવની પ્રબળ સત્તા ઉપરજ રહેલો હોય છે. જગતમાં કેટલાક પ્રાણીના જીવનની શરૂઆત દુઃખમાંથી શરૂ થઈ તેમની સુખમાં પૂર્ણાહુતિ થાય છે. તેમજ સુખમાં ઉંછરેલી જીંદગીને દુઃખમાં અંત થતો આપણે ઘણી વખત જોઈ શકીયે છીયે. જેમ દેવ લોકમાં સર્વદા એકજ સ્થીતિ રહે છે, ત્યારે માનવ જન્મમાં અંદગીના અવાર નવાર સંયોગોમાં તેના મૃત્યેની લે
તા પ્રમાણે દેવ તેને વિલક્ષણ સ્થીતિ તરફ ઘસડી જાય છે. આ પણને જે મહાન પુરૂષનું કથન કરવાનું છે, તેનું જીવન આપણને દુઃખમાંજ શરૂ કરવાનું છે. ભવિષ્યમાં તેને આત્મા કેવી સ્થાતિએ મુકાશે, તેને આધાર આપણે તેના કૃ ઉપર અને તેના દવ ઉ. પર રાખી તેનું અત્યારે વર્ણન નહિ કરતાં ચાલુ પરિસ્થીતિનું વર્ણન કરવું, તેજ આપણને આવશ્યક છે. આ મહાન પુરૂષ કેવી અવસ્થામાં ઘેરાયેલો છે. તે જોવાનું હવે આપણે એક જંગલ તરફ નજર કરીએ, જગતમાં સુપ્રસિદ્ધ અને અવંતીના ખંડ સમાન, દેવ લેકના આડંબરને જીતનારો એવો નમ્યાડ નામને દેશ તેના એક જંગલને વિશે કોઈ મહાન પુરૂષ દરિદ્રપણાથી પિતાના ભાગ્યની નિંદા કરતો, અને નિરાશથી ઉદાસિનતાવાળુ જેનું મુખ થયું છે એવો શોક પરીપૂર્ણ આકૃતિવાળે આકુળ વ્યાકુળ થએલે તે રખડતે હોય તેમ દેખાય છે. અનેક પ્રકારનાં નાનાં મોટાં વૃક્ષોથી પરીપૂર્ણ એવા જ મલમાં કવચિત ભયંકર વનચર જીવોની ગર્જના પણ થયા કરતી હતી. કુદરતથી બનેલી એવી જંગલની સ્વાભાવિક રચનાઓ જોનારને મનહર લાગતી હતી, તેથી પ્રેક્ષકના ચિત્તને કાંઈક શાંતિ મળતાં બે
Page #16
--------------------------------------------------------------------------
________________
ધડી તે પેાતાનું દુઃખ પણ વિસરી જતે હતેા. જેમાં અનેક પ્રકારના રસ્તાઓ આવેલા છે, એવા જંગલમાં જ્યાં ત્યાં ભટકતા એવે આ મુસાફર હવે કયે રસ્તે જવું તેને માટે વિચારતા અને મુંઝાતેા ગાંડાની માફ્ક આમતેમ ક્રૂરતા મનમાં ને મનમાં ધ્રુવને ધિક્કારતા તે ખડખડવા લાગ્યા. અરેરે ! ધન વગર માનવનું જીવન મૃત સંદેશ જાણવું ! નિર્ધન અને મરણુ પામેલા એ બન્નેમાં ફેર એટલેાજ મત્ર છે કે એક મુવેલા ત્યારે બીજો જીવતા છતાં મરેલા જેવા છે. હા ! મારે માથે આટલુ બધુ દેવું છતાં તેમને ( લેણદારાને ) આપાને મારી પાસે પાઇ સરખી પણ નથી. મારા બાપદાદાએ કેવા મેટા ધનાઢ્ય હતા. તે શ્રીમ તામાંજ ઉજ્જ્વળ કીર્તિ મેળવીને ચાલ્યા ગયા. તેમના કુળમાં હું કેવા પુત્ર ઉત્પન્ન થયા કે અરે ! ખાપીને નશીબ મારી પાછળજ પડેલું છે. અરેરે ! કહ્યું છે કે—
અર્કકી રફતાર હય, તગદીર કી રફતારમે; રેલમે જાતાહું મય, વહ પહોંચતા હય તારમે.
નશીબ ! નશીબ ! ભલી ભાગ્યદેવી ! હવેતેા અનુકૂળ થા ! તું કયાં સુધી. ફનડગત કર્યાં કરીશ ? હું દરેક રીતે અકળાઇ ગયેલા છું. અરેરે ! મારા ઉત્તમ એવા એસ્ત્રાળ કુળ ઉપર પણ તને રહેમ નજર નથી આવતી, પદ્મ જેવા મહાન વ્યવહારીયાના કુળમાં ઉત્પન્ન થયેલા મારા જેવા ઉપર હે ધ્રુવ ! તુ કૃર ન થા? હવે તારા આશ્રિત ઉપર લગાર તા રહેમ નજર કર ! જગતમાં સ સારીને ધનની પ્રથમ જરૂર છે. ધન વગરની જીંદગી અકારી છે. ઘતવડેજ માસ ધર્મ નિયમ વગેરે સાચવી શકેછે. હા ! પણ હું શું કરૂ 1
।.
કાડી હય જીસ્ટ્રી પાસ ઉનકા નકશા આખા ય કાડી નહિ જસ્સી પાસ વર્ષ કાડીકા તીન તીત હય
અરેરે ! દૈવે મને દગા દીધા છે. મારા પૂર્વજોની સપદા કાણ જાણે કેમ ચાલી ગઇ ? હવે મારે જીવીને પણ શું કરવું ? ધનવગર સંબધી વર્ગમાં રહેવું તે પણ લાસ્પદ જેવું ગણાય; જે કાઇ પણ ઉપાયે દૈત્ર અનુકુળ ન થાય તે જંગલમાં તે જંગલમાં રખડી મરવું તે વધારે સારૂં છે. પણ ધેર તેા નહિજ જવું. સ્ત્રીનું નસી સ્ત્રીની પાસે છે, ગમે તેમ કરી તેતેા પેાતાની આજીવિકા કરી પેટ ભરશે. પણ મારે તે જંગલ તેજ શરણુ છે. હું ગમે તે પ્રકાર કર્
Page #17
--------------------------------------------------------------------------
________________
પણ જ્યાં સુધી દૈવ વિપરીત્ત હોય છે, ત્યાં સુધી તેનું પરિણામ ઉલટુજ આવે છે. અરેરે? દૈવે મેટા માટાને પણુ દગા દીધા છે; દૈવ ભલ ભલાને પણ ભૂલ ખવડાવે છે, દૈવની પ્રબળ સત્તાથી મેટામાં પણ દેષા રહેલ છે, એમ સાંભળીએ છીએ, વળી કહ્યું છે કે
चंद्रे लांच्छनिता धने चपलता, क्षारं जल सागरे सर्पाश्चंदन पादपेषु विरहः प्रेमास्पदे मानुषे || पुंरत्नेषु जरा सुरेषु पतनं, विद्वत्सु दारिद्रता । चैवं सर्व मकारि दुषणपदं, सद्वस्तु दुर्वेधसा ॥ १ ॥
રહસ્યાર્થ—ચદ્રના મનોહર પ્રતિબિંબમાં લાંચ્છન રહેલુ છે. ધન સુખકારી છે ત્યારે તે ચંચળ સ્વભાવવાળુ છે. સમુદ્રનું પાણી નિર્મળ છતાં ખારૂ છે, ચંદનવૃક્ષ સુગધીવાળુ છે ત્યારે તે સર્પથી વીંટાએલુ છે, પ્રેમી મનુષ્યા એક બીજાના સમાગમે સુખ મેળવી શકે છે ત્યારે વિરહરૂપી ભયંકર દાવાનળ તેમની પાછળ લાગેલે છે. પુરૂષ રત્ન કેવુ સુકેમલ અને મનહર લાવણ્ય યુક્ત હોય છે ત્યારે ધડપણ તેને નાશ કરી નાંખે છે, દેવતાઓમાં સર્વદા સુખ હોય છે પરંતુ ત્યાંથી મરવું પડે છે..પડિતા ગુસપન્ન હાય છે? ત્યારે તેમનામાં દરિદ્રતાએ વાસ કરેલેા છે હા! અતિ ખેદની વાત છે કે દુષ્ટ વિધાતાએ સર્વ વસ્તુમાં દોષનુંજ ઠેકાણું કર્યું છે.
:
હે વિધાતા! તું જેની પાછળ પડે છે, તેની પાછળ ખાઇ પીને ભમ્યાજ કરે છે. ક્ષણભર પણ તેને વિશ્રાંતિ લેવા દેતી નથી. અરેરે ! જો મારે માથે દેવુ' ન હોત તે। સુખે સમાધે પેટતું તે પુરૂં કરતે, પણ લેષ્ણુદારા ક્ષણભર ખી જંપવા દેતા નથી. હા ! જગતમાં ઋણુ એટલું બધું ખરાબ છે કે તે ઋણ શત્રુને પણ ન હજો. કે. વાદાર મનુષ્યને ક્ષણવાર પણ સુખની ઘડી હોતી નથી. તે બિચારા દેવામાં તે દેવામાં ડુબી જાય છે, એટલુંજ નહિ પરંતુ જીંદગી પણ તેને ખુવાર કરવી પડે છે. અરેરે ! માણસની વખત કેવી આવે છે. હુ પણ દેવાથીજ હતાશ થઇ ગયેલા છુ, દુ:ખનું કારણ દેવું. કુંવુ છે કે તે જ્યાં ત્યાં સુવડાવે છે. કવખતે ભાજન કરાવે છે, હું ખેાલતાં શીખવાડે છે. જતાં ત્યાં લેણદારાથી પોતાની જાત છુપાવરાવે છે, રાત્રીએ પણ ચાલવું પડે છે, રાખતા માણસેાથી તાડના તર્જના સહન કરવી પડે છે, લેાકનું મન મનાવવા મીઠાં વચન -
Page #18
--------------------------------------------------------------------------
________________
લવા પડે છે, પિતાના મહિમાને વેગળો કરવો પડે છે, એવા દુઃખનું કારણ જે દેવું તે દુશ્મનને પણ ન હેજો. અરેરે ! તે દેવાથી જ કંટાળીને મને મારૂં રઢીયાળું ગામ છોડવાની જરૂર પડી છે, અરે! મારા રઢીયાળા શહેરનાં હું કયારે દર્શન કરીશ? ખેર ! હવે મારે અહીંથી કયા રસ્તે જવું! આ રસ્તાનો માહીતગાર પણ નથી, દૈવની ઈચ્છા હશે તેમ બનશે. એક ભગતરા સરખા પામર એવા માનવ પ્રાણીનું ધાર્યું કાંઈ બનતું નથી. હા! હું નહોતો ધારતો કે મારે માથે ભવિષ્યકાળમાં જંગલ નિર્માણ થયું છે, તથાપિ મારી આશારૂપ નવ પલવીત લત્તાને છેદન કરનારૂં દુષ્ટ દૈવ મને આજે વનમાં પણ ઘસડી લાવ્યું, ને હજુ પણ કયાં કયાં રખડાવશે, એ જ્ઞાન આજની માનવ શક્તિની બહાર છે. તે મારા સરખાને તેની શું ખબર પડે, હા! જગતના ભીષણ દેખાવથી મારા હૃદયમાં કંપારી છુટે છે. અરેરે ! ગીચ ઝાડીવાળા પ્રદેશમાંથી કોઈ જંગલી જાનવર આવીને કદાચ મારા શરીર ઉપર હુમલો કરે. તે અમે વાણીયાભાઈ શું કરીયે, અરે ! આ ઘોર ગર્જના ક્યાંથી આવી, ખરેખર અહીયાં જ ગલી જાનવર રહેતાં હોય એ સંભવ જણાય છે. હું તો આખો દિવસ રખડી રખડીને અધમુવ થઈ ગયે. ને જંગલ તે વધારેને વધારે બિહામણું આવતું જાય છે. ખેર ! કોઈ વૃક્ષતળે આજનો રાત્રી પસાર કરી પ્રાતઃકાળમાં સૂર્યના લાલિત્ય કિરણોની સાથે જ અને ન્યત્ર રવાને થઈશું. દિવસની મુસાફરી કરીને શ્રમિત થએલો સૂર્ય પણ ધીરે ધીરે રક્તતાની છાયાને વિસ્તાર અસ્તાચળ તરફ ગમન કરવા લાગે છે, અને એ મારા મુસાફરીના ભાઈબંધ સાથે હું પણ પરિશ્રમિત થએલો હોઉં એમ જણાય છે. માટે મારે પણ જંગલી જાનવરોનો ભય ન થાય એવું નિર્ભય સ્થાનક જલદી શોધી કાઢવું જોઈએ, અરે ! પણ હાં હાં આ સામી બાજુ એ નજર કરતાં પેલું શું દેખાય છે, અરે ! આતે મટી જટાવાળે કઈ સીંહ બેઠેલો છે કે કેણ હશે? હા ! મારે તે હદય કંપે છે. અરેરે ! મન હવે જ ગલમાં આવીને તું શા માટે નાહીમત થાય છે? દૈવની ઇચ્છા હશે તેમ બનશે, પણ નિર્મય થઈને ચાલ આપણે જોઈએ તે શું છે? '
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ. ૨
“ જોગીનુ દર્શન
અને
સુવર્ણ સિદ્ધિ’
સૂનાં રક્તવર્ણીય કિરણા ધીરે ધીરે અસ્તાચલમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતાં. જગલની ભયંકરતા એવી તેા વિક્રાળ દેખાતી કે ખરેખર જોનારને ત્રાસ ઉત્પન્ન થયા વગર રહે નહિ. સૂર્યની સાથેજ શ્રમિત થએલા આપણા મુસાફર જેમ તેમ લગાર આગળ ચાલ્યા કે પેલે દેખાવ નજીક આવવા લાગ્યા, અનુક્રમે પાતાનું મન દૃઢ કરી સાહસીક વૃત્તિ ધારણ કરી મરણને પણ ડર નહિ કરનારા આપણા ચતુર નાયક તેની લગાલગ પહેાંચી ગયા, કે તુરતજ પેતાની શંકાનું સમાધાન થયુ, હે ! આતા કોઇ મહાન યાગીરાજ જેવા જાય છે. ખરેખર તે કા અદ્ભૂત દેખાય છે આ જેગી તેની આકૃતિ ઉપરથી કાઇ અદ્ભુત પરાક્રમી હોય તેમ જાય છે. પેાતાની અદ્ભૂત કાંતિએ કરીને તે સુત્રર્ણની કાંતિને પણ તિરસ્કાર કરવાને સમર્થ છે. વળી આકર્ષણ વિધા, વશીકરણ વિદ્યા કામરુમણુની કળાને જાણનારે, અને પદ્માસને બિરાજેલે સેાનાના દંડને ધ રણ કરનારા, સ્ફુટિક કુંડલને પહેરનારા, આખા શરીરે જેણે રાખ ચે.ળી છે એવે ચર્મના આસન ઊપર બીરાજમાન થએલે આ ચેોગી પાતાની ચમત્કારિક શક્તિએવડે મારૂં દુઃખ દૂર કરશે, મે પ્રથમ વાત પણ સાંભળી હતી કે આપણા નગરથી કેટલેક દૂર જં ગલમાં નાગાર્જુન નામના એક મહા ચમત્કારીક ચેાગી રહે છે, જો આ જોગી તેજ હોય તે મારૂં તે! દુઃખ હવે ગયુંજ સમજવું, હું ગમે તેમ કરી ભક્તિવડે તેને પ્રસન્ન કરીશ. વિધાડે કરીને સિદ્ધ એવા આ યાગીને દેખીતે ખરેખર હવે પેાતાનું દારિદ્ર અલ્પ સમયમાં નાશ પામશે, એમ વિચારી મેઘને દેખીને જેમ મયૂરને આનંદ પ્રાપ્ત થાય, તેમ તેને આનંદ થતા હતા, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે, દેવતાના વર, સિદ્ધ પુરૂષનું દર્શન, ગુરૂ તથા રાજાનું સન્માન અને ગયેલા ધનની પ્રાપ્તિ આટલાં વાનાં પુન્ય વગર પમાતાં નથી.
Page #20
--------------------------------------------------------------------------
________________
મારે ત્રણ દિવસથી શાહુકારના દેવા આપવાના ભયથી નગરીને ત્યાગ કરી જંગલને આશ્રય ગ્રહણ કરવો પડે છે. વળી પિતાને આહાર પણ મળ્યો નથી. પરંતુ આ ગીરાજનાં દર્શન થતાં પહેલાનું સમગ્ર દુઃખ તે ઘડી તે વિસરી ગયો ને ખરી ભક્તિવડે યોગીરાજની સેવા કરવા લાગ્યો. ખરા અંતઃકરણ પૂર્વક એક નિષ્ઠાથી સેવા કરનારા આ દરિદ્ર ભક્ત ઉપર તેના કોઈ પૂર્વ સંચિત પ્રારબ્ધના મેગે થોડા સમયમાં દયાવડે કરીને આદ્ર છે હદય જેનું એવા યોગીરાજ પ્રસન્ન થતા હવા. કેમકે કર્યા ગુણના જાણ પુરૂષ શીતલ સુગંધી સરખા હોય છે. અને કૃતઘ જનો પર્વતની ભૂમિ સરખા અને કૃષ્ણ સર્પ સરખા જાણવા, કારણ કે તે પુન્યના ઘાતક હોય છે.
પથિકની અલ્પ સેવાથી તુષ્ટમાન થએલો જોગી તેની પ્રત્યે બેલતે હો કે બચ્ચા તું કૅન હય? કૌન દેશસે આયા હય, તેરા કયા નામ હય! બચ્ચા? સચ્ચ બાત કરના? તેરી થોરીસી ભક્તિસે મેં તેરા પર પ્રસન્ન હુવા હુ.
યોગીરાજ? હું બહુજ દુઃખીયારો સંસારમાંથી બહિષ્કત થએલો એ એક મુસાફર છું હું અહીંથી નજીકના નાંદુરી નામના નગરમાં રહું છું. મારા અભાગીયાના નામનું આપને શું કામ છે ? કોણ જાણે કેવા સંયોગમાં મારું નામ પાડયુ હશે કે જેથી મારે સર્વદા નિર્ધન અવસ્થામાં જ મારા દિવસો પસાર કરવા પડે છે.. અરેરે ! મારા જે આ જગતમાં દુઃખીયે ભાગ્યે જ હશે, સર્વ કોઈને પિતપોતાના ચાન્સ પ્રમાણે દૈવ આપે છે, પરંતુ દૈવ ખાઈપીને એવું તે મારી પાછળ પડ્યું છે કે હું તો આ સંસારમાં કાયર ફાયર થઈ ભરવાની આશાએ આ જગલમાં ચાલ્યો આવ્યો છું, પરંતુ હવે કોઈ પર્વનાં સુકૃતના સંયોગે આપ સરખા મહાન યોગીરાજને સમાગમ થયો છે કે જેથી મારી નવી બંધાયેલી આશા પરિપુર્ણ થશે. અન્યથા આ જંગલમાં રખડી રખડીને આ મારી હીણભાગી કાયાનો અંત લાવવો એજ મારો નિશ્ચય હતો. નિરાશ વદને સરર સરર ટપકતાંઅશ્રુબિંદુઓ વાળાં નયનોથી આ એવા ભક્તિ કરનારા સેવકે જે ગી આગળ અત્તરના ઉદ્દગારો બહાર કાઢયા.
બચ્યા ? ચિંતા મત કર ? તુ દયા કરનેકે ગ્ય હય ! તેરા અચ્છા હોગા ? કયું દિલગીર હતા હય ! તું ભોજન બી નહિ
Page #21
--------------------------------------------------------------------------
________________
કરતા ? ભુખા રહનેસે તું બહુત લેસ પોંગા યોગીએ દિલાસે આપવાના મીશે કહ્યું.
આપ પૂજ્યની કૃપા દૃષ્ટિ હશે તે ખાવા સ્ત્રીની કાંઈ નવાઈ નથી. મારી આવી દશામાં મને કઈ પણ કાર્ય કરવાનું મન થતું નથી. અગર તે ખાવા પીવા ઉપર લેશ પણ રૂચી થતી નથી. અરેરે ! હું એટલે તે કંટાળી ગયેલો છું કે ધન વગર જીવવું જગતમાં - લેશકારી છે, તેણે પિતાની સત્ય હકીકત યોગીરાજ સમીપે જાહેર કરી भ-सत्य मित्रैः प्रियं स्त्रीभि रसत्यं द्विषतासह ।
सत्यं प्रियं च पथ्यं च वक्तव्यं स्वामिना समं ।। | ભાવાર્થ-મિત્રની આગળ સત્ય વાત કહેવી, સ્ત્રી પાસે ખરૂં બાલવું અને શત્રની આગળ જુઠું બોલવું, સ્વામીની સાથે સાચુ અને મીઠું એવું હીતકારી વચન કહેવું. - મુસાફરની ભક્તિથી પ્રસન્ન થએલા યોગીરાજે પિતાની દિવ્ય શક્તિથી ખાંડ, ઘીથી પૂર્ણ એ ક્ષીરનો એક થાળ આકાશ માર્ગથી મંગાવી પેલા પથિકને આરોગવાને કહ્યું કે બચ્ચા તેરે લીયે યહ ખાણ આયા હય સો ખા જાઓ?
અણજાણ્યા ઘરને આવેલ આહાર હું જમતો નથી, કેમકે સજજને પિતાના ઉપર વિકટ સંકટો પડતાં છતાં પણ સન્માર્ગને લેશ માત્ર પણ તજતા નથી. વિશેષ શું પણ છેદવાથી, ઘસારાવડે કરીને કષ્ટ પામતાં થકાં પણ ચંદન વૃક્ષ પિતાને મોટાઈનો ગુણ જે સુધી તેને નહિ તજતાં ઉલટું તેમાં વૃદ્ધિગત થાય છે એવી રીતે ભક્તિ કરનાર સેવકે પિતાની સજનતાનું જોગીને ભાન કરાવ્યું.
બચ્ચા ! તેરી નાંદુરી નગરીમે જે નાગ નામકા બહા વ્યવહારીયા વસતા હય, ઉન્મી ગાત્રદેવીકી સામને ધરાયા હુવા યહ ક્ષીર કા થાળ મેંને મંગાવાયા હય. ઈસીસે તું જ કે કોઈ બાતે હરજ નહિ હય. બચ્ચા ? ભેજન કરકે સ્વસ્થ હો જાઓ. યોગીએ થાળનું સ્વરૂ૫ જણાવ્યું.
પિતાને યોગ્ય એવો આ ભોજનને થાળ શ્રાવકના ઘરને છે, એમ જાણીને પિતાની શ્રાવકની રીત પ્રમાણે ભોજન કરી સ્વસ્થ થયો. જે બી પણ તેને આચાર અને વિવેકમાં કુશળ તથા બુદ્ધિવંત જાણીને
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૦
તેની ચેાગ્યતાથી પ્રેરાયા તેા સેાનુ કરવાની આમ્નાય બતાવવાને તૈયાર થયા, કેમકે કાચા ઘડામાં નાંખેલુ પાણી ઘટનેા વિનાશ કરે છે. નીચ હૃદયના પાત્રમાં નાંખેલુ સિદ્ઘાંતનું રહસ્ય તેને ઉલટી અસર કરનારૂ થાય છે. વળી મેટા પુરૂષોને ઉપકાર કરવાની ઇચ્છા હોય છે. પર ંતુ તે ઇચ્છાપાત્ર મળે છે ત્યારેજ પૂર્ણ થાય છે, કેમકે મેઘ સમસ્ત ઠેકાણે વરસે પણ મારવાડની ઉખર ભૂમિમાં વરસે તે તે નિષ્ફળ જાય છે, માટે અપાત્રમાં વિધા પડવાથી તરતજ તેને અ”છું થાય છે.
હે ભાગ્યવત! મારી કહેલી બાબતે જો તુ લક્ષ્યમાં રાખે તેા તારી ઉપર ઉપકાર કરૂં, દયાના સાગર એવા નાગાર્જુન ચેાગીએ તેને કહ્યું.
યેાગીવર્ય? આપ આ શુ ખેલે છે? આપનું' વચન ઇંદ્ર સ રખા પણુ એળધવાને ક્તવાન નથી, તેા પછી હું કાણુ માત્ર છું. વળી હું મહારાજ! પુન્યવડે કરીને પામવા યાગ્ય એવુ તમારૂ વચન તેણે મારા મન મદિરમાં રાખીને ઇષ્ટ વસ્તુને આપનાર ચિતામણિની સાધક હું નિરંતર તેની સેવા કરીશ. ચેગીરાજના વચનથી જેનુ હુંદય ભક્તિથી ઉભરાઇ ગયું છે, એવા મુસા નમસ્કાર કરતાં થકાં ઉપર પ્રમાણે કહ્યું.
બચ્ચા ? તું એક લાયક કે જમતમેં બહુત જનેાકેા ઉપકાર કરને કે લીયે, દૈવને તુજકો ધર ભેજ્યા હય. મે તુજકા સુવર્ણ સિ દ્ધિ કા ઉપાય બતલાતાğ. સલીયે બચ્ચા ? યાદ રખના કી કીસી માગન તેરી પાસ યાચના કરતાં આ જાય તબ કીસીકુ નકાર મત કરના, સુવર્ણ સિદ્ધિસે સાના અનાકર સબ માગન દેના, કયું ક લાભી બનીયા કીસી કાડીભી નહિ દેતા હય, ઐસા જીસકુ સુત્રમૈં સિદ્ધિ દેનેકા કયા પ્રયેાજન હય, શાસ્ત્રમાં પણ લખ્યુ છે કે देशाचीशो ग्राममेकं ददाति, ग्रामाधीशः क्षेत्रमेकं ददाति । क्षेत्राघीशः प्रस्थमेकं ददाति, नंदस्तुष्टो हस्ततालीं ददाति ॥ १ ॥ ભાવાર્થ——દેશને સ્વામી પ્રસન્ન થાય તેા એક ગામ આપી દે છે. ગામના ધણી કદાચ પ્રસન્ન થાય તે એકાદુ ક્ષેત્ર આપી દે છે, તે ક્ષેત્રને માલીક તુષ્ટમાન થાય તે પાંય શેર અન્ન આપે છે, અને જો કદાપિ વાણીયા પ્રસન્ન થાય તા માત્ર એક તાળીજ આપેછે.
Page #23
--------------------------------------------------------------------------
________________
યોગીરાજનું વચન અંગીકાર કરે છતે પછી તે મુસાફરનું દારિદ્ર રૂપી વૃક્ષ તેને નાશ કરવાને ઐરાવત હસ્તી સમાન એવી રૂદતી પ્રમુખ ઔષધીઓને જંગલમાં લઈને તે ભેગી તેને ઓળખાવતે હો. તે ઔષધીઓનો રસ બનાવીને તેમાં અડધે પારો મેળવીને તે મિશ્રણ કરેલી વસ્તુ પાત્રમાં નાંખીને તે યોગી અગ્નિમાં મુકતો હ. તે વારે સાડાસોળ વાનકીનું સુવર્ણ થયું, વળી તેને પ્રતીતિ કરાવવાની ખાતર તે શ્રાવકની પાસે ફરીને પણ તે યોગી તે પ્રમાણે કરાવતે હ. અહ કેવું આશ્ચર્ય ! એક વિલક્ષણ બનાવત સાંભળો ! તે સુવણેને તાપમાં રાખ્યું હોય તે રક્તતા યુકત દેખાય છે, અને છેદન કરવા વડે કરીને શ્વેત વર્ણ યુક્ત જણાય છે, ત્યારે કસોટીએ કસવા થકી ચંપાના ફુલ સરખુ પીત વર્ણ વાળુ માલુમ પડે છે, સુંવાળું, ભારે અને સ્નીગ્ધ એવા શુભ વર્ણયુક્ત સુવર્ણની સિદ્ધિ પિતાને પૂર્વના પુણ્યબળના પ્રતાપે આ શ્રાવક ભાઈને અધિક અધિક પ્રગટ થતી હતી.
ગીરાજે પણ તેને સુવર્ણસિદ્ધિ કુલીભૂત થયેલી જાણું યાચકનાં દારિદ્ર છેદન કરવાનું યાદ દેખાવી ઘેર જવાને માટે તેને રજા આપો હવે, આપણો વાર્તાનો નાયક પણ હર્ષલન થયો પિતાનું ઇચ્છિત ફલીભૂત થયું જાણી વિચાર કરતો પિતાના નગરના માર્ગ તરફ આવતા હો, આહ! દેદાશાહ તુ સર્વથી ભાગ્યવાન નીકળે ! અરે ! સ્વલ્પ સમયમાં જ તારી ભાગ્યશાનાં ભયંકર ચક્ર કોણ જાણે ક્યા વાતાવરણમાં ઝંપલાઈ ગયાં ! હે ! દૈવને અનુકુળ થતાં આતો વાર પણ લાગી નહિ! જે કદાચ દૈવ અનુકુળ હેય તો માણસોને શું શું નથી મળતું ! અહા ! જે વખતે ઘરનાં બારણને તે ત્યાગ કર્યો, નગરીને આખર વખતના અંતિમ જુહાર કર્યા, તે વખતે શું અસાડ ને શ્રાવણ તારી આંખોમાં જ નહોતા જણાતા ! હે દેદાશાહ ! શું તને પુનઃ આશા હતી કે આ નગર તું ફરીને જોઈ શકીશ ! પણ નિશ્ચય જે દઈને ભારે પીછો પકડયો હતો, અને જે દૈવ મને દુઃખરૂપી દરિયામાં ડુબકી લેવડાવતું હતું, તેજ દેવે અત્યારે મને દુઃખમાંથી બચાવ્યો છે, તેણે જ મને સહાય કરી કીસ્મતી મદ આપી આ જગતમાં દરિદ્રતારૂપી તોફાને ચડેલા ભયંકર સમુદ્ર થકી મારો ઉદ્ધાર કર્યો છે. ખરેખર આતો કુદરતને જ કાનુન છે, માણસને દુઃખ પણ દેવ આપે છે ને સુખ પણ આપ
Page #24
--------------------------------------------------------------------------
________________
નાર દૈવજ છે. પરંતુ માણસને પૈર્યતા નથી, અરે માણસને સમજવું જોઈએ કે તેને પિતાની જેટલી ચિંતા છે તેના કરતાં તેને દૈવને તેની વધારે ચિંતા રહેલી હોય છે, જ્યાં ઉદય થવાનો હોય ત્યાંજ દૈવ તેને ઘસડીને ખેંચી જાય છે, પરંતુ ખરેખર માણસને તેટલી સમતા કયાંથી હોય છે પરંતુ કુદરતનો એવો કાયદો છે કે દુઃખી અવસ્થામાં દીલગીર થવું અને સંપત્તિમાં પ્રસન્ન ચિત્તવાળા થવું એ સુષ્ટિનો માનવ જીવનને માટે સાધારણ નિયમ છે, ગમે તેવો માણસ હોય તે પણ હર્ષ કે શેકની તેને અસર થયા વગર રહે નહિ, ને અસર ન થાય તે તે ઉંચ કોટીનો જ આત્મા ગણાય. કેમકે તે ધીરવીર પુરૂષનું મન પણ એક વખત પીગળાવી નાખે છે. આહા ! કાલે જે દેદાશાહ હતા તેજ અત્યારે છે, પણ હદયની અંદર રહેલા પુદ્ગલોનજ માત્ર તફાવત છે, કાલે જે વદન શોકની છાયાથી કરમાઈ ગયુ હતું, તેજ વદન અત્યારે આનંદની લહેરીથી ખીલ ખીલ કરી રહ્યું છે, દૈવને જેમ દુઃખ આપતાં વાર લાગતી નથી, તેમ મારૂસના જીવનને એકદમ સુખી બનાવવાને પણ તેને વાર લાગતી નથી. શાસ્ત્રમાં પણ કથન કર્યું છે કે
अचिन्तितानि दुःखानि यथैवायांति देहिनाम् सुखान्यापि तथा मन्ये दैवमत्रातिरिच्यते ॥ १ ॥
ભાવાર્થ––-પ્રાણીને જેવી રીતે અણધારેલાં દુઃખ આવે છે તેવી જ રીતે સુખો પણુ ઓચિંતાં આવી મળે છે, આ બંને બાબતમાં ભાગ્ય તેજ વિશેષ કારણ છે. * અહા ! મારા દૈવના પ્રબળે કરીને જ જાણે આ ચમત્કારી યોગી અહીં આવેલો હોય ને શું ? ખરેખર જગતમાં આવા મહાન યોગીયો પણ હયાત દેખાય છે. અરેરે ! જગતમાં પારકાને ઉપકાર કરનારા આવા જોગીય કદાચ ન હોત તો મારી શું દશા થાત. આવી રીતના પ્રત્યક્ષ ઉપકાર કરનાર તરફ પ્રાણીઓની વૃત્તિ સહજ રીતે આ કર્ષાઈ તેની પ્રત્યે તેની પુજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય તો નવાઈ ગણાય નહિ. પૃથ્વીને “વ વસુંધરા " કહેલી છે તે મહાત્માઓનું અક્ષરે અક્ષર વચન સત્યજ છે. અહો એક તૃણ સરખુ પણ સારા ગુણવાળું હોય છે તે મનુષ્ય સરખું પાણી આવી રીતના ઉ. • પકારને કરનારૂ થાય તેમાં શું નવાઈ ગણાય? તણું તપંક્તિને સુધારે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
ગાયના પેટમાં રહ્યું થયું દુષ્પ રૂપે પરિણમીને જગતનું પોષણ કરે છે. તેમજ દૂધથી બનાવેલી જે ક્ષીર તે સુધાનો તત્કાળ આળોગવાવડે કરીને જ નાશ કરે છે. શિતાદિકને પણ દુર કરી શકે છે, શત્રુ સમુદાયનું રક્ષણ કરે છે. પારકા પ્રાણેનું પોષણ કરે છે. એવી રીતે તૃણુ સરખુ પણું જગતને એક રીતે કારણું પડે ઉપયોગી નીવડે છે.
પછી દયા, ઉપકાર, શિયલ આદિ ગુણરૂપ પલ્લવો જે ઠેકાણે રહેલા છે, એવો મિથ્યાત્વી પણ ભદ્રક ભાવની વેલડી છે, કેમકે આ ભરતક્ષેત્રમાં ભદ્રક ભાવી એવા મિથ્યાદ્રષ્ટિ જીવો પણ મરીને નવમે વર્ષે કેવલ્ય (મોક્ષ) પદવી પામે છે, માટે ખરેખર પુરૂષો પોતાનું સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે, જોકે આ ગી છે તો પણ તેનામાં કેટલાક સારા ગુણ છે. વળી જંગલની ઓષધી પ્રમુખને ઓળખવા વડે કરીને તે મહા ચમત્કારને ભરેલો છે, જગતમાં માસુસનું કોમળ હૃદય તેની નિઃસ્વાર્થ બુદ્ધિથી ઉપકાર કરનાર તરફ જેટલું આકર્ષાતું હશે, તેટલું અન્ય તરફ ભાગ્યેજ આકર્ષાય એવો સષ્ટિને સર્વ માન્ય સાધારણ નિયમ છે, આવી રીતનો ઉપકાર કરનાર તર૪ માનવનું મન વધારેને વધારે આકર્ધાતું રહે તો તે બનવા જોગ છે. જગતમાં નિઃસ્વાર્થ બુદ્ધિથી પરેપકાર દ્રષ્ટિ રાખીને આવા પ્રકારનો ઉપકાર કરનાર મહાત્માઓ વિરલાજ નજરો આગળ તરે છે. જગતને પોતાનો ઉદ્ધાર કરવાને આવા પરોપકારી મહાત્માઓની ઘણી જ જરૂર છે. સારી આલમ ભટક્તાં પણ ખરી વસ્તુ જાણનારા મહાન મહાત્માઓને સંયોગ જીવોને ભાગ્યેજ થાય છે. અન્યથા “લોભીયા વસે ત્યાં આગળ ધુતારા ભૂખે ન મરે” એવા બનાવો તે સહજ માત્રમાં બની જાય છે, એથી ઉલટુ માણસને લાભ કરતાં હાની વધારે સહન કરવી પડે છે, જ્યારે એકજ અર્થાત અહિક વર્ગનું હિત કરનાર તર૪ મ ણસનું મન આટલું બધું પ્રેરાય છે. તે પછી ઉભય વર્ગનું હિત કરનાર એવા સાધુ તરફ માણસને કેટલો બધે પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય તેને વાંચકે કૃપા કરીને સ્વતઃવિચાર કરી લેવો, ઇત્યાદિક અનેક પ્રકારના વિચાર કરતો, અને આનંદથી પોષાતો દેદાશાહ શ્રાવક પિતાના ઘર તરફ ગયો.
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ હું
“ દશાચક્રનુ પાવર્ત્તન ’
સારા.
.
શાણા શીદ કરમાય, દુરિજન ભુડા કયા કરે; ચંદન સ` વીંટાય, શ્યામવર્ણ શુ થાય ખરે !
,,
ચાચક લેાકાની અભિલાષાઓને પૂર્ણ કરી તેમનાં મનવાંછિત આપવામાં જેણે લેશ માત્ર પશુ પાછી પાની કરી નથી. ગરીબ જનેાની દાદ સાંભળી તેમનુ દુ:ખ કાપવાને કલ્પવૃક્ષ સરખા, પેાતાના વચનને પાલન કરનારા થવા દેદશાહ પાતાને ઘેર સુખે સમાધે પેતાની સ્ત્રી સાથે આનંદમાં વખત પસાર કરે છે. પેાતાને જરૂર પડે તેમ જોઇએ તે પ્રમાણમાં સેાનું કરી જગતનાં દુ:ખછેદન કરવાને તત્પર થતા હવે. તેનાથી ધણુાઓની આશાએ સફળ થવા પામી. હવેથી ઘણા દુ:ખી જનેાના દુ:ખાને નાશ થવા લાગ્યા. ધણા માસે! તેતે ત્યાં આવી અનેક પ્રકારે તેને આશિષયુક્ત વચનેા કહી ચ્છિત વસ્તુને મેળવવા લાગ્યા. જ્યાં ત્યાં તેની ઉદારતાનાં ને તેની ચતુરાષ્ટ્રનાં વખાણુ થવા લાગ્યાં. અહા ! આ દેદાશાહ તા ગરીબેાના ખેલી છે, અનાથના સનાથ છે, જગતમાં જીવતું જાગતું ૫ત્રક્ષ યાતા ચિંતામણી રત્નતા તેજ છે, હમણાંથી તે ધનવાન થયેલેા છે, એટલે કોઇ ભાગ તેને ઘેરથી નિરાશ થઇ પાળે ક્રૂરતા નથી. આ ફાની જગતમાં તેનુંજ જીવન સાર્થક થએલું છે. તેનાજ ધનને સદુપયોગ ચાય છે, તેનુંજ ધન સારા ક્ષેત્રમાં વવાય છે, અરેરે ! દુ:ખીયા લોકો તમે પૈસા વગર શા માટે રૂદન કરી છે! જુઓ! દેદાશાહ રૂપી ચિંતામણી રત્ન હયાતી છતે તેની પ્રાર્થના કરતાં તે તત્કાળ ફળદા અક નીવડે છે, ચિંતામણી રત્નની તેા ઉપાસના પણ કરવી પડે છે, પરન્તુ આ દેદાશાહ રૂપી ચિંતામણી રત્ન તે અલ્પ સમયમાંજ માણસની ઇચ્છાને પૂર્ણ કરનારૂં થાય છે. ખરેખર જ્યાં દેદાશાહ રૂપી સૂર્ય છેતે ગરીબાઇ રૂપી અંધકાર પાતાના ગર્વ કેમ રાખી શકે? દેદાશાહ રૂપી દીપકની જ્યાત જાજ્વલ્યમાન ઝગઝગે છતે ઘર ઘરમાં ભરાઇ રહેલાં
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૫ એવાં ગરીબાઈ રૂપી અંધકારનાં કાળાં વાદળાં દૂર થવા લાગ્યાં. જ્યાં ત્યાં દેદાશાહ શેઠને લોકે દવાઈ દેવા લાગ્યા. એમ સુખમાં દિવસે પસાર થતાં આપત્તિ વળી ડોકીયા કરવા લાગી. સજજન માણસે પિતાની સજનતા વડે શોભે છે, અમુલ્ય હીરો પોતાની જ કાંત્તિઓ કરીને પ્રકાશે છે, પરંતુ દુર્જન લેકે તેને હરેક રીતે હરત કરે છે. ' અરેરે ! દુર્જનોનો સ્વભાવજ એવો હોય છે, કે તેઓ પારકાની ઉત્તિ સહન કરી શકતા નથી, સજજનનું સુખ જોઈને તેઓનાં હૃદય સળગ્યા કરે છે, વિના કારણે તે પામર દુર્જન બીજાનું સુખ દેખીને બો ઝભ્યો પિતાનું જીવતર પુરું કરે છે. આ પ્રકારનું તેનું દુઃખી જીવન દેખીને કોને તેની પ્રત્યે દયા નહિ આવે ! મુષકના જેવા . સ્વભાવવાળા અને બીજાનું ખરાબ કરવામાં ઉધમવાળા એવા દુર્જન લેકે મનમાં વિચારવા લાગ્યા, કે આહા ! આ શેઠને જંગલમાંથી નિધાન મળ્યું છે. માટે ચાલે, રાજા પાસે જઈને તેના નિધાનની વાત સંભળાવીયે, જેથી તેનું નિધાન રાજા લઈ લેશે. એટલે વળી ગરીબ થશે, એમ વિચારી તેઓએ રાજાને તેની વાત કહી દીધી.
હવે રાજા પણ તેનું ધન લેવા માટે પિતાના સેવકોને મેકલતો હતો. અને જ્યાં હોય ત્યાંથી તેને પકડીને મારી પાસે હાજર કરે ! એ પ્રમાણે હુકમ જણાવતાં રાજાના સુભટો દેદાશાહને ઘેર જવાને રવાને થઈ ગયા. દેદાશાહ પિોતે જમવા બેસવાની તૈયારીમાં હતા, એટલામાં રાજાના સુભટોએ આવીને તેને પકડી લઈ ભેજન કરાવ્યા વગર રાજ પાસે રજુ કરી દીધું. તે પિતાના મનમાં ઘણે વિચાર કરવા લાગ્યો, કે આ શું ? મેં રાજાને કાંઈપણ અપરાધ કર્યો નથી, છતાં એકદમ રાજાએ ગુન્યા વગર મને પકડાવ્યો, તે રાજાએ ઠીક કર્યું નહિ; પણ શું કરૂ, સત્તા આગળ શાણપણું નકામું છે. ખેર ! તે શું કરે છે. તે જોયા પછી વિચાર કરીશું.
દેદાશાહ ! તમને ગમે ત્યંથી પણ નિધાન મલ્યુ છે, એમ લેકો કહે છે. માટે જે સાચી વાત હોય તે મને જણાવો. લગાર પણ ખોટુ બોલી તમારે હાથે તમે દુઃખી થશો નહિ. રાજાએ દમ ભરાવતાં જણાવ્યું.
હે દેવી! તમે જે સાંભળ્યું છે, તે તદન અસત્ય છે, તમે સમજુ થઈને વિચાર તે કરે ! કે મારા જેવા પુરૂષોનું એવું ભાગ્ય કાંથી હેય કે જેથી મને નિધાન પ્રાપ્ત થાય છે કેમકે સાંભલીને વસ્તુને
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૬
પકડી નહી લેતાં તેના ખરાખર વિચાર કરવા! વળી પત્યક્ષ નજરે જોએલા બનાવ પણ પ્રસ ંગે કરીને ખોટા પડે છે. તે માટે હે રાજ? દુર્જન લેાકેાની શીખામણથી એકદમ તમેા અમારી ઉપર જુલમ ગુજારા તે તમારા જેવા માનવત પુરૂષોને લાયક ગણાય નહિ; શાહે પોઇન્ટ સર જીવાબ આપતાં જણાવ્યું.
હે દેઢાશાહ ? જો તુ તરૂ ભલુ ચાહતા હોય તે સત્ય વાત જણાવ? તું કપટ રહીત છુ, નહિતર વાણીયાનાં ચરિત્ર હું ખરાઅર રીતે જાણું છું. તે વાત સાંભળીને ખરાબ ખેલે છે અથવા હસે છે. માનપાએ કરીને સર્વ લોકોને લુટે છે, કરીયાણું વગેરે ઘણુ છે એમ ખેલતાં થયાં તાલમાં એઠું આપે છે, તે અન્યાય કર્યા છતાં ાજ દરબારમાં પહેલા જાય છે. જીા લેખ લખવાને તે સાહસીક હેાય છે. હૃદયમાં સીહ સરખા પણુ બહાર મૃગા .સરખા દેખાવવાળા હાય છે. જુડામાં અગ્રેસર વાણીયાએ હાયછે, પ્રત્યક્ષ કોઇએ વસ્તુ આપી હાય તે પણ કાણુ જાણે આપીછે કે નથી આપી એમ સંશયવાળા થાય છે. તે જો ગુપ્ત રીતે મુકવા "આપી હાય તા તે ભૂલી જાય છે, પેાતાને ઘેરલાભ થતા હોય તેા ખીજાનુ કહેવું સાંભળે નહિ. લાભી પણા થકી ખીજાને ઠગવાને તત્પર હોય છે. થોડુ ખર્ચ છતાં જેને તેને કહેતા કરે કે મારે ઘેર ખરચ વધારે છે. તેમજ બીકણમાં અગ્રેસર વાણીયા હે.ય છે. ઇયાદિક વાણીયાનાં લક્ષણ હોય છે. એ પ્રમાણે વાણીયાભાઇનું ખરૂં સ્વરૂપ રાજાએ શાહને પરખાવી દીધુ.
હે દેવ ? બ્રહસ્પતિના તમે મિત્ર છે, તે માટે તમારે વિશે શું સાચું કહી તમારા ચરણે હતમારે ધનની જરૂર હાય તે મેળવનારા આપણી નાંદુરી ખરેખર મને ધન મળ્યુ નથી.
શું જ્ઞાન ન હેાય! પણ હું ભૂપતે? હું સ્ત મુકહ્યું. કે મને નિધાન મળ્યુ નથી. વ્યાપાર પ્રમુખ કાર્ય વડે કરીને સપા નગરીમાં ઘણાક ધનાઢયા વસે છે, પણ ઇત્યાઢિક ઘણી દલીલા પુર્વક તેણે કહ્યુ
હવે રાજાને દેકારા હના કહેવા ઉપર લગારપણ વિશ્વાસ આવ્યા નહિ, તેથી તેને શીક્ષા કરવાની ઇચ્છા કરવા લાગ્યા. અરે! સારી રીતે સમજતા નથી માટે ખરેખર આ દેાશાહ દંડને લાયક છે, એમ મનમાં વિચારવા લાગેા.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૭
અરે! તમારી ન્યાયી વૃત્તિએ આજે ચળીત થયેલી હાય એમ મને ભાસ થાય છે, મને નિધાન જડેલુ છે અને તેથી તમેા લઇ લેવાના બુરે વિચાર કરા, પરંતુ હે રાજન! યાદ રાખા, કે મારી પાસેથી એક કાડી માત્ર પણ લેવાને તમે સમર્થ નથી, તમારી અન્યાયી વૃત્તિને તાખે થઇ મારૂં મન એક પાઇ પણ તમને આપી શકશે નહિ, તમે। જખરસ્તપણાથી સત્તાને ઉપયેગ કરીને અને સામા માણસની આંખેામાં અંગુળી ધ્રાચીને લેવા ધારા, પણ મારામાં જીવ છે ત્યાં સુધી એક કોડી પણ આપીશ નùિ, ઈંગિતાકારથી રાજાની ચેષ્ટાને જાણનારા ચતુર દેદાશાહે ક્રોધથી સ્પષ્ટ રીતે રીકડે રોકડું ખડખડીયુ ખતાવી દીધું.
ચતુર શેઠનાં વચન સાંભળીને રાજાનાં નેત્ર ક્રોધથી રકતવર્ણ વાળાં થયાં. નસેનસે જેતે રૂધિર વહેવા માંડયુ, જે રાજાને તાપ દેખીને અન્ય સભાવર્ગ પણુ થરથરવા લાગ્યા, અરે ! રાજા હમણાં શું કરી નાંખશે? નિશ્ચય દેદાશાહ હમણાં રાજાના કાપનો ભાગ થઇ પડશે. લેકે માંહેામાંહે જેમ ફાવે તેમ ખેલવા લાગ્યા.
એવા અવસરમાં દેાશાહની સ્ત્રીએ ભેાજન કરવાને ખેલાવવા સારૂ રાજદરબારમાં એક માણસ મેલ્યું હતું, તે આવીને સાહસ કરવામાં શૂરવીર એવા દેદાશાહને ઘરના સમાચાર જણાવતા હતેા.
અરે ! તુ ધેર જઇને એટલું કહેજે, કે આજે મારે માથે આકરી વેદના થએલી છે, માટે હવે ભાજન કરવામાં સદેહ રહે છે. તા જે કામ કરવાનુ છે, તે ઉતાવળથી તું તારે કરજે. આ પ્રમાણે પ્રાકૃત ભાષાવડે ચતુર દેઢાશાહે પેાતાની સ્ત્રીને ખાનગી સમાચાર પાવી દીધા.
દેદાશાહે પેાતાની સ્ત્રીને સમાચાર જણાવ્યા. તે મુદ્દાની વાતના જ હતા, પરન્તુ ભાજનને લગતા તેનેસંબધ ાવાથી રાત્રિક કાઇને તેની ખરી હકીકતની ખબર પડી નિહ. જગતમાં ધનવાન તા મુર્ખ માણસ પણ થઇ શકે છે, પરન્તુ જ્ઞાની થવું તે મહા દુર્લભ છે, કેમકે એક વખતે આમરાજાથી રીસાઇ ગયેલા ખપ્પભટ્ટી નામા આચાર્ય ત્યાંથી વિહાર કરી તેના શત્રુ ધર્મરાજાના રાજ્યમાં ગયા, તે આમની રાજ્યધાતીની માક ત્યાં પણ માન સન્માત પામવા લાગ્યા, કેમકે વિદ્વાન સર્વત્ર પૂજાય છે, તેથી તેમનું માન સન્માન ત્યાં પણ અધિકતર થવા લાગ્યું. રાજા પશુ વારંવાર તેમની સેવા
Page #30
--------------------------------------------------------------------------
________________
નિમિત્તે તેમની પાસે આવવા લાગ્યો, જેવી રીતે આમરાજાની સભામાં માનપાન હતું, તેના કરતાં પણ અધિકતમ અને મળવા લાગ્યું, આમરાજાને ખબર પડતાં તેણે તેમને બોલાવવાને વારંવાર વિનંતી. પત્રો મોકલવા માંડયાં, તેમાં પિતાની કસુર માટે વારંવાર તેમની માફી માગવા લાગ્યો, એટલું જ નહિ પણ તેમને તેડવાને મોટા મોટા અધિકારીઓને પણ મોકલતા હો, પણ કોઈ વાતે આચાર્ય માનતા નથી. છેવટે આચાર્યના પ્રેમના વશ થકી પતે સામાન્ય વેશનું પરાવર્તન કરી પિતાના શત્રુ રાજાની નગરીમાં ગયો. ને આચાર્ય મહારાજ
જ્યાં બિરાજમાન થએલા હતા. ત્યાં તેમની પાસે આવ્યો, નજીકમાં ધર્મરાજ વગેરે ઘણું માણસે તેમની પાસે બેઠેલા હતા. આચાર્યની
તુર આંખે આમરાજાને તરતજ ઓળખી લીધું કે “આમ આવો ” એવું દીઅર્થી વાક્ય કહી તેનું સન્માન કર્યું, અલ્પ સમય બેસી તે ત્યાંથી સૂરી માહારાજની રજા લઈ ચાલી નીકળ્યો. પરંતુ આમરાજાના આગમનની તે બન્ને જણ વગર અન્ય કોઈને ખબર પડી નહી. કેમકે આમ આવો એટલે નજીક આવો એમ સર્વ કેાઈ સમજ્યા, પરતુ આચાર્ય તે આમરાજાનું નામ દઇને “ આમ આ ” એટલે હે આમરાજા ! તમે આવો! એમ જણાવ્યું, પણું કોઈ બુદ્ધિ વગર કળી શક્યું નહિ, તે પછી આચાર્ય પણુ રાજાની આજ્ઞા લઈ વિહાર કરી પાછા મુળ ઠેકાણે આવ્યા. - હવે પેલા માણસે દેદાશાહના સમાચાર તેમની સ્ત્રીને સંભલાવ્યા, તે સ્ત્રી મહાચતુર હોવાથી દેદાશાહના બંધનના સમાચાર તથા તેમનો ગુપ્ત સંદેશો જાણી ગઈ, તેથી મહા મૂલ્યવાળાં વસ્ત્રની ગાંકડી બાંધી આષધીને શીશ લઈને વીજળીની માફક ત્યાંથી છે પાંચ ગણી નાશી ગઈ, ક્રોધાતુર થયેલા રાજાએ દેદાશાહને લોહની બેડી પહેરાવીને કારાગ્રહમાં નાખી, તેનું ઘર લુંટવાને સુભટને એકદમ હુકમ આપકે હવે. સુભટે પણ દેદાશાહના ઘરમાં આવીને નીતે ઘરની ચારે તરફ શોધી વળ્યા, દારિદ્રનું ઘર એવા દેદાશાહના ઘર મંથી સુભટોને એક કડી સરખી પણ મળી નહિ, અરેરે ! આતે આપણી મહેનત બર્થ ગઈ, કાંઈ ડું પણ ધન મળ્યું હોત, તે તુટમાન થયેલ રાજા આપણને પણ કંઈક આપને, દેવાસાહતો ભિખારી જણાય છે, તેનું ઘર પણ કેવી એક દરિદ્રની મોટી નિશાળ છે, રાજાએ શું જાણીને તેને પકડો હશે. તેના કરતાં કોઈ માલેક તુજારને ૫
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૯
કડયા હોત તેા આપણે કેટલીક લુટ મેળવી શકતે, આપણે કેવી ૩લટભેર આવ્યા હતા. અને એટલીવારમાં આપણે હતાશ થઇ ગયા. આપણી આશાએ ખરેખર હણાઇ ગઇ. અરે ! પણ હરામનું ખાવાવાળા આપણા જેવા સેવકાના ઉપર કુદરત શામાટે ક્ા નહિ થાય! પણ અમારા સરખા અભાગીયાઓને આવા વિચારા કયાંથી આવે ! જેની તેની પાસેથી ગ્રહણ કરવાનેજ અમેા જન્મેલા છીયે, કાણુ જાણે દિવસમાં કેટલાએ અન્યાયે અમારા હાથે બનતા હશે. ખેર ! જે અને તે ખરૂં ! ચાલો રાજાને જઇને નિવેદન કરીયે, દેદાશાહને ઘેર રાજાના નામનુ સીલ કરીને નિરાશથી શેાકાતુર યુક્ત વદનવાળા સુભટે રાજા પાસે જને તેના ધરના સવિસ્તર તિહાસ જણાવતા હવા, રાજૂ પણ આશ્ચર્ય પામતા ચ વિચાર રૂપી ઘટમાળમાં વીટાવા લાગ્યા, ને આવેલા સુભટાને રજા આપી પાતાના અન્તઃપુરમાં વિચાર કરતા તે ચાહ્યા ગયા.
પ્રકરણ ૪ શું “ કારાગ્રથી મુક્તિ *
}}
कृतकर्मक्षयो नास्ति, कल्प कोटि शतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ १ ॥
ભાવાથે—ક્રોડા ગમે ઉપાય કર્યો છતાં પણ કરેલાં કર્મોના નાશ થતા નથી, પ્રાણીયાને શુભ અથવાં અશુભ કર્મ અવસ્યું કરીને ભોગવવું પડે છે.
સુખની શિતલ અને શાંતિદાયક લહેરીમાં વળી આ દુ:ખનું વાદળ કર્યાંથી તુટી પડયુ! માણસને માથે દુઃખતા લાગેલુ છે. દુ:ખ એક માણસના જીવનની કસેાટી છે. માનવનુ જીવન તે દુઃખને ક્રીડા કરવાની એક શાલા છે. હા ! રાજાએ મને અન્યાયે કરીને શીક્ષા કરેલી છે. નરકના દ્વાર સરખા આ કારાગ્રહથી હવે કયારે મુક્તિ ચશે ! રાષાયમાન થએલા રાજા શું હવે મને મુક્ત કરવાના હતા !
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૦
બીજીવાર પણ દુઃખરૂપી દાવાનળમાં હું ફસાઈ પડે, અરેરે ! અહીં કરતાં તે જંગલમાં સારૂ હતું, જે સ્વતંત્રતાથી ગમે તેમ કરી શકતા'તા, પરતુ આતે નરકના સરખુ દુઃખ જjય છે. અરેરે ! જગતમાં પ્રાણીઓને પરાધિનતા સમાન અવર દુઃખ જ નથી. પરાધિનતાની બેડીમાં બંધાયેલા પ્રાણીયો બિચારા અંતરમાં ને અંતરમાં બળ્યાજ કરે છે. તેમાં વળી કારાગારની પરાધિનતા તે દુશ્મનને પણ મળશે નહિ, અહાહા ! શું દુઃખ આવે છે તે કાંઈ માણસને કહીને આવે છે !
સોરઠ, દુઃખના ડુંગર શીર, અણધાર્યા આવી ચડયા ધીરજ રાખે વીર, ભણેલ નર ભૂલ્યા પડયા.”
હવે જ્યારે આપણે સાથે આવી અણધારી આફત આવી પડી. તે તેને માટે કાંઈ પણ ઉપાય આપણે કરવો જોઈએ. ગમે તે પ્રયત્ન વડે કરીને દુ:ખરૂપી દાવાનળનો મૂળથી નાશ કરવો જોઈએ. ખરેખર ! દુઃખ વખતે માણસને ધર્મ એજ શરણ છે. ધર્મનું શરણ કરવાથી ઘણાંકનાં દુઃખ ક્ષય થઈ ગયાં છે, ઘણાકની ઈચ્છાઓ પાર પડી છે. માટે મારે પણ ધર્મનું શરણુ લેવું તેજ ઉચિત છે, તે આ લકમાં સુખકારી ને પલ્લે કે મોક્ષનું કારણ અને સર્વ પુરૂષોને સેવા કરવારૂપ એવા શ્રી થંભત પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન ધરીને વિચારવા લાગ્યો. કે હે પાર્શ્વરાજ ! આ જગતમાં તમારા સરખો મહિમા બીજે કોણ હયાતી ધરાવે છે. તુમ ચિંતામણી મળે છતે કાચના કકડા સરખા બીજાની સમીપે કશું જાય ? હે પ્રભુતમારું નામ તથા પ્રતિમા અને તેની પૂજા, સ્નાત્ર, ફુલાદિક પામીને ઈચ્છિતને આપનારા બીજા પુરુષોનું અને દેવેનું મારે શું કામ છે ? હે સ્વામિન ! તમારા મહિમા જે છે તે અમોઘ ફળને આપનારો હેય છે, હે પાર્શ્વનાથ ! તમા રા પ્રાક્રમમાં કેટલાં વખાણ કરૂં! શ્રી કૃષ્ણ મહારાજના સૈન્ય ઉપર જરાસંઘ રાજાએ જરા મુકી સર્વ સૈન્ય સુછિત કર્યું, તે વખતે શ્રીકૃષ્ણ માહા રજે અઠ્ઠમનું તપ કરી ધરણેન્દ્ર પાસેથી તારી પ્રતિમા પ્રાપ્ત કરી તેના સ્નાત્ર જળના છાંટવા માત્રથી તેના સૈન્યની જરા તરતજ નાશ પામી ગઈ'તી. વળી કમઠોગીના અકાર્યને ભેગા થઈ પડેલા નાગને ઉદ્ધાર કરી ઈદની પદવી અપાવવા તમારે જ દોડીને આવવું પડયું તું. તે સિવાય અનેક ભકતને તમારાથી ઉદ્ધાર થએલો છે. ત
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૩
મારી ભકિત કરનારા વા સંસારમાં ઘણા સુખથી રહી શકે છે. હે સ્થંભનપુરના અધિપતિ ! મારે પણ તમારાજ આશરા છે. મેં તમારા આશ્રયથીજ આ હઠ પકડી છે. કેમકે જગતમાં જેને તારા સરખા રધર ધાંધારી વિદ્યમાન છતે તે પ્રાણીને ખીજાની શું દરકાર હા! તારા સરખા માલીક હાજરાહજુર ગારવ કરતે છતે મને ખીજાની શુ પરવા છે? હે ચિતામણી! તારા ભક્તના દુઃખને નાશ કરી તારૂં ચિ ંતામણીનું બિરૂદ તું સાર્થક કર ! તું ભક્તને દચ્છિત આપવા માટે કલ્પવૃક્ષ જેવા દાતાર છતાં મારી ઉપેક્ષા કરીશ નહિ. માટે હું દેવેશ ! તારા આશ્રિતનું દુ:ખ દુર કરવાને તું સાવધાન થા ? જો કદાચ આ મહાન કષ્ટમાંથી રાજાને એક કાડી પણ આપ્યા. ૧ગર હું છુટીશ, તે સર્વ અંગે સેાનાનાં આભૂષણ ચડાવી તારી પૂજા કરીશ. એ પ્રમાણે સ્થભત પાર્શ્વનાથને અભિગ્રહ કરતાં ચકાં ઉત્રસગ્ગહર સ્તેાત્રને પાઠ કરતાં થકાં દેદાશાહ સુઇ રહ્યા. તે મન, વ ચન અને કાયાના ચેાગાને વશ કરીને એવા તેા ધ્યાનમાં લયકીન થયા, કે જો આલાકની વાંચ્છા રહિત તેમણે ધ્યાન ધર્યું હોત તે તે નિશ્રય મેાક્ષ મેલવી શકતે. આહા ! લોકો આવી ખરી વસ્તુને મુકીને જ્યાં ત્યાં જગતમાં ભૂલા ભમે છે. કેમકે બિચારા પામર અને દુઃખીયા જાને આ ચિંતામણીને સમાગમ થાય તે તે લોકોને તત્કાળ ફળદાયક નીવડે છે. જગત તુજ ચિ'તામણી સખા અમુલ્ય રત્નને મુકીતે કાચના ટુકડા ગ્રહણ કરવાને જ્યાં ત્યાં ભુલુ ભમે છે તે ત્રિચારાને કયાંથી ખબર પડે કે ખરી વસ્તુ કઇ છે, પણ ખરેખર! હુ' ભુલુ' છુ, કેમકે તારા સમાગમ તે કઇ પુણ્યવત પ્રાણીઓનેજ થાય છે, જે થાડે ભવે મુક્તિ મેળવવાને અધિકારી હાય, અગર તે જેના સુખના દિવસેા અને પુન્યના દિવસેા ઉગી નિકળવના હોય તેજ તને મેળવી શકે છે, સમસ્ત જગતમાં એવાં ભાગ્યવંત રત્ના અલ્પજ હાય છે. તેને માટેજ તને મેળવવાને ખરેખર જગત નિર્દેગી નિવડયુ છે. માણસને મહદ્ પુન્યની નિશાની ચળકતી હોય ત્યારેજ તારે સમાગમ તેને થાય છે. કેમકે તારા સમાગમી પુરૂષો નિર્માલ્ય અને હીશુકર્મી હાય તે તેા અનેજ નહિ. તારી ભક્તિ કરનારા પ્રાણી નિરાશ થયેા હાય તેમજ પેાતાનું ઇચ્છિત મેળવવામાં નિષ્ફળ નિવડયા હાય, એવા એકપણ બનાવ હજુસુધી મેં સાંભળ્યેા નથી. અન્યથા બિચારા શુા પ્રાણીયા જ્યાં ત્યાં રખડી ભટકી પેાતાની ધારણમાં
Page #34
--------------------------------------------------------------------------
________________
નિરાશ થયેલા જોવામાં આવે છે. પછી કાકતાલીય ન્યાયે કરીને કંઇ પણ ફળદાયક થાય. પરંતુ દેવ ! તારા મહીમાનું વર્ણન હું કરૂં તેના કરતાં તે તારો ચમત્કારજ જગતને સાક્ષી આપી વિશ્વાસ આપે, તો તે વધારે દલીલવાળુ ગણાય. ત્રિકરણ જોગથી યોગોને સ્થીર કરી દયાન અવસ્થામાં રાત્રી નિર્ગમન કરતાં થકાં તરતજ રાત્રીના છેલ્લા પ્રહરે મહા અંધકારમાં ઉજવળ અશ્વ ઉપર આરોહણ થયેલી એક વ્યક્તિ દિવ્ય આકૃતિના રૂપમાં જોવામાં આવી.
આતે આતે મંદમંદ ગતિએ અશ્વને ગમન કરાવતી તે આ કૃતિ કારાગ્રહમાં તેની નજીક આવી ને પિતાની સન્મુખ ઉભી રહી, તેના મુખમાંથી જાણે કંઈપણ શબ્દ નિકળતા હોય એમ દેદાશાહને ભાસ થવા લાગ્યો.
પુત્ર ! ઉઠ! કેમ શેક કરે છે ! તારા જેવાથી તો દુઃખ દશ ગાઉના નમસ્કાર કરી નાશતું ફરે છે, તારા સરખો ભાગ્યવાન જગતમાં કઈ વિરલા જ હશે. ચાલ ! મારી પાછળ અશ્વ ઉપર બેસીજા હું તને ઈચ્છિત સ્થાનકે મુકીશ, નજીક આવેલી વ્યક્તિના મુખમાંથી આનંદને આપનારી અક્ષરની મધુરી મેતીની સેર વેરાણી.
હે દેવ! તમારું કહેવું યથાર્ય છે. પરંતુ મારા પગમાં રાજાએ ' લેહની વજ સરખી બેડી નાખી છે. તેથી હુ હાલવાને તે પુરતા સમર્થ નથી તે અશ્વ ઉપરતે કેવી રીતે બેસી શકીશ? દેહાશાહે ખિન્ન વદન યુક્ત પ્રત્યુત્તર આપે.
અરે! બચ્ચા? તું કેમ ડરે છે ! હિમતને ધારણ કરી એકદમ ઉભો થઈ જ. તે બિચારી બેડીરૂપી નિર્માલ્ય કંકણ તુજને કોઈપણ કરી શકશે નહિ. તારી બેડીને કયારની બિચારી હતાશ થઈ ગયેલી છે, ફક્ત તું ઉઠે તેટલી જ વાર છે, આવેલી આકૃતિએ પ્રસન્ન વદને તેની નિરાશાને દૂર કરનારાં વચન કહ્યાં
આવેલા દિવ્ય સુભટનાં એ પ્રમાણેનાં આશ્વાસ દાયક વચન સાંભળતાં તે તત્કાળ ઉભો થયો, એટલામાં તે તેની વજ સરખી બેડીઓ ભાંગીને નીચે પડી. પછી તે તેની પાછળ ઘોડા ઉપર બેઠો. પેલે સુભટ ત્યાંથી નિમેષ માત્રમાં રવાને થઈ ગયો ? તે સુભટ જ્યાં દેદાશાહની સ્ત્રી હતી. ત્યાં મુકીને તરતજ અદ્રશ થઈ ગયો.
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રાતઃકાળમાં પોતાના સ્વામીને પોતાની જોડે નિહાળીને સ્ત્રી બોલવા લાગી, કે હે પ્રાણનાથ! તમે કેવી રીતે અહી આવ્યા. રાજાએ તમને તે બંધખાનામાં નાંખ્યા હતા, ને તમે માણસ સાથે સમાચાર કહાવતાં હું તરતજ તમારે સંદેશો જાણું આ તરફ આવી નિકળી.
હે સ્ત્રી ! હું શ્રી સ્વંભન પાર્શ્વનાથની કૃપાથી આવેલ છું. એમ કહી તેને ઈતિહાસ દેદાશાહે તેણીને કહી સંભળાવ્યો. - જે ઠેકાણે આપણે છીયે તે દેશ પણ નમ્યાડ સંબંધી છે એમ જાણીને દેદાશાહ તત્કાળ તે ભૂમિનો ત્યાગ કરી વિદ્યાપુર તરફ ગયા. ત્યાં નિવાસ કરી સુવર્ણનાં આભરણ કરાવી ત્યાંથી સ્થંભનપુરમાં જઈને પાર્શ્વનાથ ભગવાનનું તે અત્યંત ભક્તિથી પૂજન કરતો હતો. તેની ભક્તિથી પ્રસન્ન થએલો તેને અધિષ્ઠાયક દેવતા પાપીઓનાં ઘરમાંથી ધન કાઢી નાખીને વિદ્યાપુર દેદાશાહના ઘરમાં નાંખતે હો. ધનધાન્ય વડે કરીને દેદાશાહનું ઘર વૃદ્ધિ પામવા લાગ્યું. પોતાના ઘરમાં અચાનક ધનની વૃદ્ધિ થતી દેખીને અને નાગાર્જુને જેગીનું વચન યાદ કરીને દેદાશાહ વિચાર કરવા લાગ્ધા.
સેરઠે. લક્ષ્મી ચંચળ નાર, એક દીન તે ચાલી જશે,
શાણા સમજે સાર, મનની મનમાં રહી જશે.
પૂર્વના પુણ્યનું ચક્ર વળી ઉદય આવેલું હોવાથી અત્યારે મારી પાસે ઘણી ઋદ્ધિસિદ્ધિ એકઠી થઈ છે. પરંતુ તેનો ભારે કાંઈપણ ઉપયોગ કરવો જોઈએ. કેમકે લક્ષ્મી એ પાપનું ઠેકાણું છે. અનર્થનું મૂળ છે, લક્ષ્મીના મદે કરીને માણસ ઉન્મત્ત થઈ અકાર્ય કરવામાં તત્પર થઈ જાય છે. લક્ષ્મીનું ઘેન માણસને એવી અસર કરે છે, કે તે માણસ કાંઈ વિચિત્રજ સ્વભાવવાળો જણાય છે. લક્ષ્મી ને માં માણસને પોતાની પૂર્વ સ્થીતિનું ભાન ભૂલાવી દેવરાવે છે. હા ! લક્ષ્મી કોના કલેશને કરનારી થતી નથી. તેની વૃત્તિમાં કોઈ પ્રકારની એવીતો ચંચળતા રહેલી હોય છે કે એક નાજુક વેશ્યાની વૃત્તિ સ્થીર હોયનહિ, તેમ લક્ષ્મી પણ ઠરીને એક ઠેકાણે રહે નહિ, જેમ સ્ત્રીઓ નવનવા પુરૂષોને ભોગવવાની અભિલાષાઓ કર્યા કરે છે, તેમ લક્ષ્મી પણ ઘરેઘર ભટક્યા કરે, એ જગતનો સાધારણ કાયદે છે. જગતમાં
Page #36
--------------------------------------------------------------------------
________________
એક ઠેકાણે થોરવાસ કરી તે લક્ષ્મી રહી હોય એમ ક્યારે પણ બન્યું નથી. તે આવા પ્રકારની લક્ષ્મીનો સદુપયોગ કેણ મુર્ખ નહિ કરે! ખરે ડાહ્યા પુરૂષો મળેલો અવસર ગુમાવતા નથી. મળેલો વખત ગુમાવવો અને લક્ષ્મી ઉપર રાચી માચીને આસક્ત રહી એક કડીપણુ વાપરવી નહિ, એ મૂઢ પુરૂને પ્રિન્સિપલ હેય છે. અરેરે ! કદાચ વાપરવાથી ખુટી જશે, ને પછી શું કરીશું, આવા નીચવિચારથી ભરેલા હલકા હદયવાળા પુરૂષે લક્ષ્મી મળ્યા છતાં પણ તેને સારો ઉપયોગ કરતા નથી. પણ તે બિચારા કયાં સમજે છે કે બચ્ચાઈ તારી રાખી તે રહેવાની નથી, તું ગમે તેવી રીતે રક્ષણ કરીશ, પણ
જ્યાં ભાગ્ય ફર્યું કે જમીનમાં દાટેલા ધનની પણ મારી થવાની, કે ચોર ચોરી જવાના, અથવા હરેક રીતે તેનો નાશ થવાનો, તેમાં લેશ માત્ર પણ ફરક નથી. જગતમાં માણસનું રાખ્યું કાંઈ પણ રહી શકતું નથી. છતાં પણ આ મેં કર્યું, ને અમુક મારાથીજ થશે, એ પ્રમાણેની લોકેની વાણી તે કેવળ મુર્ખાઇ ભરેલી છે. તેમ છતાં મુખ માણસે બિચારા લક્ષમીમાં આસક્ત થઇને કેડી પણ વાપરવાને તેઓના કોમલ હાથ નીચા પડયા છે, તે માટે તે બિચારા કેવળ દયા કરવાને યોગ્ય છે. તે બિચારા અજ્ઞાની જને તેની ખરી સ્થીતિથી કેવળ અજાણ્યાજ રહેલા છે એટલું જ નહિ પણ દૈવી ઠગાયા છતાં બિચારા લાખેણે માનવભવ હારી જાય છે. જ્યારે સમજુ જને તેનો ખરો સ્વભાવ જાણે તેને સદુપયોગ કરવાનું ચુકતા નથી. આ જગતની કેવી વિચિત્રતા ! ખેર! આપણને તેની શું જરૂર છે. " સૌને રૂચે તે ખરૂ! સર્વ કોઇ પોતપોતાને બુદ્ધિવંત સમજે છે. જે જેને સારૂ લાગે તે કરે. દરેક માણસ પોતપે તાનું મનસ્વી કાર્ય કરવાને પોતે સ્વતંત્ર છે. જગતમાંથી સમજુ માણસને જ્યારે જુદે અનુભવ મળે છે, ત્યારે અજ્ઞાની જનો બિચારા રાચી ભાગીને જીવતર એળે ગુમાવે છે, અરે ! આપણે આપણું સંભાળવુ તે સારું છે. આ પશુને લક્ષ્મી મળી, તો હવે ગમે તે માગણ આવે, તેને નઠારો બિલકુલ કરવો જ નહિ, જેમ ફાવે તેમ લોકોને દાન આપવું, કેમકે નકાર કહેનાર કાંઇ મુખથી ના કહી શકતો નથી, પણ તેનાં લક્ષણ બતાવી આપે છે.
બ્રગુટી ચડાવવી, વારંવાર ઉચુ જોયા કરવું, નીચે જોઈ રહેવું, મુખ ફેરવીને બેસવું, સાંભળ્યા છતાં પણ અણ સાંભળ્યા સરખો દેખાવ કરવે, બોલવું નહિ, ઘણી વાર લગાડવી, અડધુ જેવું, એ બધાં નકા
Page #37
--------------------------------------------------------------------------
________________
૫
રનાં લક્ષણૢ જાણવાં, આવી રીતનાં લક્ષણના ત્યાગ કરી પૂર્વક પેાતે દાન દેવુ શરૂ કર્યું. નિરંતર યાચક લોકો દાનને ગ્રહણ કરતા છતા દેદાશાહની બિરદાવલી ખેાલવા લાગ્યા, જ્યાં ત્યાં તેઓ તેમનાં વખાણુ કરવા લાગ્યા, લોકો તેને કનગિરિ એવા નામથી ખેાલાવવા લાગ્યા. જ્યાં ત્યાં તે કનકિરિના નામથી ઓળખાવા લાગ્યા, પૂર્વેની મરણ પ્રાયઃ દશામાં સપડાએલી કીર્તિસુંદરી ભરયુવાન અવરથામાં જેને તેને મેહુ પમાડતી સર્વ જગતમાં ફરી વળી. અહેા ! પત્રક્ષ સરખા આ દેદાશાહુ જગતમાં અપૂર્વ માહાત્મવાળા છે. માગણ લોકો નિરંતર આશિષા આપી ચિરંજીવા એવી રીતે વાર'વાર માંગલિક વચન ખેલવા લાગ્યા. અરે! તુજ સરખે! કલ્પવૃક્ષ વિધમાન છતે અમે કરનાં ઝાંખરામાં કેમ જષ્ણુ! તારા સરખાતા દુનિયામાં સર્વ કાલ જીવતાજ રહેલા છે, તારા સરખાએતે પેાતાનાં જીવતર અમર કરેલાં છે. એવા પ્રકારનાં આશિષ યુક્ત વ ચનથી પોષાતા તે પોતાના દિવસેા વિધાપુરમાં ગુમાવવા લાગ્યા.
પ્રકરણ ૫ મું
“ દેદાશાહની ઉદારતા ‘
“ વહતા પાણી નિર્મળા, ખડા સાગા હોય ’
૧ તાની લક્ષ્મીના દાને કરીને કીર્તિરૂપી પ્રાણપ્રિયાને જેણે દેશ પરદેશ પર્યટન કરવાને મેાકલી છે. લક્ષ્મી ઉપરથી મમત્વપણું
જેનું તત્કાળ નાશ પામ્યું છે. ચડતી પડતીના ચમકારાથી સંસારનું ખરૂ સ્વરૂપ જાણી આ જગતમાં શુભ કરી સમાન સારભૂત કઇપણ નથી એમ જાણતા છતા દેદાશાહ એક વખતે પેાતાના કાર્યને માટે દેવિગિર નગરી તરફ જવાને નીકળ્યા. ત્યાં શુભ ભાવે કરીતે કર્મની નિર્જરાને માટે ઉપાશ્રયમાં જપ્તે સર્વ સાધુઓને વદના કરતા હવે. આહા ! ધન્ય છે આ મુનિવરાને કે જેઓ સ’સા રતું સ્વરૂપ જાણી ક્ષગુ માત્રમાં તેને ત્યાગ કરી ફક્ત મેક્ષ સાધ
Page #38
--------------------------------------------------------------------------
________________
નને માટે જ તનમનથી પ્રયત્નવંત થએલા છે. દેવતાઓને પણ પૂજનીય એવા આ મુનિરાજેએ તરૂણ અવસ્થામાં વિષય વિકારોને વશ કરેલા છે માટે તેમને ધન્ય છે. “ઇત્યાદિક માનસિક ભાવના ભાવતો દેદાશાહ જ્યાં શ્રાવકે બેઠાબેઠા પૌષધશાળા બનાવવાનો વિચાર કરે છે ત્યાં આવી તેમને વંદના કરીને બેઠો, અને તેને મના પોષધશાળા બનાવવાના વિચારોને જાણીને પોતે પણ વિચાર કરવા લાગ્યો. કે અહી? “પષધશાળા બનાવવા થકી પ્રાણીને ઘણું પુન્ય ઉપાર્જન થાય છે, કેમકે તે સાધુઓની મહાન દુકાન ગણાય છે, તેમાંથી કેટલાક ભવ્ય જીવો વ્રતાદિક કરીયાણું ગ્રહણ કરે છે, અને તે કરીયાણું તેમને અનંત લાભને આપે છે. વળી જે સ્થાનકે ધર્મ સાંભળ, પડિક્રમણ કરવું વગેરે થાય છે, તેમ તે અનેક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરવાને માટે સાધુ સાધ્વી તેમજ શ્રાવક્ર શ્રાવિકાને પણ ઘણી જ ઉપયોગી નીવડે છે. માટે આ ઠેકાણે હું ચતુર્વિધ સંઘની રજા માગીને એક મોટી પૈષધશાળા કરાવું. અને દુઃખે તરી શકાય એવા સંસાર રૂપી સમુદ્રથી મારા આત્માને તારૂ, કેમકે આ જીવન ક્ષણિક છે. તેમાં પણ વારંવાર મનુષ્યાવતાર પામી આવા પ્રકારની અમૂલ્ય તક મેળવવી તેતે ઘણી જ દુર્લભ છે તે મળેલી તક ભારે ગુમાવવી જોઈએ નહિ કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. વળી આ કાયાને નાશવંત જાણીને અનેક પ્રકારના સત્કાર્ય વડે કરીને જંદગીને સફળ કરવી એ માણસની ફરજ છે. જગતનું ખરૂ સ્વરૂપ જાણીને પિતાના આત્માને હિતકારી જે માર્ગ હોય તે માર્ગ દેવું, વળી દરેક માનવે આજુબાજુની પાપમય ખટપટમાં ગુંથાવા જતા પિતાના આત્માને અટકાવવો એવો આ દુનિયાને સાર્વજનિક માટે સાધારણ નિયમ હોય છે, પરંતુ આજે વિદ્વાનો પણ તેના ભોગ થઈ પડે છે તે ખરેખર નવાઈ જેવું ગણાય છે.” ઈત્યાદિક વિચારમાં ગુંથાયેલા દેદાશાહે સંઘને વિનંતિ કરવાનું ઉચિત ધાયું.
હે ધર્મબાંધવો ! “હું એક તમારો કિંકર છું, માટે તમે મારી ઉપર મહેરબાની કરીને પૈષધશાળા બનાવવાનો મને હુકમ આપ કે જેથી સંપૂર્ણ પૈષધશાળા હું બનાવું,” દેદાશાહે અત્યંત ભક્તિપૂર્વક સંધને વિનંતિ કરી. ,
હે દેદાશાહ! “તમે બોલો છે તે વ્યાજબી છે, પરંતુ પૈષધશા
Page #39
--------------------------------------------------------------------------
________________
ળા સંઘ સમસ્તની હેય પણ એકલાની નજ હોય, કેમકે જે એક માણસની કરાવેલી પધશાળા હોય તો તેનું ઘર સજાતરી હોય છે, તેથી તેના ઘરનું આહારપાણી કોઈ સાધુ ગ્રહણ કરતા નથી, અને સંધની કરાવેલી પૌષધશાળા હોય છે તે તેમાં રહેનારા સાધુ ઓ અકેક ઘર સજ્જાતર કરે છે, ઈત્યાદિક યુક્તિ વડે કરીને તે શ્રાવકોમાં એક વડે શ્રાવક દેદાશાહને સમજાવતે હો. .
ગમે તેમ કરીને પણ મારે અહીં પિષધશાળા કરવાનો વિચાર છે, માટે મને રજા આપો. એક તો હું તમારો મહેમાન છું. અને વળી તમારો સાધમિક છું, એટલે તમને વિશેષે માનવા લાયક છું, તેથી મારા વિચારને તેડી નાંખો નહિ;" દેદાશાહે પિતાની હઠ છોડી
“આ પૈષધશાળા કરવા તમારા એકલાને વિચાર છે, પણ બીજાને નથી, માટે જે તમારે પિતાને કરાવવાની જીજ્ઞાસા હોય તે એકલી સોનાની કરી આપો. ઈંટની ધર્મશાળા કરાવનાર તે આ નગરમાં ઘણું જાણુ છે પણ સોનાની કરાવનાર કોઈ જણાતું નથી, " માટે તમે કરાવી આપ.” કોધથી રક્ત નથનવાળા એક શ્રાવકે હથીના દાંતના સરખું તીખું અને તમતમતુ એવુ રોકડીયું વચન પરખાવી દીધું.
“હું ધર્મશાળાને સેનાની બંધાવી આપીશ” એ પ્રમાણે તેનું વચન અંગીકાર કરતા હો, કેમકે હાથીના દાંતના સરખી ઉત્તમ પુરૂષની વાણી પાછી મુખમાં પ્રવેશ કરતી નથી, તેમજ કાચબાની ડેકની માફક અધમ માણસની વાણું પાછી પિતાના મુખમાં પેસે છે. સુવર્ણમય પષધશાળા કરાવનાર દેદાશાહને ગુરૂ મહારાજે બેલાવી તેને સમજાવા પ્રયત્ન કર્યો.
હે ઉત્તમ પુરૂષ ! “આ પંચમ કાળમાં સુવર્ણની પિષધશાળા કેવી રીતે થશે કેમકે તેમાં કેટલા બધા દ્રવ્યની જરૂર પડે છે, વળી રાજાઓ પણ આપણા આધિન હોય ત્યારેજ બની શકે છે. જેમાં બધું બની શકે તે પણ સુવર્ણમય પૈષધશાળાનું ભવિષ્યમાં રક્ષણ પણ કેવી રીતે થઈ શકે !” વગેરે કેટલીક બાબતો ગુરૂ મહારાજ તેને સમજાવતા હતા.
હે ભગવન ! તમે કહો છો તે સત્ય છે, પણ હું ઇટમય
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૮
પિષધશાળા કરાવીને એ તરફ સુવર્ણનાં પતરાં જડાવીશ, "દેદાશાહ ટુંકામાં પતાવતા હવા.
હે ગુણવાન ! “તું આ પ્રકારનો આગ્રહ મુકી દે, કેમકે ઘણા કષ્ટમય એવી ધર્મશાળા આ કાલમાં થઈ શક્તી નથી તો સુવર્ણની તે કેવી રીતે બની શકશે !” એવી રીતે ગુરૂમહારાજે તેને નિવારવા માટે પ્રયત્ન કર્યો.
ગુરૂમહારાજે ઘણુ સમજાવ્યું. તથાપિ પિતાના વિચારમાં - કમપણે રહેલા દેદાશાહે શ્રી સંઘની આજ્ઞા વડે પોતાના ભત્રીજાને ધર્મશાળા કરાવવાને હુકમ આપી તેનો પ્રારંભ કર્યો.
એવા અવસરને વિશે તે નગરમાં દશહજાર પિઠીયાવડે ત્રણસેને સાઠ કરીયાણાં ભરીને કોઈ સાર્થવાહ ફરતે ફરતે ત્યાં આવી ચડયો. આ દક્ષીણુદેશ પૂર્ણ રસાળ છે, ફળદ્રુપ છે, ભોગી છે, તેમજ વૈિભવવડે કરીને પૂર્ણ આબાદીવાળો છે એવું જાણીને સાર્થવાહ
સાડી પચ્ચાસ પિઠીયા ઉત્તમ કેશરની પણ સાથે લેતો આવ્યો છે. . ત્યાં આવતાં અલ્પસમયમાં તેનાં સર્વ કરીયાણ તે વેચાઈ ગયાં, પરંતુ કેશરના સાડીપભ્યાસ પિઠીયામાંથી એક પણ વેચાય નહિ; કેમકે તેની કિમત ઘણી છે, તેથી લોકો તેને કેવી રીતે ખરીદ કરી શકે ? ને થોડું થોડું તો વેચવાની તેને જરૂર નથી, તેથી તેના કેશરનું અહીં કોઈ ઘરાક થયું નહિ ત્યારે તે સાર્થવાહ વગેરે લેકે તે નગરની નિંદા કરવા લાગ્યા. અને વારંવાર નગરીને ઓળંભા દેવા લાગ્યા. અરે ! આ નગરીના લોકો તો બહારથી આડંબરના ભરેલા છે. ખોટાં સોનાનાં આભરણ પહેરનારા છે, ને વળી બહારથી તો આડંબર ઘણો જ બતાવે છે કે કોઈ પણ માણસ આ નગરમાં કરીયાણ ભરીને આવે છે તે તેનાં કરીયાણાં સમુદ્રમાં સાવવાની માફક તણાઈ જાય છે, અર્થાત સર્વ કરીયાણાં ખપી જાય છે, કેમકે આ નગરી એવી રીતે ખોટી પ્રસિદ્ધીને પામેલી છે, એવું બોલનારા લોકોનાં મુખ કોણ બાંધી રાખી અરેરે! લગાર ધ્યાન આપો કે વાયુને ભક્ષણ કરનાર સપને કાન હોતા નથી છતાં પણ કવિ લે તેને કુંડલી કહીને બોલાવે છે, તેવી રીતે લેકે કહે છે કે સર્વ કરીયાણું અહીં વિચાઈ જાય છે, પરંતુ અમારૂં કેશર તે ખપતું નથી. લોકોની આ તે કેવી વાત કહોવાય કે આવી રીતે છતાં વ્યર્થ ખાટી પ્રશંસાજ કર્યા કરે છે, ઇત્યાદિક નગરની નિંદાને સાર્થવાહના મુખથી નગરમાં પ્રવેશ કરતો
Page #41
--------------------------------------------------------------------------
________________
દેદાશાહ સાંભળતો થકે ઘણો ખેદ કરવા લાગ્યો. તેણે તરતજ વેપારીને પોતાની પાસે બોલાવ્યા.
હે પુરૂષ ? લક્ષ્મીથી પૂર્ણ ભરેલી નગરીમાં તમે આવ્યા છતાં તમારી એવી કઈ વસ્તુ છે કે જે ખપતી નથી, જેથી તમે આ અભ્યદયને ભગવતી ચળકાટ મારતી નગરીની નિંદા કર્યા કરે છે, કેમકે સમુદ્રમાં ગયેલી વસ્તુ અને નદીમાં ગયેલી ચીજ તેમજ સિદ્ધમાં ગયેલો જીવ જેમ ફરીને સંસારમાં પાછો આવતો નથી, તેમ આ નગરીમાં આવેલું કરીયાણું કોઈ વખત પૂર્વ પાછુ ગયું નથી, દેદાશાહે ખિન્નવદન યુક્ત નગરીનું માહાસ્ય જણાવ્યું.
શેઠજી ! “તમો બોયા છે તે સત્ય જ છે, પરંતુ આ કેશર અમો વેચવાને અહીં લાવ્યા છીએ, તે પણ તેનું કોઈ ઘરાક થતું નથી, જેથી અમારે તેને પાછુ લઇ જવું પડે છે, તમારે જોઈએ તે , નહિતર અમો તેને પાછુ લઈ જઈશું, સાર્થક નિરાશ વળે છે હવે. એવી રીતે તેનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને ઓગણપચ્ચાસ ગુણે પધધશાળામાં નાં જવા માટે ખરીદ કરી ચુના સાથે મિશ્રણ કરાવી દીધી. તથા બાકીનું રૂડુ અને પવિત્ર કેશર સિદ્ધાચળ આદિ તીર્થોમાં અરિહિતેની પૂજાને માટે તે મોકલતે હવા, દેદાશાહનું આ પ્રમાણેનું ઉદાર પણું દેખીને ઉત્તમપુષે પણ નવાઈ પામવા લાગ્યા. રાજાને પણ ખરી વાતની જાણ થતાં પોતાની ગરીનું માહામ્ય રાખનાર દેદાશાહ ઉપર ઘણેજ પ્રસન્ન થશે, જેથી તેને સત્કાર કરી ઘણું મુલ્યવાળાં વસ્ત્ર તેમજ ઘણું દ્રવ્ય તેને આપડે હો. કેમકે પુત્ર, સેવક, શિષ્ય વગેરે અપકીર્તિ કરનારા હોતા નથી, તેમાં પણ પિતાની અને સ્વા• • મી ની કીર્તિને માટે જે થાય છે તેતો દુઃખે કરીને પામવા લાયક છે, ઈટથી ચણેલી અને કાષ્ટની સુંદર કેરણીથી ઘણી સુંદર અને સોનાના વસ્ત્ર સરખી કેશરથી મેળવેલી એવી જેની બહારની અને અંદરની દેવાલો છે એવી એકસોને એક પગથીયાં નાંખીને છ માસની અંદર તે પૈષધશાળા તે દેદાશાહ તૈયાર કરાવતે હો. કે જેને મહિમા જેવાને દેશપરદેશના લોકો આવતા હતા. નગરની રમણીયો તે દેખીને ગાંડી થઈ ગઈ હતી, અને દેદાશાહની ઋદ્ધિ સિદ્ધિથી આકર્ષણ પામતી છતી તેને અંતઃકરણથી ધન્યવાદ આપવા લાગી. પૌષધશાળા બનાવ વને જેટલું દ્રવ્ય લાગ્યું તેટલું અને સેનાનાં પતરાં વગેરેનું પાચ
Page #42
--------------------------------------------------------------------------
________________
થયું તેના કરનાર દેદાશાહ શેઠની ઉદારતા જગતમાં કોને આશ્ચર્યકારક નહિ જાય. ખરેખર જગતમાં લક્ષ્મીબાઈના લેભી જીવોને આ ચિતાર હૃદયભેદક લાગી તેમનાં હૃદય પિતાની નીચ વૃત્તિ માટે બેઘડી તેમને શોક કરાવી નયનમાંથી અશ્વનાં બિંદુઓ વહેવરાવશે. તેમજ પિતાનું બેલેલું વચન પિતે પ્રમાણ કર્યું છે એમ સજ્જન પુરુષોને દાખલા રૂપ તે થઈ પડશે, સજન માણસો પોતાનું વચન કદિપણ ભંગ કરતા નથી. ગમે તેવા સંગ હોય અગર તો કોઈપણ પ્રકારે તે ઓ આપત્તિના વાદળામાં ઝંપલાઈ ગયા હોય તો પણ ધૈર્યતાને અવલંબીને તેઓ પિતાની ટેક છોડતા નથી.
પ્રકરણ ૬ ઠું
પુત્ર દર્શન
કીસ્મતકે આગે, કીસીકી કુચ્છ નહી ચલતી; - સબ હી તેરા હેતે, કી જબ તકદીર ફીરતી. થી ત્ર વગરની સ્ત્રીનું જીવતર ખરેખર આ જગતમાં પ્રશંસવાને સર પુરો લાયક ગણાતું નથી. હું ગમે તેવી સમજુ અને શાણું ગમે ગ્રામ િણાતી હોઉં, પણ જ્યાં સુધી મને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ • નથી, ત્યાં સુધી ખરી રીતે તે હું હીણભાગી જ છું. ગુણે કરીને રહિત એવી રમણીયે પણ પોતાના ખોળામાં પુત્રને રમાડતી હતી અને વારંવાર તેને આલિંગન કરતી છતી તેનું આનંદદાયક મુખડું જોતી છતી ખરેખર તેણી ધન્યવાદને પાત્ર ગણાય છે, પોતાના વ્હાલા બાળકના રળીયામણા વદન કમળ ઉપર ચુંબનનો વરસાદ વરસાવનારી ભાગ્યવાળી યુવતી પોતાના પુત્રના આનંદદાયક મુખને નિરખતી છતી તેમણે પુત્ર જન્મનો લહાવો પુર્ણ કર્યો છે. પુત્ર વગરની વધ્યા સ્ત્રી જગતમાં હલકટપણાને પામે છે. ઈદના સરખી સાહ્યબી ભોગવનારી અને પુત્રના સુખથી ત્યજાએલી એવી પુત્ર વિયોગીની વનિતા ઓ ખરેખર અભાગીણી સરખીજ જાણવી. કારણકે સંપદાને ભવિષ્ય
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૧
ને! વારસ જો ન હૈયા તે બધુ અણુઉપર લી'પણા સરીખુજ જાણવું. મારે ઘણીજ સંપદા છે. પરન્તુ પુત્રના સુખથી હું વંચાયેલીધું કેમકે કહ્યું છે કે—
સારા,
ખારે વી ઉગ ́ત, ચેાસ દીવા જો છળે;
જસ ઘર પુત્ર ન હુંત, મનની મનમાં રહી ખરે !”
આજકાલ કરતાં આશામાં તે આશામાં મારાં કેટલાંક વરસ પસાર થયાં, અને હવે તરૂણુ અવસ્થામાંથી રીટી Îઢ અવસ્થામ પણ હું આવી લાગી. તાપણ કમભાગિની હું પુત્ર પ્રસૂતિનું ફળ મેળવી શકી નહિ. અરેરે! મેં પુર્વે ભવે શું પાપ કર્યા હશે ! કયા ભવનાં પાપ પ્રગટી નીકળ્યાં. અરેરે ! જે મનની આશા મનમાં રહી જશે તેા હા ! મારૂ ફ્લુ થશે. હું ધ્રુવ ! સહાય કર ! આટલું બધુ નિર્દય નહિ થા ! હું નહાતી ધારતી કે તું આવું કઠેર હાશે ? આશામાં ને આરામાં ધણા વખત વહી ગયા, હવે ધિરજ કેમ રહે! તું આવી રીતે આશામાં આ પવિત્ર છંદગીના અંત લાવીશ નહિ. જેમ બને તેમ અનુકુળ થઇ મારા મનની મુરાદ પુરણ કર,” ઇત્યાદિક વિચારમાં મશગુત્ર થએલી એક પ્રૌઢવયી પ્રમા અતુલનીય સંપદા છતાં પુત્ર રતની ચિંતામાં શાકાતુર વદનવાળી થઇ છતી વિદ્યાપુરના ભવ્ય અને વિશાળ ર'ગમહેલમાં રમણીય વૈભવા છતાં પણ દુઃખમાં દિવસેા પસાર કરતી હતી. એકકા દિવસ વરસ સરખા જણાય છે એવી તે સુંદરી પ્રતિદિન અધિક અધિક ચિતામાં મગ્ન થતી ગઇ. પતિએ પત્નીની ઉદાસીનતાને દેખી એક દિવસ અવસર આવે થકે જાણવાની કેાશિ૫ કરી.
હું સુભગે ! “તમારૂં કામળ વદન કમળ પ્રતિદિન શા માટે કર માય છે? તેની કાંપણ ખબર મને પડતી નથી. તારૂં દુ:ખ તું મને કેમ જણાવતી નથી ! મનમાં ને મનમાં ક્યાં સુધી રાખીશ.” પતિએ પત્નીના દુ:ખનું કારણ જાણવાને આતુરતા દર્શાવી.
હે દેવ ! આપણને સર્વ વાતે સુખ છે, કોઇપણ ખાખતની આપણે મંદિરે કમીતા નથી. વળી આપ સરખા પતિને પામી મા જીવન પણ સાર્થક થયું છે. પરન્તુ દેવ ! આપને એકપણ પુત્ર નથી તેથી મારું મન વધુ ને વધુ નિરાશાને ધારણ કરે છે,” ટપક
Page #44
--------------------------------------------------------------------------
________________
કર
ટપક ટપકતા અશ્રુ યુક્ત નસનવાળી વિમલશ્રી નામા સ્ત્રીએ સ્વામીતી ચિંતાનું નિવારણ કર્યું.
દેવી ! “તમારા સરખી સમજી સ્ત્રીએ નાહિમત થાય તે સારૂ. કહેવાય કે ? જગતમાં આપણે ગમે તેમ કરવા ધારીયે પણ આપણુ ધાર્યું કાંઈપણ થતુ નથી. તે તમે!એ અનુભવ્યુ છે, માટે જેમ દૈવ ની ઇચ્છા હશે તેમ બનશે. તમે હિંમત રાખેા, તમારી આશા જરૂર સફળ થશે, દેવ સર્વદા એઢ સરખું રહેતું નથી, કુદરત કાઇને તિરાશ નહિ કરતાં સમય આવે તેને અનુકુળ ફળ આપેજ છે. આપણા કરતાં તેને પેાતાના કાર્યની વધારે ચિંતા રહે છે, જોકે દરેક મનુષ્યા પોતાના આથા ફળભૂત કરવાને અનેક પ્રકારનાં વલખાં માર્યા કરે છે, તથાપિ સમજુ પુરૂષા ધૈર્યતાથી પાતાને વખત પસાર કરે છે, તેઓ સમજે છે કે દૈવ આગળ માણસની અગાધ શક્તિ પણ કઇ કરવાને સમર્થ નથી.” પ્રત્યાદિક અનેક પ્રકારનાં દેશાહનાં યુક્તિ પુર્વક વયનેાથી વિમલશ્રીનું હૃદય ાંતિ પામતું થમ્મુ ત્રિસ વ્યતિત કરવા લાગ્યું.
એકદા સમયે રાત્રીને વિશે તેના છેલ્લા પ્રહરે વિમલશ્રીને એક સ્વષ્ણુ આવ્યું, જાણે પોતે એક દીવા સળગાબ્યા, તે દીપક પ્રથમ અલ્પ તેજવાળા થઇને અન્યના મંદિરે ચાલી ગયા, ત્યાં અનુક્રમે સમુદ્ર પર્યંત મડ઼ા તેજસ્વી થ્યા. તરાજ નિદ્રામાંથી જાગૃત થઇ એક ચિત્તથી પંચ પરમેથી મંત્રનુ સ્મરણ કરવા લાગી. શેષ રહેલી રાત્રી પણુ જાગૃત અવસ્થામાં નિર્ગમન કરી, કેમકે જે રૂડુ સ્વપ્ન દેખીતે જાગ્યા પછી રીતે કદાચ નિદ્રા આવે તે સ્વપ્ન કુળ તિ કૂળ થાય માટે તરતજ નિદ્રા રહીત થઇ ગઇ. પ્રાતઃકાળે પેાતાના સ્વામી આગળ જઇને રાત્રીનું સ્વપ્ન નિવેદન કર્યું.
સુવદને ! આ સ્વપ્નના પ્રભાવ થકી તને ઉત્તમ પ્રાક્રમવંત એવા પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, જો હવે તારા મતની આશા ઘેાડાજ વખતમાં સફળ થશે.” સ્વામીએ પ્રસન્ન વદન યુક્ત સ્ત્રીને જણાવ્યું.
સ્વામી ? “આપનું વચન પ્રમાણુ થાએ !” વિમળશ્રીએ આ પ્રમાણે કહી શકુનની ગાંઠ વાળી.
લતે ? આપણને આવા પુત્રની પ્રાપ્તી કયાંથી હાય ! કેમ જે ગૃહસ્થ રૂપી વૃક્ષ સંપદા વડે કરીને ત્યું થયું પુત્રવડે પણ ફળે,
{
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૩
એવુ' આપણુ′ ભાગ્ય ખરેખર ધન્યવાદને પાત્ર ગણાય, સધ્યા સમયે તે' ઘરમાં દીપક સ્થાપન કર્યું તે પણ સંપદાનું સ્થાનક છે, વળી શાસ્ર માં પણ કહેલુ છે, કે અનુભવ્યાથી, દેખવાથી, ચિતવવાથી, સાંભળવા થકી, સ્વમાવથી, રાગાદિકથી અને દેવતાદિકના ઉપદેશથીસ્વપ્ન સારા અને માદા ફળને આપનારાં નિવડે છે, પરંતુ જો ધ્રુવે તારી દાદ સાંભળી તને સારૂ સ્વપ્ન તાવી ભવિષ્યની તારી જીવતદેરી ને દૃઢ બનાવી છે, તે પ્રમાણે દેદાશાહ પેાતાની ધર્મપત્નીને કહેતા છતા આનંદ પમાડતા હવેા.
હવે દેદાશાહ અને વિમલશ્રીએ સ્વપ્નના જોનાર સ્વપ્ન પાઠક તે ખેલાવી શ્રીફળ વગેરે મુકીને પેüતાનુ` સ્વપ્ન કહી સભળાવી તેનુ મૂળ તેઓ પુછવા લાગ્યાં.
હે માતા ! તમારા સ્વપ્નનું ળ સારૂં છે, તમે નિશ્ચય એક પુત્રને જન્મ આપશે. પરંતુ તે પુત્ર, દીપક ઝાંખા હતા તેથી પ્રથમ ધનવડે રહીત થશે, પછી દેશાંતરે ગમન કરીને ધણી સપાના માલીક થશે, તે અનેક પ્રકારે પુન્યના કરવાવાળા થશે, અને પેાતાની કીર્તિ વડે કરીને સમસ્ત સૃષ્ટિ મડળને શેાભાયમાન કરશે. એ પ્રમાણે સપૂર્ણ વિચાર કરીને સ્વપ્ન પાઠેકે સ્વપ્નનું સ્વરૂપ કહી સંભળાવ્યું.
તેણીને ગર્ભના અને દાનાદિક
સ્વપ્ન પાર્ટકના વચનથી સાપવાળી થયેલી વિમળશ્રીએ તેને ઘણું ધૃત આપી વિસર્જન કર્યાં. અને બન્ને જણ તીર્થંકરની ભક્તિ પૂજા વગેરે ધર્મકાર્યમાં અત્યતપણે સાવધાન રહેવા લાગ્યાં. જમીન જેમ દ્રવ્યને વિભૂષિત કરે, સમુદ્ર લક્ષ્મીતે અલંકૃત કરે, શમીનું વૃક્ષ અતને ધારણ કરે તેમ વિમલથી હવે ઞભ તે ધારણ કરતી હવી, તે ગર્ભના પ્રતાપથી તેણી પીત· વદનવાળી થઇ ગઇ. પ્રભાવવડે દેવનીપૂજા, ગુરૂની ભક્તિ, સંધની ભક્તિ વગેરે કરવાની પણ ઇચ્છા થવા લાગી તે દોહદ અનેક રીતે તેના પૂર્ણ થતા હવા, કેમકે સારા ગર્ભ ના પ્રભાવવડે સ્ત્રીઓને ઉત્તમદાહલા ઉત્પન્ન થાય છે, અને પુત્રના ચેાથી સ્ત્રીઓને માટી ખાવાની ટીક ખાવાની અને રાખ ખાવાની તથા માંસ ખાવાની ઇચ્છાએ થાય એવા જગતમાં સાધારણ નિયમ છે, હવે સારા દિવસ આવતે થકે પૂણ માસે વિમલશ્રી પુત્રને પ્રસવાવતી હવી. દેદાાહે પણ પ્રજાને આશ્ચર્ય ઉત્પન્ન થાય એવા જન્મ મહાત્સવ કર્યો, અને જ
Page #46
--------------------------------------------------------------------------
________________
ન્મથી બારમે દિવસે સારા લોકોના સન્માનથી દાનાદિક કરવા વડે પેથડ એવું સુંદર ત્રિઅક્ષર યુક્ત મધુરૂ નામ પાડયું, તે ત્રણ અક્ષર અનુક્રમે ધર્મ, અર્થ, અને કામ એ ત્રણ વર્ગને સાધન કરનારા છે, તેને સૂચના કરવા માટે જ હોયને શું? કેમકે પેથડશાહમાં ધર્મ ઘણો જ વધશે એવી ભવિષ્ય વાણીને જણાવવાને પકાર માત્રા કરીને અને ધિક છે, અને બાકીના બને અક્ષર બન્ને વર્ગને સાધવાવાળા છે. એમ અત્યારથી જ આપણને સૂચના આપતા હોય એમ જણાવા લાગ્યા, માતા પિતાના મહોત્સવનડે તે શુકલ પક્ષમાં ચંદ્રમાની જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. માતાની પણ ઘણે વખતે આશા ફળી જાણી તેણે પુત્ર જન્મનો અતિશયપણે લ્હાવો લેવા લાગી. પુત્રને હુલાવવાવડે કરીને રમા વાવડે કરીને તેનું નિર્દોષ વદન વારંવાર નિરખવાવડે કરીને હદયને તેણે આનંદ આપવા લાગી. આહ! “એક વખત આ પુત્રને માટે હું શોકાતુર થએલી નિશાશા નાંખતી હતી, અને ખમાંથી અશ્રુ બિંદુઓ સરરર રરર સરકાવતી હતી, જે હાલા પુત્રને માટે પ્રતિદિન હું શકમાં ભારે વખત પસાર કરતી હતી, તે પુત્ર આજે ખોળામાં આમતેમ રમ્યા કરે છે. પુત્રના વિરહને અનુભવતી એવી મારા સરખી રમણની આશા આજે ફત્તેહમંદ નીવડી છે. આ બધે ધર્મને જ મહિમા છે. ધથી માણસો અપૂર્વ સંપદા મેળવી શકે છે, પૂર્વનાં ચીકણાં પાપનાં દલીયોનો નાશ થતાં અને પુન્યનો સંચય થતાં પ્રાણીઓની ધારેલી ધારણાઓ સહેલાઈથી વિજ્યવંતી નિવડે છે. આહ! જુઓ તો ખરા? ધર્મનું પ્રત્યક્ષ આ લોકમાં પણ ફળ મળે છે. ત્યારે પરલોકમાં તો શું ફળ મલશે ! ખરેખર પ્રાણીઓ ફોગટ ફંફાં મારી નાહક જ્યાં ત્યાં ભટક્યા કરે છે, ખરૂ તત્વ જ્યાં સુધી સમજવામાં ન આવે, અને પિતાની અલ્પ બુદ્ધિમાં આવે તે સારૂ માનવું તે આજે જગતનું સાધારણ સૂત્ર થઈ પડયું છે. વા. રતવિક રીતે ધર્મનું સ્વરૂપ પીછાણ્યા વગર જ્યાં ત્યાં રખડવું તે ધુ ભાડામાં બાચકા ભરવા જેવું છે, જગતમાં કેટલાક એવા પણ મનુ
હશે કે જેઓ સંસારની માયા જાળમાં લપટાયા છતાં લેશ પણ ધર્મની દરકાર નહિ કરતા હોય, ધર્મ રૂપી ધનથી નિર્ભાગી નિવડેલા પ્રાણી પ્રત્યે ખરેખર અશ્રુનું એક બિંદુ ટપકાવવા જેવું છે. અર્થ અને કામની સિદ્ધિને કરનાર એવું ધર્મ રૂપી નિધાન તે એકઠું કર્યું નહિ ને બુમો મારતા ફરે છે કે અમે દુઃખી છીએ, અમને ધન મે.
Page #47
--------------------------------------------------------------------------
________________
લતુ નથી, અમે રોગોને જ્ય કરી શકતા નથી, એવી અનેક પ્રકારની વિટંબનાથી અમે ઘેરાયેલા છીએ, અમે શું કરીયે. દેવ અમારી ઉપર કાપ કરે છે, અમારૂ ધાર્યું થતું નથી. એવી રીતે અનેક પ્રકારે બીજાના દોષ કાઢે છે, પણ અફસોસ કે પિતાનાં કર્તવ્ય કેવાં છે તેનું તેને ભાન હોતું નથી. કેમકે કહ્યું છે કે –
विषमां हि दशां प्राप्य, दैवं गर्हयते नरः
आत्मनः कर्म दोषांव, नैव जानात्य पंडितः રહસ્યાર્થ-દુર્દશામાં ફસાયલે માણસ પોતાના દેવની નિંદા કરે છે, પણ તે મંદ મતિવાળા પિતાનાથી કરાયેલાં દુષ્કાયને સંભાળતો નથી.
ટુંકમાં મારે તે એટલું જ કહેવાનું કે ભલે જગત વિષમ માર્ગે પ્રવર્તે, તે માટે તે મુખ્યતા છે, કેમકે “ઠાકર વાગે ત્યારે સમજણ આવે” એવો સૈદ્ધાતિક સામાન્ય નિયમ છે, તેઓ હિતકારી વચન નહિ માનતાં મનસ્વી પ્રમાણે વર્તશે તે તેમના કર્મનું ફળ તે ભોગવશે, કારણ કે દુષ્કાર્ય કરવાથી તેનું સારૂ ફળ કદિ મળે જ નહિ, જો કર વાવીને આમ્રવૃક્ષની આશા રાખવી તે આકાશમાંથી ૫૫ લે. વાના સરખુ છે, સૌ સૌનું કયું ભેગવશે. શાણા અને સમજુ જને પિતાનું હિત સમજી શકે છે, કેમકે તેઓ જાણે છે કે પુન્ય કરવાથી
અને ધર્મ ક્રીયામાં લીન રહેવાથી પ્રાણીઓ આ લોકમાં સુખી થઈ પલકમાં અમોઘ સુખ સંપદાને મેળવે છે, અને અધમ કાર્યોનું સેવન કરવાથી જીવને દુઃખી થવું પડે, એ જગતના સર્વ જીવો ઉપર સાધારણ નિયમ છે. હવે આ પ્રમાણે જાણ્યા છતાં પણ જે જીવને જ્યાં રૂચિ પડે તે રસ્તે તે જાય છે તેને માટે તે રવતંત્ર ગણાય છે, પણ મને તે તાદશ અનુભવ થયો કે શ્રી ચિંતામણું તુ પાર્શ્વનાથનું સેવન કરવાથી મારા સ્વામી કારાગ્રહથી મુક્ત થયા એટલું જ નહિ પણ તે ઈશની ભાવપૂર્વક ભક્તિ કરવાથી બીજુ પણ જે ફળ થયું તે જગજાહેર છે વળી તેવીજ રીતે ધર્મનું આરાધન કરતાં અને તિર્થંકરની ભક્તિ કરતાં મારી પણ પુત્ર રૂ૫ ફળ મેળવકવાની આશા ફળી. આવી રીતે અમને તો સાક્ષાત્કાર અનુભવ થયો. થ, હું ચાહું છું કે હે દેવ ! ભવોભવ મને તારી ભક્તિ મળને ! તારા પવિત્ર ધર્મનું અને તારું ભભવ મને દર્શન દેજે..
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૬
હે ચિંતામગ્રી ! તારા સરખા સમર્થ નાયક છતે હુવે શા માટે હમારે ચિંતા કરવી જોઇએ ! તારા પ્રભાવેજ અમે એક દિવસ સ’સાર રૂપ મહ!ન્ સમુદ્રના પારને પામીશું, ઇત્યાદિક વિચારામાં પ્રીતિ ધરાવી માતા પુત્રના લાલન પાલનમાં દિવસે। વ્યતીત કરવા લાગી. પુત્ર પશુ અનુક્રમે વધવા લાગ્યા. દિવસે પાણીની પ્રવાહની ભાક
પસાર થવા લાગ્યાં.
પ્રકરણ ૭ મેં
“ જગતની લીલાનુ પરિવત્તત ’ જયસા બીજ કાઇ મેગા, વયસાહી લ પાયેગા; ફલ પાવેગા કભી નન્હે, દુ:ખીયારા કલ પાયેગા.
ર્ચના પ્રકાશે કરીને કમળ જેમ ત્રિકવર થાય, શુકલપક્ષમાં દિનપ્રતિદિન જેમ ચંદ્ર વૃદ્ધિંગત થાય છે, તેમ માતા પિતાના સ્નેહરૂપી અમૃતવડે સિંચન કરાતા, અને લાલન પાલત કરાતા પેથડ કુમાર આઠ વરસને થયે. એટલે પિતાભે મહેત્સવ પૂર્વક ભણવાને માટે નિશાળમાં મુકયેા. ઘેાડાક વરસમાં વ્યાકરણુ આફ્રિ સકલ શાસ્ત્રને! તે પારંગત થતે હવે. અનેક પ્રકા રના સંસાર સુખને અનુભવ કરતા અને અનેક પ્રકારના વિનેદથી જગતનું આકર્ષણ કરતેા પેથડકુમાર સર્વજનને વધ્રુમ થતેા હા, સુખના દિવસેા સ્વપ્તાની માફક પસાર થાય છે ત્યારે દુ:ખમાં એક દિવસ પશુ વરસ સરખા ભાસે છે, પોતે અનેક પ્રકારની લક્ષ્મીના ઉપભોગવડે કરીને અને વિનયાદિક ગુણે કરીને અલંકૃત એવે તે સુંદર મુર્ત્તિ પેથકુમાર અનુક્રમે બુદ્ધિવતામાં અગ્રેસર ગણાતા હવેા.
એકદા સમયને વિશે તેના પિતાએ પરણવાને યેાગ્ય જાણી તેને કોઇ વ્યવહારીયાની પ્રથમણી (પદ્મની) નામની સુ ંદર અને વિનયશીલા કુંવરી સાથે પોગ્રહણ કરાવ્યુ, પેાતાને યાગ્ય એવી ધર્મશીલ એવી પદ્મની પ પત્નીથી પેાતાને સ`સાર ઘણાજ સુખમાં જતે હવે. કલ્પવ્રુક્ષથી ઇચ્છિ તને મેળવનાર એવા યુગલીયા કરતાં પણ પેથડકુમાર આ મનુષ્ય
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૭
લેમાં દેવતાઈ સુખ ભોગવવા લાગ્યા. એવી રીતે ભોગ વિલાસમાં
આસક્ત થતાં કેટલેક કાલ વહી ગયે છતે પેથડકુમારને કાંઝણકુમાર નામનો પુત્ર થયો, એક વખતે પોતાને જ્યાં પુત્રની ખોટ હતી અને હવે પુત્રને પણ પુત્ર દેખીને માતા પિતાને ઘણે સંતોષ થતો હતો. કામકુંવર સરખો ઝાંઝ| કુમાર કાલુ કાલુ બોલતા કમળપ્રયે જેમ હંસ આનંદ પામે છે તેમ ધનવંતને અને પિતાના માતા પિતાને તે ઘણો જ પ્રિય થયો હતો લધુવયમાં પણ તેની અપાર બુદ્ધિ દેખીને તેને સમગ્ર શાસ્ત્રમાં પારંગત થવાને માટે તેના પિતામહે તેને ભણવાને માટે મુક્યો, કેમકે વિધા વગર માણસનું જીવતર નકામુ છે વળી કહ્યું પણ છે કે
નાત મૃત પૂરનાં, વા ન વાતમાં सक दुःख करावाद्या, वन्तिमस्तु पदे पदे.
ભાવાર્થ-પુત્ર ઉત્પન્ન ન થયો હોય તે સારૂ, અથવા તો મરણ પામેલ હોય તે સારૂ પણ મુખ પુત્ર સારો નહિ; કેમકે તે પગલે પગલે દુઃખને કરનારે થાય છે.
માટે પુત્રને ભણાવે તે મારા સરખા પિતાને ધર્મ છે, જે પુત્રને ભણાવવાને માટે ઉપેક્ષા કરીશ તો ભવિયમાં તે સમજણો થતાં મને ફિટકાર આપશે, પિતાના બાપને તે ધિક્કારશે ? એટલું જ નહિ પણ વિદ્યા વગર તેની અંદગી તેને ઘણી જ અકારી લાગશે, માણસની કિંમત વિઘા વગર થઈ શકતી નથી. માટે માતા પિતાની પ્રથમ ફરજ છે કે પુત્રને ભણાવ, અરેરે ! બિચારાં કેટલાંક - જ્ઞાની માબાપ એવાં તે હોય છે કે પિતાનાં છોકરાને ભણાવવાને તેઓ તદન બિન કાળજીવાળાં હોય છે. પરંતુ ખરેખર માતા પિતાએ પિતાના તન, મન અને ધનથી નિજ બાળકને વિધા સંપાદન કરાવી તેને હરેક પ્રકારની કળાની માહિતી આપવી, તે દરેક મનુષ્યની સામાન્ય રીતે પ્રથમ ફરજ છે પરંતુ બિચારા મૂઢ જીવોને વિધાની કિંમત હોતી નથી, ભવિષ્યમાં વિધા વગર પિતાના પુત્રને કેટલી બધી હાડમારી સહન કરવી પડે છે, તે વખતે હજારો તિરરકાર વડે તે મરણ ને શરણ થએલાં માતા પિતાને તેને ફિટકાર આપવો પડે છે. જેમ નિર્દય હાયનાં માતા પિતા પિતાની છોકરીના હજાર રૂપિયા લઈને વૃદ્ધ નરને પરણાવી તેની જીદગીનું બળવાન
Page #50
--------------------------------------------------------------------------
________________
આપી પાછળથી તેણીના હજારો શ્રાપ વડે કરીને તે પિવાય છે, તેમ બાળકને પણ નહિ ભણાવનારાં માતા પિતા તેના હજારો તિરસ્કારથી જગતમાં હલકાં થાય છે. કેમકે વિધા તે માણસનું ભૂષણ છે. કહયું છે કે
સેરઠે, વિદ્યા દેવી સાર, જીવતર જગ શોભાવશે; - પામે જે કોઈ પાર, આલમ સવી ઝળકાવશે.
ગમે તેવા રૂપગુણે કરીને યુક્ત હોય વનપણાની સુંદરતાએ કરીને મદનમુર્તિ સરખે હય, વળી વિશાળફળમાં ઉત્પન્ન થએલો હોય, પરંતુ વિદ્યાવડ રહીત હોય તો તે, સુગંધ વગરના કેશુડાનાં પુષ્પની જેમ શોભાને પામતે નથી, માટે જ પુત્રને ભણાવવો જેઈએ. ઇત્યાદિક દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિચાર કરીને ભણવાને માટે મુકેલ ઝાંઝણકુમાર અનુક્રમે સકળ શાસ્ત્રનો પારંગામી થયો. ત્યારપછી નાના પ્રકારનાં સુખોને ભોગવતો અને વિવિધ પ્રકારનાં સુખોનો અનુભવ કરતો વિવિધ પ્રકારની વિનોદ પૂર્વક ક્રિીડા કરતો ઝાંઝણકુમાર પિતાના દિવસે પાણીના પ્રવાહની માફક પસાર કરવા લાગ્યો.
- પ્રભાતની રમણીય દશ્ય લીલા જગતને અનેક પ્રકારને આનંદમાં ગરક કરી શાંતમય બનાવી દીધું છે. સૂર્યનાં કિરણોએ ધીમે ધીમે જગત ઉપર પોતાનો પ્રભાવ પાડી જગતને અંધકારના પડદામાંથી મુક્ત કર્યું છે. મનુષ્ય ધારે છે કંઇ ત્યારે દેવ તેને કે એ ઘાટ ઘડવા માંડે છે. દેવની સત્તા આગળ ઈદ્ર ચંદ્ર અને ચક્રી સરખાનું પણ ચાલતું નથી. તે પામર એવા માણસની શી ગુંજાસ રાખી શકાય ! આજે છઠનો દિવસ ઘણો કઠોર નિવડે છે, પાંચમને ઉપવાસ કરી અત્યારે વિમલથી પારણુ કરવાને અમૃત સરખી મધુર ક્ષીરનું ભજન કરતી બેઠી છે. અત્યારે તેણે અનેક પ્રકારે મનમાં ભાવના ભાવે છે કે અરે ! તપ પણ કોઈ પ્રકારની ઈચ્છા થી રહીત કરવામાં આવે તો નિર્જરાને અર્થે થાય છે, કેમકે ઇંદ્રિય અને કષાયને જય કરે, ભગવાનની પૂજા કરવી, ઉપવાસ કરવો, શિયલ પાળવું, એ સર્વ ઇચ્છા વગર હોય તે જ કર્મ ક્ષયને અર્થે થાય છે, પરંતુ કીર્તિને માટે તપ કરે. તેમજ ઈર્ષાવડે કરીને તપ કરવામાં આવે, પૂજાવાને માટે તપ કરે, આદર સન્માનને માટે
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦ તપ કરે, ગિતના બેટથી તપ કરે, એવી રીતે અનેક પ્રકારે તપ કરે અને એવા કાર્ય પ્રસંગે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે, તોપણ તે તપ અને ચારિત્ર દુર્ગતિમાં જવાના કારણરૂપ થાય છે, ઈત્યાદિક વિચાર - મળમાં ગુંથાએલી વિમલશ્રી ભોજન આરોગવા લાગી. .
એવા અવસરને વિશે એક માલણ તેને ઘેર ફુલ મુકવાને માટે આવી. શેઠાણીને ક્ષીર ખતાં દેખીને તેણે પોતાની દષ્ટિને ક્ષીરમાં નાંખી, તે આકરી દષ્ટિવાળું ભજન કરનારી વિમળથી તેને તરત જ માલણની કરડી નજર બેઠી તે માટે “ઉત્તમ પુરૂષએ કહ્યું છે કે દુષ્ટ દષ્ટિ વગેરે દેષોને હરનારૂં એવુ પંચ પરમેષ્ઠી નવકારનું સ્મરણ હિતના ઇચ્છનાર એવા પુરૂષોએ ગણીને ભોજન કરવા બેસવું ” વળી કહ્યું પણ છે કે ભોજન કરવાના સમયે, કષ્ટ આવે થક, શયન વખતે, પ્રભાતે જાગૃત થતાં, પ્રયાણ કરવાને અવસરે, ભય આવી પડે ત્યારે, એવી વખતે પચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરવું. - હવે કરડી નજરવાળુ દોષીત અન્ન ખાતાં થકાં વિમળશ્રીને તરતજ વિરુચિકા (મૂ ) થઈ. અને અલ્પ સમયમાં મૃત્યુને - રણ થઈ ગઈ. કેમકે સંસારી છને ભરવું તે કંઈ મોટી વાત નથી
ન માનિ ર્વેિ સાણં, યાધિ પરનાશિ , निमित्तं किंचिदासाद्य, देही प्राणै विमुच्यते.
ભાવાર્થ-જલ, અગ્નિ, ઝેર, શસ્ત્ર, ભૂખ, રાગાદિક, ગિરિ થકી પડવુ. સર્પ અને મૂચ્છવડે કરીને મુહુર્ત માત્રમાં છવ શરીરને છેડી દે છે.
ઘણા શોકે કરીને તે સ્ત્રીની મરણ ક્રીયા વગેરે પૂર્ણ કરી કે તરતજ દેદાશાહ શેઠને પણ તાવનું વાદળ ચડી આવ્યું. સ્ત્રીના મરણથી જેને ઘણે શોક થયા કરે છે. વિમળશ્રી સરખી ધર્મપત્ની વારે ઘડીએ તેના પવિત્ર હદયમાં ખટક્યા કરે છે. આહા ! શું તેની પતિભક્તિ ! જગત માં એના સરખી ડાહી અને સમજુ તેમજ ચાતુર્યતાનો ભંડાર એવી સ્ત્રીઓ થોડી જ હશે. હા! દૈવે મારૂ છે અને મુલ્ય રત્ન હતું તે પડાવી લીધું છે. હવે તેને શેકથી હું પણ મારણ પથારીએ પડેલ છું. અરેરે ! સ્નેહના બંધનને ધિક્કાર છે!
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૦
કે જે મેઢા મનના પુરૂષોને પણ તે ભુલા ભમાવી દે છે. હા ! સ્નેહના બંધનથી કાણુ દુ: ખ નથી પામતા, લક્ષ્મણના વિષેગે શુ રા ચંદ્ર તેનુ મૃત શખ લઇને છ માસ સુધી ભ્રાતા ભ્રાતા કરતા હું તા ભમ્યા કૃષ્ણવાસુદેવના ચરણ પછી તેના શબને લઇને બળભદ્ર પ્ણ કેટલાક વખત સુધી ભટકવા નહે!તા લાગ્યા ! સ્નેહની ખાતર તી સ્ત્રીએ પેાતાના પતિના પાછળ પોતાના જાનમાલની ખુવરી નથી કરી નાંખતી ! હા ! સ્નેહ તને ધિક્કાર છે! તું પ્રબળ સત્તાવાળાને પશુ પત્રક માત્રમાં રક બનાવી દે છે. સ્નેહથી સિંહુ સરખુ જબરસ્ત પ્રાણી પણ ગરીબ ગાય સરખું થઇ જાય છે. સ્નેહથી વ્યાઘ્ર જેવા ભયંકર પ્રાણીઓ પણ હતાશ થઈ જાય છે. સ્નેહથી ક્રુર હૃદય પણ પીગળી જાય છે. જગતમાં સ્નેહનું બંધન પ્રાણીને મહા અનર્થને કરનારૂ છે. હા ! જેના સયેાગે સુખની ઘડી હાય છે, ત્યારે તે વ્હા લા માણસના વિયેાગે કેટલું દુ:ખ થાય છે ! દુ:ખથી જીવાને પાપ અધત થાય છે, અને પાપના અધનથી સંસારતા વધારે થાય છે. સંસાર એ દુર્ગતિમાં પડવાનુ કારણ છે, માટે સ્નેહનું બંધન લાહના અધન કરતાં અતિશય દુ:ખકારી છે. કેમકે લાહનુ અધત માણસને એકજ લવમાં દુ:ખ આપે છે, પરન્તુ સ્નેહનું આકરૂ બંધન તે પ્રાણીને ભત્રાભવ દુ:ખતે કરનારૂ થાય છે. અરેરે! મારાં સરખાને પણ જ્યારે સ્નેહથી કેટલુ દુ:ખ થાય છે તેા પછી સંસારની ગાઢ માયામાં ફસાયેલા પામર પ્રાણીઓની શી વલેહ થશે! હા! હવે હુ
આ રાગથી બચવાનેા નથી, હું તેનેા ભાગ થઇ પડયા છું. મારૂં ક્ષરીર ખવાઇ ગયું છે. જીર્ણ તાવે મારાં સમસ્ત હાડ તેાડી નાંખ્યા છે. શરીરની શક્તિ નાશ પામી ગઇ છે. હવે આ જગતમાં હું થોડા વખતને પરેશે! છું, અલ્પ સમયને આંતરે અમે બન્ને સ્ત્રી પુરૂષ ચાલ્યાં જશું, અરે ! આ નાશવંત જગતમાં સર્વ કોઇ એકલાજ જવાના છે. સ્ત્રી ક્યાં ગઇ, આપણુ ક્યાં જઈશુ, રા જેવાં કર્મ કરશે તેવી ગતિમાં તેને જવાનું છે. દેદા ! તારાં આ છેલ્લી વખતનાં દેદાર નિરખી લે ? હવે અલ્પ સમય પછી આજ તારૂ શરીર તેને લોકો સ્મશાનભૂમિ તરફ લઇ જશે દેકા ! તારે હાથે તારી આખી જીંદગીમાં કાંઈપણ અકાર્ય થયું નથી, તું કાઇના ખુરામાં રાજી થયા નથી, જેમ બને તેમ તે જગતની અને વિશેષત: તારા ધર્મની સેવા બ જાવી તારી જીંદગી તે સુધારી છે. અરે ! દેા ? જો તે સારી જી
Page #53
--------------------------------------------------------------------------
________________
૪
દગીભરમાં કાંઇ પણ સુકૃત ન કર્યું હોત તે અત્યારે તારી શી વ લેહ થતે? ખરેખર તું ખીજા લાભી જનેાની માફક મૂઢ બનીલમીને સચય કરવામાં મશગુલ રહ્યો નથી, પરન્તુ ત્યારે હાથે તે ગ્રંથાશક્તિ જૈનશાસનની સેવા બજાવી છે. દેદા ! પૈસાને લેભી અતીને એક કોડી પણ વાપરવાને જો તું સાવધ ન થયે હેત તે ખરેખર તું અત્યારે પશ્ચાત્તાપ રૂપી દાવાનલથી ખળી જાતે ! એટ લુજ નહિ પણ લક્ષ્મીમાંજ તારા અભાગી જવ રહી જાતે ! પણ કુદરત જે કરે છે તે સારૂ કરે છે. દેવે તને પ્રથમથીજ સદ્ગુદ્ધિ આપી છે, તેથી તે સુકૃત કરી લીધેલુ છે. માટે અત્યારે તને શાક કરવાનું કારણ નથી, કેમકે હે ચેતન ? આ જગત નાશવંત છે, શરૂ રીર ક્ષણભંગુર છે. તે પણ ઘણાં પ્રાણીયા માનમાં ને માનમાં ઊંચા તાડની સરખાં જગતને વિશે જોવામાં આવે છે. અરે! આવું ક્ષક્ષ્ણભગુર નાશવત શરીર છતાં માનવીના કઠોર હૃદયને લવલેશ પણ અસર થતી નથી. તે ખરેખર નવાઇ ભરેલીજ વાત ગણી શકાય. કહ્યું છે કે—
માનમાં મરડઇને, તુ મૂરખ શીદ મલકાય છે; માયા કપટમાં રાચીતે, પામર્ ખરે! હરખાય છે. વિચારી જોરે માનવી, તુઝને જરૂર જવાનું છે;
પ્રબળ સત્તા હૈવની, ત્યાં ધાર્યું કેનુ થવાનુ છે. હું ચેતન ! જગતમાં કાળ મેટામાં મેટા રાક્ષસ છે. તે નિરતર પ્રાણીયે તુ જ ભક્ષણ કર્યા કરે છે તે અનતાકાળથી ભાગું કરતા અબ્યા છે. મહાન પુરૂષ!ના કાળીયા પણ તે કરી ગયા છે. રામ અને રાવણ જેવા ભડવીર ભૂપતિએ પણ તેમાં સપડાઇ ગયા, પાંડવેા જેવા પણ તેમાં ઝંપલાઇ ગયા, અનેક ચક્રી અને વાસુદેવા પણ તેના ઝપાટામાં આવી ગયા. છતાં પણ તેને તૃપ્તિ થતી નથી હા! કાળ કોઇને છેડતા નથી કૃષ્ણ વાસુદેવ સરખા પણ તેના ભેગ થઇ પડયા. દેવનાઓને પણ વખત આવતાં કાળના ઝપાટામાં આવવુ પડે છે, ઈંદ્રો સરખા પણ તેના ભાગ થઇ પડે છે તે આપણી સરખા માનવની શી ગુંજાસ કહેવાય ! અનુક્રમે જગતના જીવનું ભક્ષણ કરતાં હે દેશ 1 અજે તારી પણ વારા આવ્યા છે, તને પણ કાળે પાતાની દાઢમાં રાખેલા છે, તે અલ્પ સમયમાં તું પણ તેના ભાગ થઇ પડીશ. અરે! તુ ંતા શું પણુ ક્રમે કરીને પ્રત્યેક મનુષ્યને ભક્ષણ કરવાને
Page #54
--------------------------------------------------------------------------
________________
માટે તે સદા તત્પરજ હોય છે. આજે તુત કાલે બીજે !એમ તે કોઈને છોડશે નહિ, ભલેને પ્રાણી પિતાને અમર જેવા માની અનેક પ્રકારનાં અકાર્ય કરવાને તત્પર થાય પરંતુ તે બધુ ચાર દિવસનું ચાંદરણુજ ગણાય. કેમકે જીંદગી પાણીના પરપોટા સરખી છે, તે અમીરસના કુંપા સરખી છે. તેને ફુટતાં વાર લાગે તેટલી જ વાર તેનો ( કાયાનો ) નાશ થતાં પણ લાગવાની છે. જ્યાં કાનું તેડુ આવ્યું કે એક ક્ષણભર પણ રેડાવાની કોઈની શક્તિ નથી. માટે હે ચેતન ! તું ધર્મનું શરણું કર ! સંસારને નાશવત જાણી શ્રી પંચ પરમેષ્ટી મંત્રનું સ્મરણ કર ! તારૂં ચિત્ત તીર્થકરની ભક્તિને વિશે લગાડ ! અન્ય કોઈ પણ સંસારીક રાગષના બંધનમાં તારૂ ચિત્ત જતુ હોય તો તેનું તું નિવારણ કર ! પ્રાણીને અલ્પ સમયમાં ઈચ્છિતને આપનાર એવા ચિંતામણિ સરખા પાર્શ્વનાથનું તું ધ્યાન ધરી લે, જગતના માયા પ્રપંચ અને છળ ભેદોથી તું વિક્ત થા ! કેમકે તેને નરકાદિક દુર્ગતિને આપનારા છે, એટલું જ નહિ પણ સઘળું જગત તેની અંદર અંધ સરખુ બની ફસાઈ ગયું છે, કોઈ વિરલે જ તે થકી ઉગરવા પામે છે. તું અત્યારે જે આટલી જાગૃતિ પામ્યો છે તે ફક્ત ચિંતામણું તુલ્ય એવા પાર્શ્વનાથના ધર્મનો જ ઉપકાર છે. તીર્થકર અને પૂજ્ય ગુરૂની ઉપાસનાથીજ તું ચેતન થયે છે માટે ખરેખર હે ચેતન ! તારી મહા પુપનીજ વિશાની છે, કે તુ સંસારની ખરી સ્થીતિ થકી જાણીતો થયો છે. ઇત્યાદિક વિચારરૂપી ઘટમાળામાં ગોથાં ખાતો અને જગતની વિચિત્ર લીલાની મન સાથે ઘટના કરતો દેદાશાહ પિતાનો અંત સમય નઇક જાણે પોતાના પુત્ર પેથડકુમારને પોતાની નજીક બોલાવ્યો, અને તેને સમજણ આપવા લાગ્યો.
પેથડ ! આ જગતમાં હવે હું થોડા વખત પણ છું. ભાઈ! મારી પાછળ તું તારા બાપનું નામ ડુબાવીશ નહિ. આપણા ધર્મને માટે તું તારું તન, મન અને ધન અર્પણ કરજે. ટુંકમાં એટલું જ કહું છું કે તારા પિતાની કીર્તિને ઝાંખ લાગે તેવું કામ તું કરતો નહિ, પિતાએ ધીમે ધીમે અને અચકાતાં અચકાતાં અંતિમના ઉદ્ગારે બહાર કાઢયા.
Page #55
--------------------------------------------------------------------------
________________
પિતાજી ! અરેરે ! તમે આ શું બોલે છે ! મારી વહાલી બને વિયોગ તો હજુ હું ભુ નથી, અને એકદમ તમે આવું બોલો દો ! તમને સારૂ થઈ જશે, નાહિમત થશો નહિ, એવી રીતે અશ્ર પૂર્ણ આંખે અને શોકાતુર વદને કરીને પેથડકુંવરે જવાબ આપ્યો.
પુત્ર ! તું નિરાશ થઈશ નહિ, તું કાંઈ બાળક નથી, હવે તું પણ અનુભવી અને ડહાપણુશળ છે. માટે વિચાર કરીને ચાલે છે, જગતમાં કોઈ અમરપાટો લઈને આવતું નથી, સર્વ મનુ જમીને ભરવાનાં જ છે. માટે મરવું એ જતાં એક સામાન્ય બાબત છે, તો પછી તેનાથી આપણા જેવાને કરવાની કોઈ પણ જરૂર નથી. પણું તને ખાનગી વાત કહું તે ધ્યાનમાં રાખ. જે મારી પાસે સુવર્ણ કરવાની વિધા છે. તેની આમ્નાય તું જાણી લે,તે થકી તને ઘણુજ સુવર્ણની પ્રાપ્તિ થશે, બેટા ! સમગ્ર સુવર્ણને સાત ક્ષેત્રમાં આરોપણ કરજે, જગત ઉપર ઉપકાર કરવા નું ભૂલીશ નહિ કઈ પણ વાચકને નિરાશ કરી તું પાછો કઢીશ નહિ, તું ડાહો છે ટુંડામાં સમજી જા, એમ કહી સર્વ આખાય વગેરે તેને બતાવતો હો. પીતાની આજ્ઞાથી હવે જલદી ય ચકે ને દાન આપવાનું તેણે શરૂ કર્યું, અને અવસાન સમયે સર્વ જીવો સાથે ખમત ખામણું કરતો કે, પિતાના દુક ની નિંદા કરતે, અને સુકૃતને અનુમોદન કરતે, દેવ, ગુરૂનું હૃદયમાં ધ્યાન ધરતે છત દેદારોડ દેવલોકોનેશભાતે હો. પિથડકુમારે પણ શોકાતુર યુક્ત પિતાની મરણ ક્રિીયા વગેરે કરી. પિતાના ગુણોને સંભારતે અને જગતના અતિત્ય ભાવને જાણ થકે દિવસ નિર્ગમન કરવા લાગ્યો. કાળાન્તરે જુનો શોક વિસારે પડવા લાગે, અને તેની સાથે પિતાને વૈભવ પણ ગમન કરવા લાગ્યો કેટલાક કાળે દેદાશાહની વખતની અખૂટ લક્ષ્મી કેવી રીતે ચાલી ગઈ, તેની ખબર પણ પડી નહિ; આહ ! લમી તારી ચંચળતા ! શું દેદાશાહ વિના તને ગમતું નહોતું ! કે જેથી તું દેદાશાહની પાછળ પેથડકુમારને તરછોડી અને તેને રડતો મુકી એકદમ ચાલી જ ગઈ.
Page #56
--------------------------------------------------------------------------
________________
出
૪૪
પ્રકરણ ૮ મું
વિચિત્ર ઘટના.‘’
64
“ જયસી કરની વયસી ભરતી,
આજ કીયા કલ પાવેગા; ધાકા દેગા ગયરીકા, તા આપહી ધાકા ખાવેગા
LV ણુસને જ્યારે જૈવ પ્રતિકુળ હેય છે ત્યારે તેની આ જુબાજુના અનુકુળ સયેાગે પણ પલટાઈ જાય છે, ઘણુ જ વિચાર પૂર્વક તે સંસારની બીજી ઉરતાદીથી – ખેલવા જાય છે પરંતુ દૈવ તેને કોઇ પણ રીતે સ
કુળ થવા દેતું નથી. દૈવના ભાગ હજારા પ્રાણીઓને થવું પડે છે. માણુસ ગમે તેટલી હેાંડાથી ધારેલું કાય કરવાને તૈયાર થાય છે તથાપિ દૈવ પ્રતાપે તે સર્વથા નિષ્ફળજ નિવડે છે. જગતમાં પ્રા ણીને પૈસા કમાવાની અને વૈભવ ભાગવાની ધણીજ હોંશ હાય છે. લક્ષ્મીને હરેક પ્રયત્ને મેળવી એ તેનુ મૂળ સૂત્ર હેાય છે. પરન્તુ તે દુ વના ચક્રાવામાં એવે તેા ઝકડાઇ જાય છે કે તેની ઉર્મિઓ હૃદયમાં તે હૃદયમાંજ અસ્ત પામી જાય છે. અરેરે ! એવથી કાણ બચવા પામે છે? આજે મારી પણ તે અવસ્થા થવા પામી છે. મારા પિતાની અથાગ સપા પાણીના પ્રવાહની માફક કયાં ચાલી ગઇ !તેની કાંઇ ખબર પણ પડી નહિ. દરેક પ્રકારના વ્યાપાર કરીને પણ થાકયા. તાપિ ભાગ્યના પાશા અવળાજ પડે છે, વળી સુવ સિદ્ધિ માટે ધાતુર્વાદનુ કા પણ ધણીવાર કર્યું, પણ ઉલટી તેમાં ઘણા ધનની હાની થઇ. અરેરે ! પિતાએ બતાવેલી આમ્નાય પ્રમાણે હું કરૂ છું તાપણુ દુષ્ટ દૈવ મને દાદ આપતું નથી. હા ! પિતા ! તમે! મને શા માટે તજી ગયા ! હવે અહીં મારૂં કાઇ નથી. તમારી વખતમાં જે લેાકેા મતે માન અપતા'તા. તે અત્યારે મારી તરફ નજર પણ કરતા નથી. તમારી હયાતીમાં જે વ્યવહારીયાઓના ખેળામાં હું રમતા'તા, તે અત્યારે દુશ્મનથી પણ ભુંડા થઇ ગયા છે. તમારી છત્રછાયામાં જે શ્રીમન્તા ચાહી ચાહીને મને
Page #57
--------------------------------------------------------------------------
________________
પોતાને ઘેર તેડી જતા'તા, ત્યાં અત્યારે મને કઈ ઉભુ ણ રાખતું નથી. અરેરે ! વહાલા પિતા ! તમારૂ ખિલતું કમલ હવે થોડા વખતમાં અસ્ત પામી જશે. તમારા સિવાય અત્યારે તેને કેઈન આધાર નથી. ને તમે તે આ ફાની જગતને ત્યાગ કરી ચાલ્યા ગયા. હા ! જે મહેલમાં મને પાણીને બદલે દુધ મળતું તે પ્રાસાદ પણ કયાં ગયે, અરેરે ! અત્યારે પાણી પીવાને ઝુંપડીમાં પીતળને લાંટ પણ પ્રાયઃ જણાતું નથી. એક વખત જે પુરૂષના હુકમો હજારો માણસો ઝીલવાને તૈયાર હતાં, ત્યારે અત્યારે તેને પારડા હુકમો સાંભળવા પડે છે. બીજાની મજુરી કરવી પડે છે. હા ! વૈતરૂ કરીને મહા મહેનતે આ પાપી પેટનું રે પુરૂં કરવું પડે છે. એક વખતે જે શરીર ઉપર લાખો રૂપીયાનાં આભૂષણ ધારણ કર હતાં. અને અમુલ્ય વસ્ત્રો શરીરની કાંતિમાં વધારો કરતાં'તાં, ત્યારે અત્યારે ફાટેલાં તુટેલાં, મલીન, અને ગંદા લુગડાંથી આ મારું શરીર વીટાયેલું છે. પિતાની હયાતીમાં હજારો દાસ દાસી વગેરે સેવા કરવામાં સાવધ રહેતાં તાં, ત્યારે અત્યારે ભારે કર્મ બીજાની તાબેદારીજ લખાયેલી છે. અરેરે ! આ શું કહેવાય. હૈય! દૈવની બલિહારી છે. કેમકે –
માળા દેખાતી રૂઢની, શંકર દશા જગ ન્યારી છે; દેવ તણું અધિરાજની, હા ! દેવ દશા પરવારી છે. અણધારી જેરે જીવડા, તુજ આંખ બંધ થવાની છે;
ઉર્મિ ઉછળતી હદયની, વાને ઝપાટે જવાની છે. દૈવની ગતિને પાર માણસ સરખુ પામર પ્રાણી કેવી રીતે પામી શકે ? સુખમાં મારાં આટલાં વરસ પાણીના પ્રવાહની માફક વહી ગયાં પણ તેની મુને લેશમાત્ર પણ ખબર પડી નહિ; હવે અકેક દિવસ એક વરસ બરાબર જાય છે. દુઃખ કેવું હશે? દરિદ્રાણામાં પાણસને કેવા વિચારો આવતા હશે ! તેનું સ્વપ્ન પણ મને ભાન નહોતું. તાપિ તે હવે અનુભવમાં પણ આવ્યું. હા! મારી મરજી ઉપર હજારોનાં જીવનનો આધાર ટકી રહેલ હતો. તેને હવે જીવન ટકાવવાને માટે બીજાની મરજી સાચવવાની અને તેની ખુશામત કરવા ની જરૂર પડી. હવે તે દરિદ્ર ઘર કરીને રહ્યું હોય એમ જણાય છે. સુખનું ઝાપટું નાશ પામી ગયું અને દુઃખરૂપી સમુદ્રમાં ડુબવાની તૈયારીઓ થવા લાગી. અરેરે! અત્યારે ધાન્યના પોટલા ઉપાડી મારે નિર્વાહ કરવો પડે છે. જે કુમાર પોતે હજાર દીન અને ગરીબ પુરૂષો
Page #58
--------------------------------------------------------------------------
________________
ને ઉધાર કરતો'તો તે અરે દૈવયોગે અત્યારે દીન જેવો થઈ જેના તેના પિટના ઉચકી પેતાની આજીવિકા કરી દુઃખમાં દિવસે ગુજરે છે. પિતાના વખતમાં જે સગાંવહાલાં તેમની ખુશામત કરવાને અને તેમનું ચિત પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરતતાં. તે અત્યારે મને પાણીનો લેટ પણ આપતાં નથી. હા ! દેવ તારે આશ્રયે પડેલા નાજુક પુબ્ધને તું કચડી બુંદી નાંખી નહિ. કેમકે તે આશા ભરેલું છે. ઇત્ય દિક વિચાર રૂપી ઘટમાળમાં નિરંતર ચિંતાતુર વદનને ધારણ કરતા કોઈની આગળ પણું દીનતા નહિ દાખવતો, અને મહેનતની કમાણીથી પિતાને નિર્વા કરતાં થકાં તેણે કેટલાક કાળ નિર્ગમન કર્યો. પારકાને સંતાપ નહિ કરો, નીચને નમ્રતા નહી કરવી, અને પિતાની સજ્જનતાનું ઉલ્લંધન પણ નહિ કરવાવડે કરીને ધૈર્યતા રૂપી બખતર ધારણ કરીને જાણે દૈવ ઉપર જ કરવાનેજ હોય શું તેવી રીતે દૈવની ગર્તા કરતો અને ધર્મનું ઉલ્લંધન નહિ કરેતો તે પથડકમર મજુરી કરી ભરણપોષણ કરવા લાગ્યો. એ પણ દૈવનીજ બલિહારી ગણાય.
એકદા તપાગચ્છીપ રૂપી આકાશને વિશે સૂર્ણ સરખા એવા શ્રી ધર્મઘેષસૂરિ નામા આચાર્ય વિધાપુરમાં પધાર્યા, તેવા સમયમાં કોઈ કામણગારી સ્ત્રીએ સાધુઓને મારવાને માટે કામણુ હુમણવાળાં વડા વહોરાવ્યાં, તે બીના આચાર્ય મહારાજના જાણવામાં આવતાં તે વડાં પરઠાવી દીધાં. હવે પ્રાતઃકાળે વ્યાખ્યાન સમયે એક પાટલો મંત્રીને તે કામણગારી સ્ત્રોને બેસવા આપે, તે ઉપર તેણી બેસતાની સાથેજ ચોંટી ગઈ. એટલે આચાર્ય મહારાજને વિનંતી કરતી પિતાને અપરાધ ખમાવતી તેણી માફી માગવા લાગી. છેવટે આચાર્યમાં હારાજે પણ તેણીને ફરીને તેવું કામ નહિ કરવાની સૂચના આપી મુક્ત કરી, " નગરીના દરવાજે કોઈ શક્તિ રહેતી'તી. તેના ભવડે કરીને સર્વ લોક થરથરતુ'તું. એક દિવસ અચાર્ય પોતે રાત્રીએ સં. થરે કરતી વખતે પાટ મંત્રથી ભૂલી ગયા. તેથી ડાકણ એ રાત્રે તેમની પટને ઉપાડી ચાટમાં નાંખી. તેથી આચાર્ય મહારાજ પણ ચાટામાં પડયા ડાકણનું આવું કાર્ય જાણ આચાર્ય મહારાજે ડાકણને લોડની ખીલી વડે કરીને થંભીત કરી દીધી. તેથી તે બુમે બુમ પાડતી આચાર્યની ક્ષમા માગતી તેમની પાસે આવી. બાપા મરી જાઉં છું છુટી કરે, એમ ત્રાહે ત્રાહે પોકારતી તેમની પાસે તે માફી માગ
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૭
વા લાગી. અને કોઇ વખત કોઇને પણ હરકત નહિ કરવાને કબુલાત આપતી હવી; એટલે આચાર્ય મહારાજે તત્કાળ તેને મુક્ત કરી દીધી.
પ્રસન્ન ચિત્ત વડે કરીને અરિહંત ભગવાનની આઠે ચમકબંધ મહા સુદૂર તુતીયા કે જેનો અર્થ પડિતાજ જાણી શકે એવી ગુઢ આશયાળી સ્તુતિયેા તેને તૈયાર કરીને તે ગુજર.તના રાજાના મંત્રીને પ્રતિમાધ કરતા હવા.
શિષ્યની પ્રાર્થના વડે કરીને અને મત્ર સ્મરણની સ્તુતિ કરવા વડે કરીને તેમજ પાતના અંગ થકી રત્નનું ભેટછુ કરવા વડે તે રત્નાકર તુલ્ય કરતા હવા.
વળી આચાર્ય મહારાજે કાઇ વખતે દેવ પાટણતે વિશે ધ્યાન કરીને યક્ષને પ્રસન્ન કર્યા તે પ્રચક્ષ થયા પછી તેને પ્રતિમેધ કરીને તે તેને અરિહંતના બિ ંબને અધિષ્ઠાયક કરતા હવા.
કોઇ શ્રાવક મંત્ર સાધતાં થકાં તેને દુષ્ટ ભ્રતાદિકના ઉપદ્રવ યેા તેના પ્રતાપે કરીને તે વિષ્ટા ખાવા લાગ્યા, ત્યારે તે દુષ્ટ ભુત!દિકને પ્રસન્ન કરવાને માટે સ્ત્રી આદ્ધિ પદાર્થને આકર્ષણ કરનાર મંત્ર આચાર્ય મહારાજ તે શ્રાવકને સભારી આપતા હવા, તે મંત્રથી તે શ્રાવક દ્વેષ રહિત થયેા.
કાઇ વખતે તે આચાર્ય ગિરનાર પર્વત ઉપર ગયા'તા. ત્યાં વંશજાળને વિશે એક મેાહનવેલી દેખીને તેની પરિક્ષા કરવાને એક ક્ષુલ્લક શિષ્યને માકલ્યા, તે શિષ્ય પશુ તેને દેખીને માહિત થયા ચકો તેની આસપાસ ચારે તરફ ભમવા લાગ્યા, પશુ કોઇ સ્થાનકે ઉભા રહેઞા નથી. આચાર્ય ખેલાવે છતે તેમની પાસે પણ આવતા નથી ત્યારે આચાર્યે પોતે, શિયને કાઇ પણ રીતે સમજાવી સ્પિર કરીને પેાતાની પાસે લાવ્યા.
વળી કાઇ વખતે વિહાર કરતાં આચાર્ય શ્રી ઉજ્જયની નમ રીમાં ગયા, ત્યાં મંત્ર તંત્ર ગેરે પ્રયાગા કરવામાં કુશળ એવા એક ચેગી રહેતા'તા જે વ્યતરાને પણ પેાતાને આધિન રાખવાનું માન ધરાવતા હેાવાથી જૈન સાધુઓને પ્રવેશ કરવાને તે અડચણ કરતારા થતા તા. ત્યાં ધર્મધાષ આચાર્ય જઇ ચડયા, તેમના શિયને જંગી કહે:! લાગ્યા કે અહીં આવ્યા છે પણ સાચવીને રહેજો !
Page #60
--------------------------------------------------------------------------
________________
તેનાં વચને સાંભળીને સાધુએ તેને રીસ ચડાવવાની ખાતર પિતાની કોણી બતાવી તેના માનનું અપમાન કર્યું. પછી તે સાધુએ ઉપાશ્રય આવીને આચાર્યને તે વાત કહી બતાવી. હવે તે સાધુઓને ભય પમાડવાની ખાતર યોગી ઉપાશ્રયમાં પિતાની વિદ્યાના બળે કરીને ઘણા ઉંદરો વિકૃત હતો. જેથી સાધુઓ ભય પામવા લાગ્યા, પિતાના સાધુઓને ભય પામતા દેખીને આચાર્યું પણ મંત્ર વડે કરીને યોગીને બાંધી મંગાવ્યો, તે પણ રાડ પાડતે છ આચાર્ય પાસે આવ્યો. તેને કોઈ પણ વખત ફરીને અકાર્ય નહિ કરવાની પ્રતિજ્ઞા આપીને આચાર્યે તરતજ મુક્ત કર્યો.
એક સમયે આચાર્ય મહારાજને દુષ્ટ સર્પ કરડવાથી તેનું ઝેર ચડતાં તેમને મુછ આવી. તેથી તેમનું ઝેર ઉતારવાને શ્રી સથે ઘણા ઉપાયો કર્યા, પણ છેવટે ઉપાય રહીત સંધને જાણીને આચાર્ય કહેવા લાગ્યા કે તમે ખેદાયમાન થશો નહિ. પ્રાતઃકાળે અહીં કોઈ પુરૂષ આવશે તેની પાઘડીના આઠમા આંટામાં વિદ્યાપહાર નામની વેલડી બાંધેલી હશે, તે વેલડીને પાણીમાં ઘસીને ડંખને વિશે લગાડજે એટલે સર્વ ઝેર ઉતરી જશે. એવું કહેતાંજ આચાર્ય બેભાન થતા હવા. હવે પ્રભાતે આવેલા પુરૂષ પાસેથી શ્રી સંઘે વેલડી લઇને પાણી સાથે ઘસી ડંખ ઉપર પડી કે તરતજ ઝેર ઉતરી ગયું ને આચાર્ય સાજા થયા, સંસારનું અથીર સ્વરૂપ જાણુને અતિશય વૈરાગ્યમાં લીન થયા થકી તે જૈનશાસનની શોભા વધારતા હવા. અનુક્રમે તે આચાર્ય ફરતા ફરતા આજે વિધાપુર નગરને વિશે આવે લા છે ત્યાં ચાતુર્માસ રહ્યા થકા લોકોને ધર્મોપદેશ આપવા લાગ્યા. - તે ચાતુર્માસને વિશે આચાર્યે સભામાં પરિગ્રહ પરિમાણ વ્રત ઉપર રાનસાર વ્યવહારીયાની કથા કહી સંભળાવી. તે શ્રેષ્ટીનું પ્રમોદકારી અને નવાઈ ભરેલું કથાનક સાંભળી ઘણું શ્રાવકે ધર્મધ્યાનમાં ઉધમવાળા થયા થકા વિરતિપણુ અંગીકાર કરતા હવા. કેમકે અ૮૫ પણ વિરતિ જેને મોક્ષને માટે થાય છે, વળી કહ્યું છે કે – શુદ્ધ ભાવ થકી પ્રાણી થોડી પણ વિરતિ કરે છે, તે તે પાણીની દેવતાઓ પણ ઇચ્છા કરે છે, કેમકે દેવતા પણ વિરતિપણું ગ્રહણ કરવાને શક્તિવાન નથી. વળી એકેંદ્રિય વગેરે જેવા કલાહાર નથી કરતા, પણ તેમને ઉપવાસનું ફળ થતું નથી, કારણ કે તેઓ અવિકતિ છે. મન, વચન અને કાયાએ કરીને એકેબિયાદિક સંસારી
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રાણી પાપ નથી કરતા, તેપણું અનંતકાળથી તેઓ અવિરતિ ૫ ણાએ કરીને એકેદ્રિયપણે જ રહે છે. તિર્થ પણ પૂર્વ ભવને વિશે ઈદ્રિ અને મનને જે વશ કરે છે તે આ ભવમાં કેરડાને, અંકુર શનો તેમજ આર વગેરેના માર, તથા પડવું, બંધન થવું, આદિ દુઃખો તેને પણું હોતાં નથી, માટે સર્વત્ર વિરતિજ ફળદાયક છે. એવું ચિંતવતાં થકાં સર્વ શ્રાવકે પરિગ્રહનું પ્રમાણ કરતા હતા. એવા અવસરમાં બાળક પણાથી દેવગુરૂમાં ભક્તિવાળા એવા પેથડકુમાર આચાર્યને વાંદવાને આવતા હવા, તેને મનમાં અનેક પ્રકારના તરગે આવી રહ્યા છે. અરેરે ? મારાં લુગમાં સડી ગયાં છે, મારું શરીર મેલથી ગંદુ થઈ ગયેલું છે. માથે ફાટુ તુટુ કપડુ બાંધેલું જેની ગુગરી ચારે તરફ પવનથી ફરફર ફરકી રહી છે. વળી - રીર ઉપર રહેલાં ફાટાં તુટાં કપડાં ભિક્ષકની જેમ આખા શરીરને શોભાવી રહ્યા છે. અને તે પરસેવાથી ભિનાશવાળાં પણ થએલાં છે. અરેરે મા મલીન દેખાવ જેને સર્વ લોકો મારી હાંસી કરશે. મારે તિરસ્કાર કરશે, હા ! તે દુઃખ મારૂં કોમલ -હદય કેમ સહન કરી શકશે ? અરેરે હવે કયાં સુધી આવા દિવસે મારે લલાટે લખેલા હશે ! ખેર ! જે થાય તે ખરૂ? ઈત્યાદિક તરંગમાં તરલીન થએલા પથકુમારને વાંદતાં જોઇને ત્યાં બેઠેલા સર્વ શ્રાવકો તેનાં દેદાર જેને હસવા લાગ્યા, અને સર્વ વ્યયહારીયાઓ આચાર્યને વિનનાવવા લાગ્યા.
હે સ્વામી “લાખ વર્ષે લક્ષાધિપતિ અને કોડ વર્ષે કેરીધ્વજ એવા આ કલ્યાણકારી પેથડકુમારને કેમવત આપતા નથી” ?
હે ભાગ્યવતે ? “તમીને અહંકાર કેઈએ કર નહિ, કેમકે લક્ષ્મી પુરૂષને ઊંચે સ્થાનકે ચડાવીને તરતજ નીચે નાખી દે છે, દરિદ્રીને પણ એક વખતે તે ઊંચે ચડાવે છે. લક્ષ્મી ચંચળ છે, કોઇને ત્યાં સ્થીર | રહેતી નથી. વળી જાતિ, લોભ, કુળ, અશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુત એ આઠે મદ પુરૂષને અર્થ કરનાર છે. જે પુરૂષ જેને મદ કરે છે તેને ભવાંતરને વિશે તે વસ્તુનું હીનપણું મળે છે.” વ્યવહારીયાઓને બોલતાં અટકાવી આચાર્ય તેમને સમજાવતા થા પથરકુમાર પ્રત્યે બોલતા હવા.
હે પિયકુમાર? “તમે આલોક અને પરલોકને વિશે હિતકારી
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૦
એવું પાંચમું અણુવ્રત ગ્રહણ કરે! કે જેથી તમને ભાવી કાલમાં તે ઉપયોગી થશે. ” .
હે સ્વામી બજેઓ ઘણા પરિવાળા છે તેમને લેવું તે યોગ્ય છે. પણ સમુદ્રને પાળ બાંધવા જેવું એ મેટુ વ્રત મારે કેમ ઘટે”! પિથડકુમાર પિતાના ભાગ્યની નિંદા કરતાં થકાં જવાબ આપતા હવા.
હે પેથડકુમાર ! “તમે કહે છે તે સત્ય છે, તે પણ તે વ્રત ઘણા સુખને આપનારૂ છે. તમારા હિતની ખાતર તમારે લેવું - ઇએ.” એ પ્રમાણે આચાર્ય કહેવા લાગ્યા. - સ્વામી ! “ આ સર્વ વ્યવહારીયાઓએ પરિગ્રહ પરિમાણવ્રત અંગીકાર કર્યું છે, તેમાં જે હું પહેલું વ્રત અંગીકાર કરૂં તે સુવર્ણની સાથે તેલાતી ચણે ઠીની પેઠે હું હલકે થાઉં.”
સર્વ વ્યવહારીયાઓ બેલી ઉક્યા કે સોનું અને ચણોઠી તે વળી શું ! આ કુંવર વળી તેને અધિકાર કયાંથી લાવ્યા. ગુરૂમહારાજ? તેને સંવાદ તેને કહેવા દે” પેથડકુમાર તેમને તેનો સંવાદ કહી સંભળાવે છે.
પ્રકરણ ૯ મું “ગુરૂ સમાગમને લાભ
वरं वनं व्याघ्र गजेन्द्र सेवितम्
द्रुमालयं पक फलांबु भोजनम् । तृणानि शय्या परिधान वल्कलं
न बंधु मध्ये धन हीन जीवनम् ભાવાર્થ વાઘ અને મોટા હાથીઓથી પરિપૂર્ણ એવા વનમાં વસવું તે સારૂ છે. વૃક્ષનાં ફળનું ભોજન કરીને, અને વહન કરતાં ઝરણાંનું પાણી પીવા વડે કરીને, દિવસો ગુજારવા સારા છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
તૃણની પથારી કરી જ્યાં ત્યાં (જંગલમાં) પડી રહેવું તે શ્રેષ્ટ છે. અને ઝાડની છાલનાં વસ્ત્ર કરીને પહેરવાં તે ણુ સારૂં છે. પરન્તુ ધન વગર કુટુંબ વર્ગમાં રહેવુ. તે લગાર પણ સારૂ નથી.
હા!
ટાંકણે કરીને કાપે તાપણ મને દુઃખ નથી, વળી અગ્નિમાં તપાવે તાપણ તેટલું દુ:ખ મને થતુ નથી. તેમજ ઘસવા વડે કરીને પણ મને હરકત નથી, પરન્તુ તેજ
તાલાવુ' પડે
rr
મારુ દુ:ખ મને લાગે છે કે મારે ચણાડીની સાથે છે. '' સેાનાએ ચણાફી પ્રત્યે તિરસ્કાર પ્રગટ કર્યું।.
હે સુવર્ણ ! “તું શું આટલું બધુ ટક ટક કર્યાં કરેછે વિચાર કર! હું સેાની લોકાને કેટલી વ્હાલી છું. વળી રૂપવડે કરીને તારા કરતાં પશુ રંગીલી અને શામાયમાન છું. તેમજ ગોળાકૃતિવડે કરીને પણ કેવી રળીયામણી દેખાઉં છું. પણ મને કાટલાંની સાથે તાળે છે. તેની મને બહુ શરમ આવે છે ” ચાઠીએ સુવર્ણ ભાઇને કહી સભળાવ્યુ.
અરે ચાડી ! તુ ફોગટ અભિમાન શા માટે કરે છે ! ફ્રેમકે અગ્નિમાં સ્નાન કરીને બહાર નીકળ્યા પછી હુ જ્યારે તારી સાથે તાળાશ, ત્યારે આપણુ પ્રમાણ જણાશે.” સાનાએ ચણેાઢી સાથે પેાતાની સરખામણી કરતાં જણાવ્યું.
ચણાડીએ અગ્નિમાં પ્રવેશ કર્યાં, તેથી તેનું મુખ શ્યામ થયું. તે માટે હે ગુરૂરાજ ! હું માનું છું કે લોકોના ધિક્કારથી બિચારી તે ચાઠી શ્યામ વદનવાળી થઇ ગઇ.” એ પ્રમાણે પેથડકુમારે સભા સમક્ષ સુવર્ણ અને ચાઢીને સવાદ ટુંકમાં કહી સભળાવ્યેા.
હું પેથડ ! તું સત્ય કહે છે. પરન્તુ તે વ્રતને મહિમા એ માણુસને પ્રત્યક્ષ લાભ કરનારા છે માટે તુ તે વ્રત ગ્રહણ કરી દરેક વ્યવહારીયાએ વિરતિપણું અંગીકાર કર્યું છે, અને તું પણ રક્ત પરિગ્રહ પરિમાણનું વ્રત અંગીકાર કર,” આચાર્યે ક્રૂરમાવ્યુ:
આચાર્ય મહારાજનું કથન અંગીકાર કરીને પેથડકુમાર હાથ જોડતા હવા, એટલે ગુરૂ મહારાજ તેને પ્રથમ સમકિત ઉચ
Page #64
--------------------------------------------------------------------------
________________
પર
રાવતા હતા. કેમકે સમ્યક્ત્વ વગરની ક્રીયા છાણ ઉપર લીંપણાના સરખી કહેવાય છે. જે માણસ પાસે સમકિત નથી તેનાં વ્રત પણ નિષ્ફળ થાય છે. ધ્યાન ધરે તે પણ સંસારનું નિદાન છે. સમ્યફવ વગરના પુરૂષનું તપ પણ કલેશકારી છે, અભિગ્રહ મોટા ગ્રહ જેવો છે. તપ, શીયલ પણ વખાણવા લાયક નથી, તીર્થાદિક યાત્રાએ પણ ફલદાયક થતી નથી, તે પૂર્વોક્ત ક્રિીયાઓ જે સમકિત સહિત હેય તેજ ફલદાયક થાય છે, માટે દરેક જીવે પ્રથમ સમક્તિ ઉચરવાની જરૂર છે. એવી વાણી સાંભળીને પેથડકુમાર સમકિત ઉચારતા હવા. તે પછી પરિગ્રહનું પરિમાણ આચાર્ય મહારાજ ઉચરાવતા હવા, કેમકે પરિગ્રહ પરિમાણુ રૂપી અંકુશ વડે કરીને લેભ રૂપી મોટો હાથી પણું બંધાય છે. મર્યાદાનો ભંગ કરનાર, અને લોભ રૂપી સમુદ્રમાં ગરક થએલે એવો જંગદત્ત શ્રેષ્ઠી જેમ દુઃખી થયે તેમ જાણી લેવું. અને ધનનું પરિમાણુ કરનાર અદત્તાદાન શ્રેષ્ઠિની માફક દરિદ્રી છતાં પણ પાછળથી તે ધનને પામે છે. કેમકે નિર્લોભીને પૃથ્વી નિધાન પ્રગટ કરી આપે છે, વળી સ્ત્રીઓ બાળકનાં અંગોપાંગ પિતે ઢાંકતી નથી, તેવી જ રીતે ઇચ્છા રહીત માણસને રવાભાવિક રીતે ધન મળી જાય છે.
- હવે પેથડકમાર હાથ જોડે થકે તેના હાથની સાત આઠ સારી રેખાઓ જોઈને આચાર્ય વિચાર કરવા લાગ્યા. કે બેધાર ખડગ, તોખર, દંડ, તરવાર, ધનુષ્ય, અને ચક્ર એ રેખાએ જે હાથમાં દેખાતી હોય તે રાજા થાય છે. જે પુરૂષના હાથ પગને વિશે ધજા, વજ, અંકુશ, છત્ર શંખ અને કમળ આદિ હોય છે તો તે પુરુષ લક્ષ્મીને સ્વામી થાય છે. સાથીયાનું ચિન્હ હોય તે લેમાં સૌભાગ્યપણું પામે છે. મચ્છ હેય તે સર્વ જનમાં પૂજનીય થાય છે, શ્રી વત્સ હોય તે ઈચ્છિત વસ્તુને પામે છે, અને ગાય, ભેંસ પ્રમુખ તેને ઘેર ઘણો વૈભવ હોય છે. અંગુઠામાં જ હોય તે ભાગ્યવંત હોય છે, અંગુઠાના મૂળમાં જવ હોય તે વિધાવાળો થાય, હાથના તળીયાને વિશે ઉંચા આકારવાળી રેખા હેય તે મોટી લક્ષ્મીવાળો થાય. ઈત્યાદિક વિચાર કરીને આચાર્ય મહારાજ પેથડકુમારના હાથમાં, સંપદા, દાન, અને બેગ તેને કર
Page #65
--------------------------------------------------------------------------
________________
પ3
નારી રેખાઓ દેખીને અને ભાવી કાળમાં આ કુમાર ઘણું દ્રવ્યને સ્વામી થશે, એમ જાણીને પૂછતા હવા.
. ભાઈ! “કેટલું પરિમાણ કરવું છે, તમારી ઈચ્છા હોય તેટલું બેલી જાઓ!” હે સ્વામી “વીસ હજાર ટાંકનું પરિમાણ કરાવે.” બીતાં બીતાં આચાર્ય મહારાજને પથકુમારે કહ્યું.
પેથડા “મસ્તક ધુણવતા છતાં નહિ! નહિ. તે થકી ઘણુંજ વધારે કર?” તેમણે જણાવ્યું.
સ્વામી! “પાસે એક કેડી તે છે નહિ, અને વીસ હજારનું પરિમાણ છે તે કાંઈ કમી નથી. આખી જીંદગી સુધીમાં પણ એટલા તે ભેગા થવાના નથી, તો પછી વધારેને હું શું કરું. ઉલટું તેથી એ શું લેવાને મારે તે વિચાર છે પેથડે જણાવ્યું. |
અરે! “એમ બેલ નહિ ! તું પાંચ લાખનું પરિમાણ કર. ' આચાર્ય કહેતા હતા. તેમનું વચન સાંભળીને સર્વ વ્યવહારીયાએ હાસ્ય કરવા લાગ્યા, અરે “આચાર્ય મહારાજ કાંઈ લેવા તો નથી થયા ને ? અથવા તે આ ભીખારડાનું ભાગ્ય કર્યું કે શું ? સવ લેક બેલવા લાગ્યા. સ્વામી ! “આ બિચારે પાંચ લાખ કયાંથી કમાવાને છે. પાંચ રૂપિયા તે પાસે છે નહિ? અપ પણ ઠીક તેને બનાવો છે !”
અન્યના હાસ્યને નહિ સહન કરતે પેથડ હૃદયમાં ઘણે દુઃખી થયા, પણ લાચારી તે વિચારવા લાગ્યો “અત્યારે હું દૈવને આધિન છું માટે હું શું કરી અને દૈવ કોઈને છેતું નથી, હા ! શું ભરતચક્ર બાહુબળ થી પરાભવ નથી પામ્યા ! પાંડવ સરખા શરીરે કે જેમણે કૌરવની સેનાનો નાશ કર્યો તેમાંના અર્જુન શુરવીર બાણાવળી શું એક બીલથી પરાભવ નથી પામ્યા? સાતવાર હઠાવનાર એવા પૃથ્વીરાજ ચૈહાણને શાહબુદીનગોરીથી નાશ ન થયો? સેળવાર હાર ખાના૨ એવા તૈલપ ભૂપતિને હાથે માળવાના પ્રખ્યાત મુંજને હાયભેદક નાશ ન થયો? માટે દૈવ સર્વને દગો દેતું આવ્યું છે. તે પછી આપણે બૈર્યતા ધારણ કરવી તેજ આપણી ફરજ છે.” ઇત્યાજિક વિચારમાં ગુંથાત અને ઘટડામાં ઘુંટાતે અનાં બે બિંદુને ખેરવતે તે કહેવા લાગ્યો.
Page #66
--------------------------------------------------------------------------
________________
પ૪
સ્વામી ! “પાંચ લાખ લખતાં પણ મને આવડતું નથી, તે પછી પાંચ લાખ હું ઉપાર્જન કરવા હું કેમ સમર્થ થઈશ.”
હે ભદ્ર ! તું દુઃખી થઈશ નહિ, આ લેકે તે અજ્ઞાની છે, લક્ષ્મી કાંઈ કમાઈ થકી આવતી નથી. તે અણધારી આવે છે. લક્ષ્મી ક્ષણમાં પમરને રાજા કરે છે. અને રાજાને રંક બનાવી દે છે. માટે તેને ગર્વ નીચ હદયના પુરૂષો જ કરે છે. સજજત માણસ તે તેની ચંચળતાને સારી રીતે સમજે છે, ભાઈ ! તારા હાથની રેખાઓ સારી છે, તું ભવિષ્યમાં ઘણું દ્રવ્યને સ્વામી થઈશ. એટલું જ નહિ પરંતુ તારાં સુકૃતવડે તારી કીર્તિ જગતમાં ચારે સમુદ્ર પર્યત ટન કરશે. માટે ધનનું પરિમાણુ મોકળું રાખવાથી ઘણુ દ્રવ્ય મળે તો પણ મનની વૃત્તિ લાડમાન થાય નહિ, વળી તું કોઈ રાવ્યને માટે માનવ અધિકારી થઈશ, તેથી તારે જોઈએ તે પ્રમાણે વૈભવ રાખવો જોઈએ અને તે માટે હું તને પાંચ લાખને પરિચય કરાવું છું તે માટે હે ભદ્ર! તું ચિંતા કરી નહિ, ને મારૂ વચન અંગિકાર કર !” - આચાર્ય મહારાજની વાણી સાંભળી ત્યાં આવેલા વ્યવહારીયાઓ આશ્ચર્ય પામતા થકા આપણે એક મહાન પુરૂષની આશાતના કરીયે છીએ એમ સમજી પશ્ચાત્તાપ કરતા થકા તેમને ખમાવવા લાગ્યા.
સાહેબ ! આપનું વચન પ્રમાણ છે, એમ કહી હાથ જોડી તેણે પાંચ લાખનું પરિમાણ અંગીકાર કર્યું તે પછી સમસ્ત સભા, વખત થઇ જવાથી વિસરજન થઈ; પથરકુમાર પણ વિચાર તરંગમાં તલીન થયા છતાં ઘેર જવા નિકળ્યા. અહા ! આવા ગુરૂ મહારાજને ધન્ય છે ! દરિદ્ર અવશ્યમાં પણ હિતકારી, ભવિષ્યત કાળના જાણકાર, અને સાફ જ્ઞાનની પ્રાપ્તિ કરીને ગાંભિર્યયુક્ત એવા ત્રિગુણે કરીને પણ મહામોટા છે, અહો ! પોતાની પાસે દ્રવ્ય નથી છતાં પણ તે ભવ્ય જીવોને ઉપકાર કરે છે. સંસારમાં ફસાયેલા પ્રાણીઓને આવા સદ્દગુરૂએજ તારી શકે છે. જગતને આવા ઉત્તમ ગુરૂની દાણી જ જરૂર છે. ઉત્તમ ગુરૂના ઉપદેશ થકી જગતનું બંધારણ સારી રીતે ન શકે છે. માના ડગી જાળમાં ગુલતાન થએલા એવા જીવોને ખરેખર આવા ગુરૂ શરણું કરવા લાયક છે. સંસારી જીવો ગમે તેવી રીતે બડાઈ મારનાર છે,
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૫.
પરતુ ગુરૂના શરણુ વગર ખરેખર તેમને ઉદ્ધાર થવાનું નથી. કેટલાક માની પુરૂષો ગુરૂને માનનારા નથી હોતા, પરંતુ ખરેખર તે પામર છ દયા ખાવાને ગ્ય હોય છે. તે બિચારા મનમાં મલકાતા હશે કે તમે જે કરીયે છીએ તે સારું જ કરીએ છીએ, પરંતુ પિતાના ખાંડખાતા વિચારો ફેરવવાની તેમને જરૂર છે. માણસને દુઃખ આવે ત્યારે તેને સર્વ નિમિત્તે સાંભળે છે, પરંતુ સુખમાં સર્વ ભૂલી જાય એ સૃષ્ટિને સાધારણ નિયમ છે, પરંતુ ખેરા જગત પોતાના વિચાર માટે મુખ્યત્યાર છે. જેવું કૃત્ય કરશે તેવું તે ભરશે પણ ગુરૂ સમાગમથી મને તે લાભ જ થયો છે. વળી એકને થયે એટલે બીજાને થાય એવો કાંઈ નિયમ નથી, એ કથનાર અસત્ય બોલે છે, કેમકે નિઃસ્વાર્થ ગુરૂ થકી સર્વેને લાભ જ થવાને સંભવ છે મહાત્માના સમાગથી દેવ અનુકુળ છતે ગેરલાભ હોયજ નહિ. પણ એવા નિસ્વાર્થ સંત સમાગમ થ તેજ આ ફાની જગતમાં મહાપુણ્યની નિશાની છે ઇત્યાદિક વિચારતે પથડકુમાર પોતાને ઘેર ગયો અને નિધન અવસ્થામાં કેટલોક કાળ નિમન કર્યો.
પ્રકરણ ૧૦ મું પદેશ ગમન"
स्थान मुत्सृज्य गच्छन्ति सिंहाः सत्पुरुषाः गनाः तत्रैव निधनं यान्ति काकाः कापुरुषा मृगाः
ભાવાર્થ-સિંહ, સહુરૂષ અને ગજે કો એક સ્થાનકને ત્યાગ કરીને અવાંતર સ્થાને તે ચાલ્યા જાય છે, પરંતુ કાગડા, કુસિત પુરૂષો અને મૃગલાઓ તો ત્યાં રહ્યાં થકાંજ નાશ પામે છે. થઈ હ! “મેવની કાળી વાદળાઓ આકાશમાં ચારે તરફ આ 8 જ્યાં ત્યાં કેવી દેડાદોડ કરી મુકે છે? અસ્તાચળમાં
કે પ્રવેશ કરતે સૂર્ય જાણે જગતથી લજજા પામેલો Aવાનું હોય તેમ વાદળમાં છુપા છુપાતે અસ્તાચળના ડુંગરામાં કેવો ભરાઈ બેઠે છે! વરસાદનાં સખત ઝાપટાથી સકળ
Page #68
--------------------------------------------------------------------------
________________
લેક પાણી વડે કરીને લીલો કલાર જેવો થયે થકો કેવો રળીયામણે દેખાઈ રહ્યો છે ! આજે વર્ષાઋતુના દિવસો હેવાથી સૂર્ય કવચિત જ નજરે પડે છે. એટલું જ નહિ પણ જ્યારે ત્યારે ગાજવીજ વિજળીના ચમકારા અને મેઘરાજાના ધડાકાની ગર્જનાઓ પ્રાણીઓનાં હૃદય ચમકાવી નાખે છે. અત્યારે વરસાદ ટમ ટમ અને ધીમે ધીમે વરસ્યા કરે છે, શિતળ વાયુની લહરી મુસાફરોને પરિ શ્રમને દૂર કરી ચિત્તને પ્રસન્ન કરે છે, આહ! શું રળીયામણે દેખાવ ! જગત અત્યારે કેવું શાંત દેખાય છે. અત્યારના જળપ્રવાહ વડે કરીને આર્દ થએલો સુંદર દેખાવ મારા દુખિત હદયને પણ શાંત બનાવી આનંદના હીંડોળામાં ફુલરાવે છે. જગતના પ્રત્યાઘાતથી આળુ થએલ મારું જીગર ખરેખર અત્યારે બે ઘડી દુઃખને વિ. સરી ગયું છે, ટમ ટમ વરસાદના વરસવાથી મારાં શટ તુટી એવાં લુગડાં પણ પલટી ગયાં છે. વારંવાર પાણીના ડાળવા વડે કરીને પગ પણ શ્રમિત થઈ ગયા છે, જળ પ્રવાહના ઠંડકપણુથી સર્વ શરીર ઠંડુ થઈ ગયું છે, શિતળ વાયુની આનંદજનક લહેરી થો અમથી ઉત્પન્ન થએલા શેકનું નિવારણ કરે છે, એવા વિચારનાં આંદોલનમાં અથડાતા એક મુસાફર પિતાને નગર પ્રત્યે ચાલ્યા જાય છે. નગર સમીપે આવતાં રસ્તામાં સંધ્યા સમયે કેટલાંક બાળક ક્રીડા કરતાં તેણે દેખ્યાં. આહ! આવા સમયમાં પણ આ બાળકો કેવા આનંદથી કીડા કરે છે,” ઇયાદિક વિચારીને મુસાફર બાળકોને પૂછવા લાગે.
અરે ! બાળકે? “તમે છે? અત્યારે આવા વિષમ સમમ સમયમાં તમે શું કરો છે.”
હે પથિક! “અમે ભાગ્ય વિનાના એક જાતના ગરીબ મનુએ છીયે અને આ નગરીમાં રહેવાવાળા કામ નામના શ્રેષ્ઠીના અમે કાર્ય કરનારા છીએ. દુઃખને દુર કરવાને અત્યારે અમે ફરીયે છીયે.” પેલા બાળકેએ જુવાબ આપે.
અરે ભાઈઓ, “મારૂ કોઈ ગ્રાહક છે.” મુસાફર બે.
હા! જાઓ? “હમણાં માળવામાં તમારા ગ્રાહક થશે,” તેઓએ જણાવ્યું.
Page #69
--------------------------------------------------------------------------
________________
ઇત્યાદિક વચન સાંભળીને ઘેર આવી જેમ તેમ રાત્રી નિર્ગમન કરી પ્રભાતકાળે પિતાનું જે કંઇ હતું તે લઈને પિતાની સ્ત્રી અને પુત્ર સાથે તે માળવે જવાને રવાને થયો કેમકે સેંકડે નગર પ્રત્યે જવું, સેંકડો ગમે વિજ્ઞાન કળાઓ શીખવી, અને સેંકડેગમે રાજાઓને સેવવા પણ પિતાનું ભાગ્ય બીજે ઠેકાણેજ રહેલું છે. કેટલે દિવસે ચાલતા થકા તે ઘણી સંપડાવાળી એવી માંડવગઢ નામક નગરી તેને દરવાજે આવ્યું. માંડવગઢની વર્તમાન જાહેરજલાલી દેખીને પિતે વિચાર કરતો હતો. આ શું આતે સ્વર્ગનું બચ્ચું હશે કે સ્વર્ગની જમીનનો એક ટુકડો હશે, અથવા તે કુબેરની અલકાવતી તે ન હોય, અથવા રાવણરાયની લંકાતો અહી નથી આવી! આહ ! નગરના દરવાજા અને કીલ્લાની કાંગરીઓ સૂર્યના ચળકાટથી કેવી ચળકે છે ! ઈત્યાદિક વિચાર કરતે પેથડકુમાર નગરના દરવાજામાં પેસતે હો, ત્યાં તેને વામ દિશાએ સર્ષની ઉણા ઉપર રહેલી અને મુખની લીલાએ કરીને સુંદર એવી વારંવાર પર કરતી શ્યામ દેવચકલી દીઠી. વામ દિશાએ રહેલી એકલી કાળી દેવી બોલતી થકી પણ ઘણા કલ્યાણને માટે થાય છે તે પછી કાળા સની ફી ઉપર રહી થકી શબ્દ કરે તે ઘણા કલ્યાણ કરનારી થાય તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. આવી રીતના શકુનને દેખતાં પેથડકુમાર મનમાં નવકારનું સ્મરણ કરતા થકા ઊમેલા છે, તેટલા માં એક પુરૂષને તેણે જોયે, તે પુરૂષે આવા ઉત્કૃષ્ઠ શકુન દેખીને અને પડને અંદર દાખલ થવાની આતુરતાવાળે પણ નજીક ઉભેલા દેખીતે તે બેલતે હો.
ભાઈ ! “તમે કોણ છો ? અને કેમ ઉભા રહ્યા છે? હે મહાપુરૂષો “મારે આ નગરમાં પ્રવેશ કરે છે. પણ શકુન અનુકુળ થતા નથી. તેથી હું વિલંબ કરંથિકુમારે જણાવ્યું.
પેથડકુમારનું વચન સાંભળીને તે પુરુષ નીતિને લોક વિચારવા લાગ્યો કે –
ननिमित्त द्विषां क्षेमो नवायु दँदक द्विषां न श्री तिद्विषां धर्म द्विषामेत त्रयं तुन ભાવાર્થ–નિમિતીયા દેવ કરનારને કલ્યાણ ન હોય. વૈદ્ય
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૮
સાથે દેષ કરનારને આયુષ્ય ન હોય, નીતિને હેપ કરનારને લક્ષ્મી ન હેય અને ધર્મને દ્વેષ કરનારને એ ત્રણે બાબત હોતી નથી.
હે પુરૂષ ! “તારી ચતુરાઈને ધિક્કાર છે, કે હાથમાં ચિંતામણી આવેલું છે તેને તું પાષાણુ સરખુ માને છે. આ શકુન અંગીકાર કરીને તે નગરમાં જલદી પ્રવેશ કર ? જેથી તું આ માળવદેશની પ્રજાને સ્વામી અને છત્ર ધરાવનારો થઈશ. કેમકે આ દેવચકલી પિતાના પગ તળે કાળરૂપ સપને દબાવીને માઠી ચેષ્ટાવડે કરીને નાચે છે. તે રાજ્યલક્ષ્મીને આપનારી છે. જો કે સ્થાન વિશેષ કરીને તે ખરાબ છે તથાપિ તે ઘણાજ લાભને કરનારી છે, કેમકે કાળથી, દિશાથી, અને સ્થાન વિશેષ થકી તેમજ ચેષ્ટાના પ્રકારથી ભેદ પામીને પંખીઓના શબ્દો પણ શુભ અને અશુભ એમ બન્ને પ્રકારના હોય છે. આવી રીતના શકુનનું અપમાન કરીને થોડીવાર તું નવા શકુન માટે ઉભો રહ્યો, તેથી આ શકુનરાજ તને સંપૂર્ણ ફળદાયક નહિ થાય જેટલું ફળ થશે તે સાંભળી લે; સમગ્ર માનવદેશના સ્વામી સરખો અને ક્રોડે ગમે ધનને ભાલેક એવો તું પ્રખ્યાત અને પૂજનીક થઇશ, તારી આગળ માળવને રાજા પ્રતિબિંબ જેવો રહેશે.” એ પ્રમાણે તે પંડિત મુસાફર હસતો થો જણાવતે હો.
પૂર્વોક્ત સ્વરૂપ સાંભળો થકે પેથડકુમાર ખેદ કરવા લાગ્યો, આહા ! “મેં કેટલી ભૂલ કરી. અરેરે ! આવી અજ્ઞાન અવસ્થાને ધિક્કાર છે. દુખે કરીને પામવા લાયક એવી રાજ્યલક્ષ્મી તેને માટે આ દુષ્ટ અજ્ઞાનપણું શત્રુરૂપ થયું. હા ! આના કરતાં મરણ પામવું તે હજાર દરજે સારું છે, પણ અજ્ઞાનપણું લેશ પણ પ્રશંસવા લાયક નથી. જીવનની કાર્કીદીમાં શાસ્ત્રનું જાણપણું ઘણું જ ઉત્તમ છે. અરેરે ! મને જે તે દુર્લભ એવી રાજયલક્ષ્મી મલશે તો સમસ્ત પૃથ્વી મંડળને જીન પ્રાસાદથી વિભૂષિત કરીશ. વળી હજુ પણ કશું બગાડયું નથી, આ પુરૂષનું બોલેલું વચન કદાચ સફળ થશે, તે હું મારી ઈચ્છાને પૂર્ણ કરીશ. પણ તેનું વચન સત્યજ થવાનું છે. કેમકે કાન વિંધાવે છે કુંડળ પહેરે છે. ખરાબ લગડાંને પહેરનારી કન્યા અલંકાર પામે છે, તાવ વાસ પ્રમુખ પીડાથી દુઃખી થતો પ્રાણું પણ કઈ વખત નિરોગી થાય છે. તેમ દુઃખીને
Page #71
--------------------------------------------------------------------------
________________
દુઃખ થકી ઉદ્ધાર કરવાને શકુન દીપક સમાન છે, હું પણ દુઃખી છું. ધન રહીત થયોલો છું. માટે મને ધન મળશે તો મારી સર્વ આશાઓ પરિપૂર્ણ થશે. એ પ્રમાણે વિચારતે થકો શકુન બતાવનાર ઉપર અત્યંત પ્રીતિ ધારણ કરતા થકે કપટ રહીતપણે - પિથડ રોપારી પ્રમુખે કરી તેને સત્કાર કરતો હો. પછી તે પેથડ વિસ્તારવંત એવા નગરને વિશે પ્રવેશ કરતાં થકાં અનેક પ્રકારે વિચાર કરવા લાગ્યો. આહ ! “લક્ષ્મી વગર જગતમાં કાંઈ પણ કાર્ય બની શકતું નથી, માણસની કીમત લક્ષ્મીવડે કરીને જ થાય છે. જગતમાં માણસને લક્ષ્મી ઉપર એટલી પ્રીતિ હોય છે કે તેને મેળવવાને તે અનેક પ્રકારના કાવા દાવા કરે છે. આહ ! જગતની કેવી વિચિત્ર સ્થીતિ છે
“બેદાર ભરા કલમે દેરી મત કરના
દૈલત કે લીયે આદમી કયા કયા નહી કરતા” સામાન્ય રીતે દરેક મનુષ્યને લક્ષ્મીદેવી ઉપર પ્યાર હેય એ સાધારણ નિયમ છે, પરંતુ લક્ષ્મીદેવી એવાં તે ચપળા છે, કે તે દરેકને ચપટીમાં રમાડે છે. એકને ઠગીને ધોળે દહાડે બીજાને ઘેર જતાં લગાર પણ શરમાતાં નથી. જે કદાચ નિમિતીએ કહ્યું તે પ્રમાણે થાય તે તેની લેશમાત્ર પણ પરવા નહિ કરતાં હું મારા વહાલા પિતાની કીર્તિને વધારે ભિતી બનાવીશ. અને સમસ્ત દ્રવ્યવડે કરીને જગતનું પિષણ કરીશ. હવે આ ફાની દુનિયામાં જે મહામૂઢ હોય તે જ તમારી ઉપર રક્ત થઈ તમને સાચવી રાખશે. અને તે પિતાના વિચારમાં બિચાર ઠગાય છે એમ મને સમજાશે. મારી પિતાની ઈચ્છા તમને ઘણી સાચવવાની હતી, પરંતુ તમે મુને કેવી રીતે દગો દઈને ચાલ્યાં ગયાં કે મને તો તેની માલૂમ -શુદ્ધાં પણ પડી નહિ, માટે મુખ હોય તેજ હવે તમારી ઉપર મમત્વ ભાવ રાખે. સમજુ જેને તે તમારા સ્વભાવને સારી રીતે જાણે છે, અને હું મારા અનુભવથી જ તમને ઓળખી ગયે છું. કે તમે ધુતારામાં અગ્રણી પદ ભોગવનારાં છે. તમે જે નરને હથેલીમ રમાડે છે. તેને જ ઊચે ચડાવીને પલકવારમાં નીચે નાંખી ઘો છે, હું જાણું છું કે તમારી આકૃતિ જોઈને માણસ ગાંડુ ઘેલુ થઈ જાય છે. તમારો મોહ માણસને એટલો તે બહાવરે બનાવે
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૦
છે, કે તે તમારી પ્રાપ્તિથી પોતાનુ સર્વસ્વ દુઃખ ભૂલી જાય છે, જગતના પામર મનુષ્ય સરખા પ્રાણી ઉપર તમારી એવી તેા જાદુઇ અસર ચાલે છે કે તે બિચારા પોતાની પૂર્વ શાનું ભાન પણ ભૂલી જાય છે. તમારા કર્મ કરીને રામ લક્ષ્મણુ સરખાને પણ કૈંકેયના પ્રતાપથી બાર બાર વરસ વનવાસ ભાગવવા પડયા’તા; નળ, દમયંતી સરખાં નૈષધદેશનાં રાજા રાણીને કાઢેલાં લુગડાં વડે જ ગલમાં ભમવું પડયુંતુ, તેમાં તમારાંજ મૂળ હતાં, પાંડવાની અને કારવાની લાખા સેના લડીને પાયમાલ થઇ ગઇ તે ફક્ત હું ચ પળે ? તમારેજ માટે ! સુભ્રમ નામને ચક્રી પેાતાની સેના હીત સમુદ્રમાં ડુખી મુવા તે વસ્તુત: તેા તમારૂજ કારણ હતુ. અરેરે ? તમે અન તેજ કરનારાં છે ? તથાપિ મેાહી જીવે! તમને જોઇને તે તમારામાંજ આસક્ત થઈ જાય છે. તે ફક્ત અનાદિ કાળથી તમારી સાથે પ્રીતિ છે તે માટેજ થતુ હાય તેમ જણાય છે મારા સરખાને પણ તમારી ઉપર પ્રતિ તા થાય છે, પણ યાદ રાખા? હું ખીજા મૂઢ પુરૂષોની માક તમારામાં મૂઢ નહિ થાળ. કેમકે મને સખ્ત કા લાગેલા છે. જગતમાં સમા જને પણ તમારી ચંચળ ગતિ માટે એડી દીલગીર થઇ તમારી પ્રાપ્તિના સદ્ ઉપયે!ગ કરી તે લેાકેા પેાતાનું જીવન સાર્થક કરશે” એ પ્રમાણે વિચાર કરતા અને આં દાલના સાથે અથડાતા કઇંક હર્ષ અને કાંઇક શાકવડે તે પેથડકુમાર માંડવગઢને વિશે પ્રવેશ કરતા હવા.
પ્રકરણ ૧૧મું
“ ચિત્રાવેલીની પ્રાપ્તિ
અને
“ આપત્તિનું વાદળ ’
દ્રની ઈંદ્રપુરીથી અધિક મહિમાવત અને અનેક પ્ર કારની ઋદ્ધિ સિદ્ધિથી પરિપુ એવી આ મળવાના આભુષણ રૂપી માંડવઢ નગરીનું અવલેાકન
IRRE કરતી એક ભરવાડણ પાતાને માથે ધીના ઘડા મુ
Page #73
--------------------------------------------------------------------------
________________
કા
કીને વિચાર તરંગમાં તણાતી મજારમાં ચાલી જાય છે. આજે હું મારૂ' ધી કાને ત્યાં આપીશ? અરે! આજ મારા સુગ ંધી યુક્ત ધૃતના ગ્રાહક કાણુ થસે? કેમ કોઇને ત્યાં આપવાનું આજે મને મન થતું નથી. ત્યારે શું પરમાર કુળમાં ઉત્પન્ન થએલા એવા જયસિંહ રાજાતે હું આટલું ધી ભેટ કરૂ? ના ! ના! મારી એટલી હિંમત ચાલવાની નથી. ત્યરે હુ' આગળ તે આગળ ક્યાં ચાલી જાઉં ? અજાર પણ પુરા થવા આવ્યેા, હવે તેા દુકાનેા થોડીજ ખાકી રહી છે. ત્યારે હું ને ત્યાં આપીશ. પણ હા ! હા ! ઠીક યાદ આવ્યુ', આ જતુ થી રાજાના મહેલની પાસે નવીન દુકાન માંડનાર પેલા લુણીયા વાણીયાને આપવા દે. તે ઘણીજ પ્રમાણિકતાથી વેપાર કરે છે. ઇત્યાદિક વિચાર રૂપ માજા' સાથે મનને અથડાવતી તે ભરવાડણ લુણીયા વાણીયાની દુકાને ચાલી આવી. તેની દુકાનમાં ધીને ધડા મુકયા, અને લુણીયા વાણીયા સાથે તે વાતચિત કરવા લાગી,
શેઠ! ધી રાખવું છે કે? તેણીએ પ્રશ્ન ક્રર્યો. હા! શેનુ' ધી છે? વાણીયે સામેા પ્રશ્ન કર્યાં. ધી ગાયાતુ છે. અમેા ભરવાડ છીએ. અને જંગલમાં ગાયા રાખીએ છીએ તેવુ જે ધી થાય છે તે અમે શહેરમાં વેચીયે છીએ તે ઉપર્ અમારૂં ગુજરાન અમે ચલાવીએ છીએ, તેણીએ જીવાબ આપ્યું.
ત્યારે તમે તેા કાઇ દિવસ અમારી દુકાને ધી લાવતાંજ નથી, અહીંઆં હમારી દુકાન ધણા વખતથી ચાલે છે. હમે થોડી થોડી દરેક વસ્તુ, પરચુરણ સામાન વગેરે દુકાનને વિશે રાખીએ છીએ. વાણીયે કહ્યું.
શેઠ ! હવેથી હું ધી દરરાજ તમારી દુકાને લાવીશ. આજનું ધી તે। તાળી લ્યા, તેણી પોતાના મૃદુ અધરોષ્ઠ ફરકાવતી ખેલવા
લાગી.
વાણીયાએ ધીના ઘડાના સતાલા કરીને ધીનેા ઘડા ખાલી કરવા માંડયા. ધડામાંથી કેટલીક વાર સુધી ધી કાઢવા માંડયું તથાપિ લેશ માત્ર પણ ઓછુ થતુ નથી. તેથી ડાહી માના દિકરા વાણીયા વિચાર કરવા લાગ્યા કે આ ઘડાને મુકવાને તેની નીચે રહેલી ઉઢાણી તે ચિત્રાવેલીની હાવી જોઇએ. કેમકે ચિત્રાવેલીમાં એવા ગુણુ
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૨
હાય છે કે તેની ઉપર રહેલા વાસણમાંથી ધી રાત્રી દિવસ કાઢયાજ કરા, તાપણ તેમાંથી લેશ માત્ર પણ ઓછુ થતું નથી. મહાન્ ભાગ્યવત પ્રાણીનેજ ચિત્રાવેલીની પ્રાપ્તિ થાય છે. અને આજે તે મારે ઘેર બેઠે આવી ચડી છે,માટે તેને સત્કાર કરવા જોઇએ; કોઇ દિવસ નહિ આવનારી આ ભરવાડણને વેજ મારી દુકાને માકલી છે. વળી એની ઉપર રહ્યું થક ધી કોઇ પણ કાળે બગાડપણાને પણ પામતું નથી. તેમજ ઉલટુ સુગંધમય રહે છે. આહ ! જગતમાં ચિત્રાવેલીના પ્રભાવ ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષના જેવાજ છે. વગેરે લક્ષણાથી ચિત્રાવેલીને ઓળખવાથી ભરવાડણને દ્રષ્ય આપીને ચિત્રા વેલીની ઉઢાણી સહીત ધડા લેઇ લીધા. હવે તે ધડામાં અક્ષય અને સુગંધમય ધી થતુ હવું. જ્યાં જ્યાં તે ો જવા લાગ્યુ, તે લોકાને તે ધી વગર લેશ પણ ચાલતુ નહિ. ધીરે ધીરે તેના સુગ ધીમય ધીની પ્રખ્યાતિ વૃદ્ધિ પામવા લાગી. તેની સાથે તેને ભાગ્યદેવી પણ પલટાવા લાગ્યાં, તેમના અવળા પાશા હવે ક્રવા લાગ્યા, ચિરકાળ પન્ત રૂટ થએલાં મહાદેવી હવે આસ્તે આસ્તે મહેરબાનીની ઝાંખી ઝાંખ દેખાડવા લાગ્યાં.
માંડવગઢના નામદાર મહારાણા જયસિંહદેવ નિરંતર ભેાજન કરવાને સમયે તે વાણીયાની દુકાનેથી ધી લેવાને હમેશાં દાસીને માલે છે. કેમકે રાજા તે ધી ઉપર અત્યંત રીઢા થઇ ગયેા છે. તેથી તે ધી વગર તેને ભેાજન જરા પણ ભાવતું નથી જ્યારે તે લુણીયા વાણીયાનું ધી આવે છે, ત્યારેજ તેને સંતાષ થાય છે, એમ કરતાં થકાં કેટલાક કાળ વહી ગયા.
એક વખત પેાતાના પુત્રને દુકાને બેસાડીને લુણીયા વાણીયા ભાજન કરવાને ઘેર ગયા. તે કુમાર દુકાને બેઠેલા છે. તેવા સમયમાં રાજાની દાસી રાજાને માટે ધી લેવાને આવી. તે દાસી કુમાર પાસે શ્રી માગતી હવી. તેવારે ચતુર પુરૂષામાં અગ્રણી એવા બુદ્ધિવ ત કુમાર વિચાર કરવા લાગ્યા. કે અરે ? આ રાજા કેવા છે, કે દરરોજ વેચાતું ધી લઇ જઇને તેનું ભાજન કરે છે, તે રીવાજ ખરેખર ૫સંદ કરવા લાયક નથી. માટે તે રીવાજને! મારે સત્વર નાશ કરવા જોઇએ, તેમ કરવાને માટે આ દાસીને આજે પાછી કાઢવા દો. તેને ધી આપવું નથી, ભલે ! રાજા રાષાયમાન થાઓ કે તુષ્ટમાન થા
Page #75
--------------------------------------------------------------------------
________________
તે પણ મારે તે ગુણકારી જ છે એ પ્રમાણે વિચાર કરીને તે બો લવા લાગ્યો.
હે દાસી ! જા? રાજા સાહેબને ફરમાવજે કે ઘી તે આજે તમારા લાયક નથી, માટે મને પાછી મોકલી છે.
અરે કુંવર ! રાજા બહાદુર ભોજન કરવાને બેઠા છે, તે માટે થોડું ઘણું તો ઘી આપ ? દાસી પિતાના રક્ત ઓષ્ઠને ફરર રરર ફરકાવતી બોલવા લાગી.
હે ભળી ભાટકી? તને એક વખત કહ્યું, તથાપિ વારંવાર બોલવાવડે કરીને પણ આજે તને એક ટીપું માત્ર ધી પણ હું આપવાનો નથી. જા તારાથી જેટલુ થાય તેટલું તું કરી લેજે, અને તારો રાજા પણ શવે તેમ કરે પણ મારે ધી નથી આપવું. કુમારે પિતાની જુવાનીના ઉછળતા વેગથી ચેખ ને ચટ્ટ જેવું દાસીને પરખાવી દીધું.
કુમારના આવા તીક્ષણ જુવાબથી દાસી મલીન મુખવાળી થઇને રાજાની પાસે આવીને તેની પાસે બેઠેલા સામન્તાદિકના સાંબળતાં થકાં કુમારનો રેકડી જુવાબ રાજ સાહેબને તરતજ પરખાવી દીધેકુમારનો રોકડી પરખાવેલ જુવાબ દાસીના મુખથી સાંભળી રાજા રોષાયમાન થયો થકો ભોજન કરીને તુરતાતુરત લુણીયો ! વાણીયો કે જેનું નામ પડે છે તેને બોલાવવાનો એકદમ સુભટને હુકમ આપતો હો. રાજાના સુભટોએ પેથડને ઘેર જઈ તેને રાજાનો હુકમ પરખાવી દીધો.
પધારો સાહેબ ? રાજા સાહેબ આપને એકદમ જ્યાં બેઠા છે ત્યાંથી ઉઠીને આવવાને લાવે છે.
સુભોને હુકમ સાંભળીને પેથડ ભયભીત થયે થકો સુભતેની સાથે રાજાની પાસે આવવાને પગલાં માપવા લાગ્યો. ભયથી વિહવળ થએલા હદયમાં અને પ્રકારની વિચાર સંકલના ચાલવા લાગી. અરે ? દૈવ આ વળી ક્યાં પીઠા જાગી ? અકારણે રાજાને કપ કેમ થ ! માણસ જાતિને ક્યારે પણ સુખ નથી. મહાકષ્ટથી સંચય કરેલું દ્રવ્ય આ રાજા હવે જરૂર પડાવી લેશે, કેમકે તેને પણ પૂછનાર છે. અરેરે ? કીડીનું સંચય કરેલું ધન શું તેતર પક્ષી
Page #76
--------------------------------------------------------------------------
________________
નથી ખાતુ ? આવી ચિંતારૂપી સમુદ્રમાં ડુબેલા પેથડને સુભટ રાજા પાસે લઈ ગયો.
રે વેપારી ? તું દાસીને ઘી કેમ આપતા નથી ! કોધથી રમત થએલા નેત્રવડે રાજાએ તેને દમ ભરાવ્યા.
હે દેવ ? દાસી ઘી લેવા આવી તે વખતે હું દુકાને નહેતા મારો પુત્ર ઝાંઝણ દુકાને બેઠો હતો, તેણે ધી કેમ ન આપ્યું તે હું જાણતા નથી. મંદમંદ સ્વરથી બીતાં બીતાં પેથડે વ્યાજબી કારણ જણાવ્યું.
હે સુભટ! જાઓ ? ઝાંઝણકુમારને દુકાનેથી જલદી લાવી લાવો ? રાજાએ એકદમ સુભટને રેકડીયો હુકમ પરખાવી દીધે.
સુભટો તરતજ ઝાંઝણકુમારને રાજાની સ-મુખ ઉભ કર્યો.
પિતાના પુત્રને ઉભેલો જોઈ પેથડે હૃદયમાં બહુ દુઃખી થયે એક ઘડીવારમાં તેના હદયમાં ઘણું વિચારો આવી ગયા. અરેરે ? મેં આ શું કર્યું? પુત્રને દુકાને ન બેસાડ્યો હોત તો પણ ઠીક થાત, પરતુ દૈવ વિપરીત આવે તે માણસની બુદ્ધિ પણ વિપરીત થાય છે. માણસ વિચાર કરીને કાર્ય કરે છે, તથાપિ જૈવ તેને એ તો ફટકો લગાવે છે કે તે બિચારો હતાશ થઈ પાછળથી પશ્ચાત્તાપના સમુદ્રમાં ઘણાક કાળ સુધી ગોથાં ખાધા કરે છે, માણસ સરખા અતુલનીય શક્તિ ધરાવનાર પ્રાણીની તીક્ષણ બુદ્ધિ પણ દૈવની જુલમીગાર સત્તાનીં આગળ હતાશવાળી થઈ જાય છે. એટલું જ નહિ પણ તે વિનશ્વર બી થઈ જાય છે. અરેરે સોનાનો મુગ કોઈ દિવસ સાંભળ્યો નથી. અને દેખ્યો પણ નથી, તથાપિ સુવર્ણના ચર્મની સીતાને કંચુકી પહેરવાની ઈચ્છા થઈ. તેની ઈચ્છાને આધિન થએલા રામની શું મુગલો મારવાની વિપરીત બુદ્ધિ ન થઈ ? ખરેખર વિષમ કાળમાં માણસોની બુદ્ધિઓ મલીન થાય છે મોટા પુરૂષની બુદ્ધિ પણ વિપરીત થઈ જાય છે કહ્યું છે કે –
સેરો. “રાવણ તણે કપાળ, અસ્ફોતરાસો બુદ્ધિ વસે; લંકાં ફિટણ કાળ, એકે બુદ્ધિ ન સાંભરી.”
Page #77
--------------------------------------------------------------------------
________________
અહા ? એકસોને આઠ બુદ્ધિને ધારણ કરનાર પ્રતિવાસુદેવ રાવણરાયને પણ લંકાના વિનાશકાળને અવસરે એક પણ સુબુિદ્ધિ સાંભળી નહિ. માટે દેવની પ્રબળતા આગળ રામ, રાવણ અને કૃષ્ણ સરખા પણ રાંક જેવા છે, નળરાજાને દુત રમાડવામાં કોઈપણ કારણ હોય તે તે હે દુર્દેવ! તું ને તું જ છે. યુધિષ્ઠિર જેવા ધર્મરાજાની સત્યવતી બુદ્ધિને પણ તેજ ફેરવી નાખી તેને ધુત રમાડવામાં પ્રીતિ કરાવી તેમને પાયમાલ કરી નાખ્યા. રાવણ સરખા પ્રખ્યાત નરવીરને પણ હે દુર્દેવ ? તેજ નાશ કરાવ્યો. હા ? તારા સપાટામાં સપ-ડાયેલાને તું સારી રીતે ક્યાં પસાર થવા દે છે ? અરેરે! મેટા લેકેનું પણ તારી આગળ કાંઈ ચાલતું નથી. તારાથી હતાશ થએલા સર્વ કોઈ તારે માટે દુઃખથી હાથ ઘસતા થકા અયુનાં બે બિંદુઓ સરકાવી તારી પ્રાયે ધિક્કારની લાગણીઓ દર્શાવે છે, તારી પ્રબળ સત્તાથી સર્વ કોઈ દીન સરખા બની ગયા છે. કહ્યું પણ છે કે --
ઇંદ્ર ચંદ્ર ચક્રીને, ગ્રહની ગતિ આધિન છે, દૈવની ન્યારી કળા, જ્યાં સકળ પ્રાણી દીન છે, - આશા અને પમ વેલડી, પળવારમાં છુંદાય છે;
જીવન રૂપી નકાખરે, સાગરમાંહે લુંટાય છે”
ખેર ? બનવાનું તે બની ગયું છે. હવે આપણો કોઈ ઉપાય નથી. રાજા પુત્રને શું કરે છે તે જોવા દે. પાણી પીધા પછી ક્યાં ઘર પૂછવાને જઈએ ? જેમ દૈવની મરજી હશે તેમ બનશે. આપણું ધાર્યું કાંઈ બનવાનું નથી. ઈત્યાદિક વિચારમાં ગરકાવ થએલા પેથડ. ની આંખને રાજાની ક્રોધથી નિકળતી ગર્જનાએ ચમકાવી.
ઝાંઝણ કુમારને બેસવા જ રાજા તેને નિર્ભય દેખીને વિ. ચારમાં પડી ગયે, આહા ? આ તરૂણકુમાર કે નિર્ભય દેખાય છે અરે ? ક્રોધથી રક્ત થએલું મારું વદન જોઈને તેને લગાર ભય ઉપજ્યો હોય એમ જણાતું નથી. માસ પલકારા માત્રથી સર્વ કોઈ વાહ પિકારી જાય છે. મારી રક્ત આંખથી સુભટે પણ બિચારા ત્યાંને ત્યાંજ ઠરી જાય છે. ત્યારે આ સિંહના બાળક સરખો કે નિર્ભયપણે ઉો છે. આ કુમાર ખરેખર સાહસિક પુરૂષોમાં અગ્રણી છે, અને ચતુરમાં શિરોમણું સરખો જણાય છે ? કેમકે જેણે મારી લેશ પણ
Page #78
--------------------------------------------------------------------------
________________
પરવા નહિ કરતાં મારી દાસીને રોકડે રોકડે બોલ પરખાવી દીધે, અને તારે થાય તે કરી લેજે, આ પ્રત્યાઘાત તેણે ઘણો જ સખત કરેલો છે. તે ખરેખર તેની ઉદ્ધતાઈ નથી, કેમકે વાણીયાના લડકા બડા શયતાન હોય છે. તેઓ પૂર્વાપરનો વિચાર કરનારા એવા ખરેખર ઉસ્તાદ ગુરૂના મુડેલા હોય છે. જે કામ તેઓ કરવા ચાહે છે તેને માટે ભવિષ્યનો પૂરતો વિચાર કરવાને તે બેદરકાર રહેતા નથી. તેઓ હરણીયા સરખા બીકણ હોય છે, તથાપિ કુદરતે તેમનામાં ચાતુર્યતાનો અભૂત ગુણ મુકેલો છે. લોકમાં પણ કહેવત છે કે “ વાણીયા વગર રાવણનું રાજ્ય ગયુ ” ખરેખર એ કહેવત વ્યાજબી છે. વાણીયો કોઈ પણ ઉપાયને અશકય એવી બગડેલી બાજીને પણ પોતાની બુદ્ધિવડે કરીને પલકવારમાં સુધારે છે, ને સુધરેલી બાજી હોય પણ તેને રૂતી વાત ન હોય તે તેને કઈ પણુ કારણ પામીને બગાડી નાખે છે. વાણીયાની જાત કાગડા જેવી ચંચળગતિવાળી હોય છે. દેવતાને પણ ઠગવામાં કુશળ એવા વાણીયો પામર મનુષ્યથી કેમ ઠગાય ? અત્યારે ક્રોધ યુક્ત થએલ હું બનેને સખ્ત શીક્ષા કરવાને તૈયાર છું, પણ મને ખાતરી છે કે તે બચ્ચો ! શિક્ષાને બદલે મારી પાસેથી શિરપાવ લઈને વિદાય થશે “ગતિ જુiાન થયાતિ” તેની આકૃતિ જ તેના ગુ
નું વર્ણન કરી આપે છે અને આ મારા વિચારે કેવા છે તે પલવારમાંજ નક્કી થશે. ઇત્યાદિક વિચારની શ્રેણિમાં પસાર થતો રાજા બોલવા લાગ્યો, કે હે ઝાંઝણુ ? તે શા માટે ઘી ના આપ્યુ ? હું તને સખ્ત શિક્ષા કરીશ.
પ્રકરણ ૧૨ મું. દુઃખમાંથી પ્રગટેલું ભાગ્ય'
उत्साह संपन्न मदीर्घसूत्रं क्रियाविधिज्ञ व्यसने यसक्तम् ।
शूरं कृतज्ञं दढसौहृदंच लक्ष्मीः स्वयं याति निवास हेतोः॥
.
Page #79
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ–-ઉત્સાર કરીને સહીત હોય, કોઈ પણ કાર્યમાં ઠંડા ન હોય. સમયને જાણનારો વળી વ્યસનને વિશે આસક્ત ન હોય, કર્યા ગુણને જાણકાર હોય, દઢ મનને હોય, સુહૃદભાવ રાખનાર હાય, તેને લક્ષ્મી જે તે પિતાની મેળે જ આવીને વરે છે,
E
રાજન ! મેં ધી દાસીને ન આપ્યું. તેથી આપના મા ક્રોધનું કારણ કે, પણ સાહેબ ? લગાર મારી વાજ તો સાંભળો. પછી આપને યોગ્ય લાગે તે શિક્ષા
છે કરજે હું જેવો ઘી લેવા ઘરમાં ગમે તેટલામાં મારા સન્મુખ ત્રાડ મારતી એક છીંક થઈ, તે વખતે જ મારા મનમાં સંદેહ ઉત્પન્ન થયો કે રખેને આ ઘીને વિશે સર્પ પ્રમુખનું વિષ નહિ હોય? અરેરે ? પ્રાયઃ કરીને ઘીનુ ભાજમ રાત્રીને વિશે ઉધાડી રહી ગયું હોય તેમ દેખાય છે. તેથી ઝેર પ્રમુખને ઉપદ્રવ હોય અથવા દુશ્મનેએ લાલચને વશ કરીને પિતાનું કાર્ય સિદ્ધ કરવાને કદાપિ વિષ નાંખ્યું હોય તે અમે વાણીયાભાઈ નાહક માર્યા જઈએ કેમકે અધમપુર કષ્ટની પરંપરાને જોતા નથી તેથી રાજાનું રક્ષણ કરવાને માટે પીવાના કલશ વગેરેનું પણ તાળા પ્રમુખે રક્ષણ કરવું પડે છે, વળી શત્રઓને તમારે વિશ્વાસ કરવો જોઈતા નથી. મિત્રને પણ વિશ્વાસ ન કરે, એવું હે રાજન ! તમે જાણો છે. તે હવે આળસુ થતા નહિ. કેમકે ઘણે દ્વેષ, પ્રમાદ, અને આળસ પ્રાણીઓના શરીરમાં વાસ કરે થકે તેને ક્યાંથી કલ્યાણ હોય ? વળી જે દેવે તમને રાજ્ય આપેલું છે, તે જ દેવ તમારૂ કષ્ટ ખુલાયમાન કરવાને અર્ગલા સમાન છે. વેચાતું ધી લાવીને ખાવાથી તે કોઈ જાણે નહિ; પરન્તુ અપકીર્તિથી તો દરેક દિશાઓ મલીન થશે, કેમકે ચંદ્રમા લેક વડે કરીને કલંકીત કહેવાય છે, અને અંજનગિરિ કાળે છે છતાં તેના ગુણથી તે કલંકી કહેવાતો નથી, વળી અમારા સરખાને ઘેર પણ બે ત્રણ દિવસનું ઘી આગળથી હોય છે, અને તમે દેશાધિપતિ કહેવાઓ છો, તથાપિ એક દિવસનું પણ આપના ઘરમાં ધૃત ન હોય તે નવાઈ જેવું - થાય! હે રાજન ! તમારી આ રીતિ શું તમને વ્યાજબી લાગે છે ? શત્રુ પ્રમુખ લકે કદાચિત ગઢ રેકે છતે ઘી પ્રમુખને સંગ્રહ વિના કેમ ચાલે? પછી અગ્નિ લાગે ત્યારે કુવો ખોદવા માંડી, તેના
Page #80
--------------------------------------------------------------------------
________________
કરતાં પ્રથમથી જ અગમચેતી બુદ્ધિ વાપરી કોઈ પણ કાર્ય કરવું તે સારું છે. વળી હે રાજન ! રાજ્યમાં શું ચાલે છે? તેની તમને કંઈપણ ખબર નથી, તમારા પ્રધાનો કપટી છે, જે રાજ્યમાં દુષ્ટ અધિકારી પુરૂષો છે તે રાજાને અને રૈયતને ધન હોઈ શકે જ નહિ; એ વાસ્તવિક રીતે સત્ય વાત છે. હે રાજન ! જે પ્રધાન રાજાને હિત કાર્ય કરવા દે અને અહિત થકી નિષેધ કરે. વળી રાજાના અર્થને તત્કાળ સિદ્ધ કરનારો હોય. તે જ પ્રધાન સર્વ અધિકારી મંડળમાં અગ્રેસર જાણો. કહ્યું છે કે કેટલાક મંત્રીઓ પ્રતિબિંબની સરખા હોય છે, તે કેટલાક અંકુશના સરખા હોય છે, કેટલાક આરીસાના જેવા હોય છે અને કેટલાક દીપકની ઉપમા સરખા હોય છે. વળી હે. રાજ! તમારા પ્રસાદથી બીજુ ઘી છે તેમાં કોઈ પણ જાતની ન્યુ-૨તા નથી, માટે જો આપની આજ્ઞા હોય તો તે આજ્ઞા ઉલ્લંધન કરવાને કોઈ સમર્થ નથી. બાળકથી પણ હિતને ગ્રહણ કરવું. એવું જાણનાર આપને હિત લાગે તેમ કરો ! આપ તેને માટે મુખત્યાર છે. એમ જાંગુલી વિદ્યાના જેવી વાણું ઝાંઝણકુમારે રાજાને સંભળાવી દીધી.
ઝાંઝણ કુમારની યુક્તિ યુક્ત વાણી સાંભળી જેને ક્રોધ સમી ગયો એવો રાજા ચિંતવવા લાગ્યો, આહ! મેં પ્રથમજ ધાર્યું'તું કે આ કુમાર મહાબુદ્ધિવંત છે. અને ભવિયમાં પણ તે મહાન બુદ્ધિવંત નિવડશે. એવાં અત્યારથી જ તેનાં લક્ષણ જણાય છે. આ કુમાર બાળક છે તે પણ તે મોટા પુ ષોના જેવું ગંભિર્યપણું ધારણ કરે છે, માટે આ ઝાંઝણકુમાર તેના પિતાની સાથે મારે પ્રધાનપદને યોગ્ય છે, એવું વિચારી તરતજ મહા મુલ્યવાળાં વસ્ત્ર આપીને આજથી તેમને સર્વ મુંદ્રાના અધિકારી કર્યો. સોનાની મુદ્રિકાએ સહીત જેની અંગુલીધો છે તથા કોકનદ સોનાનાં કડાં હાથને વિશે ધારણ કર્યો છે, એવા તે બન્નેની સુંદર મુર્તિ જાણે લક્ષ્મીને જ આશ્રયીને હેય. તેમ શોભતા એવા તેમને વિસર્જન કર્યા. હવે અનુક્રમે તે જીન શાસનરૂપી આકાશને વિશે અલ્પકાંતિ વાળા એવા શ્રાવકને તારવા વાળા અને દેવીરૂપી અંધકારને હરણ કરવાવાળા થયા, કેમકે જીનદેવ તેમજ જનશાસનની ભક્તિ કરનાર રાજા, મંત્રી, શ્રાવક બળવંત, સાહસિક એવા આચાર્ય એ પાંચ જણ જૈનધર્મને ઉઘાત કરમારા જાણવા, હવે સુખે સમાધે પ્રધાનનું ખર્ચ ચાલે તે માટે રાજા
Page #81
--------------------------------------------------------------------------
________________
ગામ પ્રત્યે એકેક રૂપી દરેક વરસે આપતે હવા. આજથી માર્ગ પ્રમુખને વિશે ચાલતાં થકાં પણ ઘણું જણ જેને પગે લાગે છે. તેમજ જ્યાં ત્યાં સન્માનપણું પણ તેઓ પામ્યા, તે માટે પિતાની વચન કળા કયાંઈ પણ મિથ્યા થતી નથી, કેમકે વપુ, વચન, વસ્ત્ર, વિધા અને વૈભવએ પાંચ પકારવડે માણસ જ્યાં ત્યાં મોટાઈપણું પામે છે ? માટે ઘણા મહિમાનું ઘર વાણી જ છે. જેમ ન્યાય લક્ષ્મીને આપનાર છે. સેનાના પિંજરમાં નિવાસ કરનારો પિટ સારી એવી વાણીને પામે છે. લક્ષ્મીને ઘેર રહેલે હાથી વાહનપણું પામે છે, તેવી રીતે નવીન આવસ સ્થાનમાં રહેનારા મંત્રી પેથડકુમાર મેટાઈપણને પામતા હવા. અપાર એવી વ્યાપારીક કળામાં બુદ્ધિવંત એવા પેથડકુમાર બીજા લેકે વડે સેવાયા થકા ઘણું લેકોને કર રહીત કરતા હતા. અને પિતે પણ કર, રહીત થયા. કેમકે જે માણસ પોતે પિતાનું ભલુ કરે છે તે પારકાનું પણ ભલુ કરવામાં ફત્તેહમંદ નિવડે છે. એ સૃષ્ટિનો સામાન્ય નિયમ છે. વળી પાણી વડે કરીને સમુદ્ર જેમ મેઘને અધિકારી કરે છે, તેમ ધનવાળા સર્વ અધિકારમાં રાજા તેને મુખ્ય અધિકારી કરતે હવો. તે પછી નજીકના બીજા મમ્મત રાજાઓને તે પથદકુમાર પોતાની બુદ્ધિવડે કરીને વશ કરતા હવા. કેમકે બુદ્ધિવાન મનુષ્પો અમોઘ કાર્યને પણ સિદ્ધ કરી શકે છે. મેટા મોટા હાથીઓ પણ શું બુદ્ધિથી વશ નથી કરાતા ? મૃગે પણ બુદ્ધિથી શું પંજામાં નથી સપડાતા ? અરે ! અભયકુમારે ચંદ્રપ્રદ્યોતનને શું બુદ્ધિથી નથી જી. ત્યો! વળી ચદ્રપ્રદ્યોતનને એક મૃગાવતી સ્ત્રીએ બુદ્ધિવડે કરીને શું નથી છો? ડામર નામના મંત્રીએ જ રાજાને શું બુદ્ધિવડે નથી વશ કર્યો ? આ બધે બુદ્ધિને જ પ્રભાવ જાણવો. એમ કરતાં કેટલાક કાળ ગયે થકે પથડકુમાર ઘણા આડંબર પૂર્વક દિલ્હીના રહેવાસી ભીમ નામના મોટા વ્યવહારીયાની પુત્રી સાભાગ્યદેવીની સાથે ઝાંઝણ કુમારને પરણાવતા હવા, તેની સંગાથે નિર્મળ સ્નેહથી વિષય સુખનો અનુભવ કરતાં કેટલાક કાળ ચાલ્યો ગયો.
સૂર્યનાં કિરણે જગતમાં વિકસ્વર થયેલાં છે. લગભગ દશ વાચાને સુમાર થયો છે. આજનો દિવસ સર્વને રળીયામણે છે, કોઈના કેવા વિચારો હોય છે ત્યારે કોઈ કેવાએ વિચારમાં ગુંથાયેલા છે, માનવ પ્રકૃતિના ભિન્ન ભિન્ન વિચારો ખરેખર કોઈને લાભ કરનારા તે કોઈ વખતે કોઈને નુકશાન કરનારા બી થઈ પડે છે, કોઈને સ્વભાવ
Page #82
--------------------------------------------------------------------------
________________
૭ર
ઉદાર હોય છે ત્યારે કોઈનો સ્વભાવ લક્ષ્મીની વિપુલતા છતાં પણ સંકચિત હોય છે. એ જગતની વિચિત્રતાજ છે. જોકે સંચિત સ્વભાવનું માનવ પ્રાણીને પ્રથમ યથાર્થ ભાન થતું નથી, પરંતુ પાછળથી જ્યારે નુકશાન થાય છે ત્યારે તેની આંખથી અંધકારના પડદા ખુલી જાય છે. અને પાછળથી તે પસ્તાય છે. ઉદાર દીલના મનુષ્યો કવ ચિત જગતમાં ઉડાઉપણે પણ ખપી જાય છે. માટે એજ વધારે સારું છે કે પ્રાણી માત્રને વસ્તુ સ્થીતિ વિચારી યોગ્ય રસ્તે ચાલવુ. મહારાણા જયસિંહદેવ એક વખત સ્નાત્ર મંડપમાં સ્નાન કરવાને બેઠેલા છે. પિતાના સેવકો શરીરે તેલનું મર્દન કરી રહ્યા છે. એટલામાં રાજાના શરીરથી તેલનું ટીપું જમીન ઉપર પડયું તે રાજાએ આંગળીથી લુઈ લઈને પોતાના પગે ઘસ્યું. આહ ! કેવી નવાઈની વાત ? લાખોના શિરપાવ કરનારો રાજા તેલના છાંટાનો આજે લોભી થયો. આ દેખાવ અને કન્યકુબજ (ક ) દેશથી આવેલા પ્રધાને ખેદાયમાન થયા. અરેરે ? અમારા રાજાની પુત્રી કમલમુખી એવી લીલાવતી કન્યાને તો આ રાજા માટે કેટલો બધે લોભ છે? અરરા તેને તે આવા કૃપણ રાજાને જ પરણવાની રઢ લાગી છે. વળી તેણીના પિતાએ (કોજના રાજાએ) અનુમતિ આપીને અહી: કન્યાને પરણાવવા મોકલી છે. પણ શું કરીએ? કયાં અમારી ઉદાર દીલવાળી કન્યા લીલાવતી! અને ક્યાં આ કૃપણ રાજા ! તેની સાથે અમારી કન્યાનો સંબંધ કેમ થશે માટે અમે તે કન્યાને પાછી લઈ જઈશું. ને આ વાત રાજાને નિવેદન કરીશું. કેમકે સાકર અને કાંકરે ક્યારે પણ સરખાં થાય ખરાં કે? કલ્પવેલી અને કેડે કઈ દિવસ સરખામણી કરી શકે ખરાં કે ? હંસી અને કાગડાનું કોઈ દીવસ જુગતે જેડુ મળી શકે ખરૂં કે ? અરે ક્યારે પણ નહિ ? માટે રાજાની રજા લઈને હવે અમે અમારે દેશ જઈશું. આવી રીતે ગમનશીલ સ્વભાવવાળા પ્રધાનોને રાજાએ જાણીને તેનું કારણ તેલનું બિંદુજ હોવું જોઈએ, તેમ તે કલ્પના કરવા લાગ્યો. એટલામાં તેને એક વિચાર સુજી આવ્યું, એટલે પ્રધાનને બોલાવી કહેવા લાપો? હે પેથડકુમાર ! આજે રાત્રીએ સ્વપ્નાને વિશે મેં ખરજથી જર્જરી ભૂત થએલા ઘડાઓને ઘીનું સ્નાન કરાવવાથી સારા થ. એલા દીહા, એ સ્વપ્નાનું શું ફળ થશે ?
ઘોડાના શરીરને વિશે ખરજતો હોય છે માટે તે ઉપાય કરે જોઇએ, આદિત્યવારને દિવસે સાત ઘોડાઓને ધી વડે નવરાવો.
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૧
પછી તે ધી બ્રાહ્મણને આપે ? બ્રાહ્મણેાના ધીના દાનના મહિ માથી ઘેાડાની ખરજ મટી જશે. માટે એક મેટા કુંડ આરસ પત્થરે કરીને બધાવી તેની સાંધા બરાબર પુરાવી નગરના લોકો પાસે ધી વડે કરીને ભરાવેા. પેાતાની પાસે બેઠેલા સ્વપ્નાના જાજીનાર પુરૂષે એવી. રીતે સ્વપ્તાનું રૂપ કહી બતાવ્યું.
હવે રાજાની આનાવડેકરીને મંત્રી પેથડકુમારે પત્થરને એક મોટા કુંડ તૈયાર કરાવી તેની નીક પેાતાના ઘર સુધી ૩રાવી. કેમકેતેણે ધાયુ, કે લેાકા પાસેથી ઉધરાણી કરીને ધી કઢાવીશુ તા આટલા વખત સુધી કરેલા પ્રજાના ઉપકારને વિસરાવી એક થોડ કાર્યને અર્થે શામાટે તેમને પીડા કરનારા થાઉં ? વળી મારી લક્ષ્મી મારે શા કામતી છે! એમ વિચારતા થકા તેણે ચિત્રાવેલી સહીત ઘડેડ લઈને નીકમાં વહેવડાવતા થકા પેાતાના ઘેરથી નીકને રસ્તે કુંડને સંપૂર્ણ રીતે ભરતા હવે. પછી સેવક લકાએ ઘેાડાઓને ધીને વિશે નવડાવીને તે ધી બ્રાહ્મણેાને આપી દીધું', તે ધાડાઓને પણ ઉષ્ણુ પાણીથી ફ્રીને નવડાવીને ઘેાડારને વિશે બાંધ્યા, આ બનાવ દેખીને કન્યકુબ્જ દેશના પ્રધાને આશ્ચર્ય પામતા હવા. આહા ! આ રાજા તેા નવાઈ જેવા દેખાય છે, કેમકે ધાડાઓને નવડાવવે કરીને ધીતે પાણીની બરાબર કરે છે. અકાર્યને વિશે તે તે છાંટા પણ આપતા નથી ને કાર્યં પડે છતે હારા ધોના ઘટ પણ આપી દે છે. એવી રીતે કોઇ પણ કાર્યં પડે છતે ક્રોડા ગમે દ્રવ્યને તૃણુ સરખુ ગણે છે. અને અકામાં એક ૫:ઇ પણ આપે તેવા નથી. એમ અનેક રીતે રાજાની ઉદારતાનાં વખાણ કરતા થકા પ્રસન્ન ચિત્તવાળા થન મેટા મહાત્સવ વડે કરીને તે કન્યા રાજાને પરણાવતા હવા. પછી કેટલાક દિવસ સુધી પ્રધાનાને રાખીને રાજાએ તેમને સત્કારપૂર્વક વિસર્જન કર્યાં. લાકા પાસેથી ધી ન લેતાં સ ધી પેથડકુમારે પોતાના ઘરમાંથીજ આપ્યું. એવી વાત ઝાંઝણ કુમારના મુખથી સાંભળી રાજા સભાને વિશે પેથડકુમારનાં અત્યંત વખાણ કરવા લાગ્યા. અરે ! લેાકેા આ પેથડકુમાર કટલા બધા મોટા દિલનેા છે, જેણે સમસ્ત ધી પોતાના ઘરમાંથી ફ્રાયુ, પણ કાઇનું દિલ દુખાળ્યુ નથી. ધન્ય છે ! પ્રજાનું હિત કરનારા એવા પ્રધાને તે! કે જેણે પ્રશ્ન ઉપર તેા ઉપકાર કર્યો એટલુ’જ નહિ પણ મારૂ કામ ખી તેણે સત્તર સિદ્ધ કરી આપ્યુ,
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૨
એમ અનેક પ્રકારે રાજા પેથડકુમારનાં વખાણ કરવા લાગ્યો. નગરના વ્યવહારીયાઓ પણ પેથડકુમારની ઋદ્ધિ સિદ્ધિનાં વખાણ કરવા લાગ્યા. દેશ પરદેશ કીર્તિએ ધીરે ધીરે ભટકવા માંડયું. પેથડકુમારની પ્રખ્યાતિ ધીરે ધીરે વૃદ્ધિગત થતી ગઇ. તેના હૃદયમાં અનેક પ્રકારનાં વિચિત્ર આંદેલનો પસાર થવા લાગ્યાં. વિચારના તરંગે એક સામટી રીતે અનેક પ્રકારે ઉપરાઉપરી આવવા લાગ્યા. આહા ! કુદરત ! કુદરત ! તું જળ હોય ત્યાં સ્થળ કરે છે અને સ્થળને સ્થાનકે જળ જળ કરી નાંખે છે ! ગરીબને શ્રીમન્તના અધિકાર ઉપર પણ લઈ જનાર તું જ છે અને રાજાને રખડતો ભિખારી કરનાર પણ તું જ છે. ગમે તેમ કરીને પણ તું માણસને માથે દશકો દુઃખ તે નાંખેજ છે, માણસને સુખ પણું તું જ આપે છે. અને દુખ આપનાર પણ તું જ છે. તારી અકળ કળાને પાર અથાગ શક્તિનો ધારણ કરનાર મનુષ્ય પણ પામી શકે નહિ ? માણસને માથે જે અવાર નવાર સંયોગો પસાર થયા કરે છે, તે તારો જ મહિમા ગણું શકાય. માણસ જેને કોઈ દિવસ પણ ચિંતવતો નથી એવાં આપત્તિનાં કાળાં વાદળાંને કુદરતજ ઘસડી ને ખેંચી લાવે છે, કુદરતની કળા એવી તો અકળ હોય છે કે તેની અદ્દભુત કળાથી પળવારમાં કંઈનું કંઈ બની જાય છે. અણચિંતવ્યું થયુ પણ કુદરતના યોગે કરીને બની જાય છે. જેવી રીતે માણસો તેના ભોગ થઈ પડે છે તેવી જ રીતે તેને ઉદાર પણ કુદરતજ કરે છે. જગતમાં એવી રીતે અવાર નવાર બનાવો કુદરતેજ બન્યા કરે છે. માનવ પ્રાણી તે બિચારું તેને આધિન રહેનારું એક મૃગલા સરખુ જય છે. ઇત્યાદિક અનેક પ્રકારના તરંગમાં લીન થયેલ પેથડકુમાર સંસારનાં સુખોને ભોગવતે દિવસો ઉપર દિવસે વ્યતિત કરતે હ.
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૩
પ્રકરણ ૧૩ મું
vk
“ દુર્જનની દુર્જનતા ’
(6
ભુંડા માણસથી ભાગીયે,
ન દઈએ દીલની વાત.
કાંતે છેતરી શર પડે, કાં ઘરમાં આણે ધાત.
33
મેં
“પેથડકુમારના ગુણા સર્વ પ્રકારે સૃષ્ટિ મંડળની ચારે તર ફેલાયેલા છે, તેની કીર્તિ રડા જ્યાં ત્યાં નિડરેપણે સ્ખલના રહીત પરિભ્રમણ કર્યાં કરે છે. હા! તે મારા કરતાં પણ વધી ગયા ? અત્યાર તે રાજાને માનિતા થઇ પડયા છે. રાજા તેનેજ આંખે જોઇ શકે છે. અરે ! રાજાને માનિતા એવા જે હુ તે અત્યારે તેની આગળ તૃણ સરખા હલકા થઇ ગયા છું. ક્રાઇ પશુ ઉપાયે પેથડકુમારને હલકા પાડી અપમાન કરાવુ, તેાજ મારા જીવને હવે ઠંડક વળે. તેને દેખીને મારૂ શૂન્યકાર થએલું હૃદય ભડક લડક સળગ્યા કરે છે. અરેરે ! જ્યારથી દિગંતરમાં પ્રસરેલી તેની કીર્તિ રંડાને મેં સાંભલી છે, ત્યારથી મને ખાવું કે પીવું કાંઈપણ ભાવતુંજ નથી. શું મારા કરતાં તે વધી જાય ! ના! તેમ નહિ થવું જોઇએ ? કાઇ પણ ઉપાયે હુ તે કટકને દૂર કરીશ. ગમે તેમ કરી તેનું રાજા પાસેથી અપમાન કરાવીશ પણ હવે તેને સુખે જંપવા દઈસ નહિ. જો હું એને કાઇ પણ પ્રકારે હરકત ન કરૂ તે! મારૂં નામ ગુગ મારા માતાપિતાએ પાડતાં ભૂલ કરી છે એમ હું સમજીશ. અરે ! જુએ તેા ખરા ! રાજ્યના સર્વ અધિકારી મડળમાં હું માટે અને જીને પ્રધાન છુ, તથાપિ આ પેથડકુમારના આવતાં કરીને હવે મારે। હિસાબજ નથી. અરે ! જગતમાં કે ન્યાય છે કે આજ કાલના નવીન પેયડકુમાર ફાવી ગયા, અને ક્રોડે!ની સંપદાના માલેક થયે!, એટલુજ નહિ પણ માંડવગઢ અને ઇતર પ્રજા તેને રાજા કરતાં
Page #86
--------------------------------------------------------------------------
________________
હ૪
પણ અધિક સન્માન આપે છે, ખરેખર જગત ગાડરીયા પ્રવાહ જેવી ગંડુ છે, એક માણસનું કામ કરવાથી તેણે જરાતરા વખાણુની છેષના કરી કે તેનો બોલ આખુ જગત ઉપાડી લે છે અને પછી કીડી જેટલું હોય તેને કુંજર જેવું બનાવી દેવાની શક્તિ કોણ જાણે જગતમાં કયાંથી આવેલી જણાય છે. હા! તેની આની કીતિ મારૂં હદય ભસ્મ કરી નાંખે છે. તેનું નામ સાંભળવાથી મારા કાનમાં કંઈ જુદી જ અસર થાય છે. તેને જોતાંજ મારૂ હદય ઈર્ષ્યાથી બળી જાય છે, તેણે કોડની સંપદા મેળવી માટે તેની પાસે કામકુંભ અથવા તે કાળી ચિત્રાવેલી હેવી જોઈએ. પણ હું જ ખરે કે રાજાને સમજાવી તેની પાસેથી પડાવી લેવરાવું.” ઇત્યાદિક વિચાર વમળમાં ગુંથાયેલો ગુગ નામને પ્રધાન પિતાના દિવસો ઈર્ષાથી ખિન્ન થયેલા હદય વડે પસાર કરે છે. રાજાને એકાંતમાં મળવાની તક શોધે છે. એકદા સમયને વિશે રાત્રીને વિશે રાજા પિતાના એકાંત ઓરડામાં બેઠેલા છે તે સમયે ગુંગ મંત્રી આ વીને નીચાની સલામી આપી તેની ઈમારતની રાજાની પાસે પડેલા આસન ઉપર આવીને બેઠો.
કેમ ? મારા બાહાદૂર પ્રધાન ! “અત્યારે અચાનક આવવાનું શું પ્રયોજન છે?” રાજાએ તેને સત્કાર કરતાં થકાં તેને આવા ગમનનું કારણ પૂછ્યું.
શિરતાજ ! “આપને એક ખાનગી વાત કહેવાને આવ્યો છું તે આપ કૃપા કરીને સાંભળો.” પ્રધાને વાર્તાની શરૂઆત કરતાં ચકાં જણાવ્યું.
નિડરપણે જે છે તે જણાવો, કેતુકના શોખીન એવા રે જાએ જણાવ્યું.
સ્વામી ? પેથડકુમારે ઘણા વૃતવડે કંડને સંપૂર્ણ રીતે ભરી દીધે, તેનું કારણ પથડકુમાર પ્રધાનના ઘરમાં કામકુંભ અથવા તે કાળી ચિત્રાવેલી હોય તેમ સંભળાય છે, અને તેથી તેને ઘણું ધૂતની પ્રાપ્તિ થઈ છે તમે પણ તે બે વસ્તુ સાંભળી છે પણ જોઈ નથી, વળી એ વસ્તુ રાજ્યની આબાદીને માટે રાજ્યમાં રાખવા યોગ્ય છે, જે તે રાજા પાસે હોય તે રાજ્યને ઘણું ફાયદો થાય એવો સંભવ છે. જે કદાપિ કામકુંભ હૈયત હાથી, ઘડા પ્રમુ
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૫
ખની વૃદ્ધિ થાય છે અને ભંડારમાં લક્ષ્મી અખંડ રહે છે. તેમજ જે કાળી ચિત્રાવેલી હોય તે હે રાજન? કાળી ચિત્રાવેલી, પારસપાષાણ, ચિંતામણી રત્ન, કામકંભ, કલ્પવૃક્ષ, કામધેનુ નરમાદામોતીનું જોડુ, રસકંપિકાને રસ અને દેવ સંબંધી શંખ એ વસ્તુઓ દુઃખે કરીને પામવા યોગ્ય છે. તે માટે તેના ઘેરથી તમારે ગ્રહણ કરવી યોગ્ય છે. કેમકે ભૂમિ થકી ઉત્પન્ન થએલું રત્ન તેને અધિકારી રાજાજ હોય છે, વળી જે તમારી ઈચ્છા ગ્રહણ કરવાની ન હોય તે પણ એક વખતે તેને જોવી પણ જોઈએ.” સમય સૂચકના જાણ એ ગુગપ્રધાને અવસરને ઉચિત એવું કથન કરી રાજાને લોભ સાગરમાં તણાતે કર્યો
, હુ પ્રથમથી જ એ વસ્તુમાં લેભાયેલ છું, ને વળી તમારી વાણીવડે કરીને તેને વધારે લોભ થ છે, કેમકે અગ્નિ સ્વાભાવિક રીતે પણ જાજ્વલ્યમાન હોય છે, તેને પવન વડે પ્રેરણું કરવામાં આવે, ત્યાં શું કહેવું! કહ્યું છે કે
अग्नि विशो यमो राजा समुद्र उदर रह। सप्तौसानि न पूर्यन्ते पूर्वमानानि नित्यशः
ભાવાર્થઅગ્નિ, બ્રાહ્મણ, યમ, રાજા, સમુદ્ર, પેટ અને ઘર એ સાત વસ્તુ નિરતર પૂરતાં છતાં પણ પૂરાતી નથી. માટે તેને બેલાવી પૂછી જોઈશું” એમ કહીને તેને વિસર્જન કર્યો.
પ્રાત:કાલની રમણીય પવનની શિતલ લહરી રાજાના હદયમાં અનેક પ્રકારની આશાની ઉમને ઉત્પન્ન કરે છે, શાંત અને શિતળ પવનના ઉપચારથી નિર્મળ મગજવાળે રાજા પેથડકુમારને બેલાવી પૂછવા લાગે કે મંત્રીશ્વર ? “તમારે માટે ઘણા લેકે આવા પ્રકરની વાત કરે છે તે સાચી છે કે ખોટી છે.”
હે રાજન ! “લકે કામકુંભની વાત કરે છે તે ખોટી છે, પરંતુ મારે ઘેર ઘીને ઘડે છે તેની નીચે ઊંઢાણીના આકારમાં કાળી ચિત્રાવેલી છે.” પ્રધાને સત્યવાત જણાવી દીધી.
ત્યારે રાજાએ તે ચિત્રાવેલી જેવાને માટે મંગાવી, પેથડકુભાર ઘડા સહીત ઉપાડી મંગાવી ચિત્રાવેલી રાજાને બતાવતો હતો,
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૬
રાજા પણ તેને જુદી જુદી કરીને જેતે હવે, અને પેથડકુમારે સત્ય હકીકત જણાવી તેને માટે તે મસ્તક ધુણાવવા લાગ્યા, કેમકે દ્રવ્ય પંદા કરવાને માર્ગ વાણી બતાવે નહિ. પિતાને લાભ કેટલો થયો છે તે પણ કહે નહિ. અને પોતાની પાસે કેટલું ધન છે, તથા નાશ કેટલું પામ્યું છે એ વાત વાણીયા સાચી કહેતા નથી. સત્ય વાણી બેલવી તે એક જાતની વશીકરણ વિધા છે. પાણી વગર અગ્નિ પ્રમુખને શિતળતાનું તે કારણ છે. જેમ ચમકપાષાણ લેહને ગ્રહણ કરે તેમ પેથડકુમાર રાજાના મનના આશયને જાણતો હ. કેમકે
उदीरितोऽर्थः पशुनापि गृह्यते ।
हयाश्च नागाश्च वहन्ति देशिताः ।। अनुक्ता प्हति पण्डितो जनः ।
परेखित जानकला हि बुद्वयः ॥ १ ॥ ભાવાર્થ-કેહેલે અર્થ તો તિયેચ સરખા પણ ગ્રહણ કરે છે. પ્રેરણા કર્યા છતા હાથી ઘોડા પણ ચાલે છે. ત્યારે પંડિત પુરૂષ વાત કર્યા વગર પણ સામા માણસની ચેષ્ટા વડે કરીને જાણી જાય છે. કેમકે પારકાની ચેષ્ટા ઉપરથી ખરૂ સ્વરૂપ જાણવું તેજ જ્ઞાનનું ફળ છે,
હે રાજન ! “આ ચિત્રાવેલી આપના ભંડારમાં રાખો” એમ કહી પ્રધાન રાજાને ચિત્રાવેલી આપતા હવા.
પિથડકુમાર મનમાં અનેક પ્રકારે વિચાર કરવા લાગ્યા, કે મેટા પુરૂષો માગે ત્યારે આપવું એના કરતાં અણુમાગે આપવું તે સારું છે ! કેમકે જેને અરિહંતને ધર્મ છે તો તેને સંપદાનું શું પ્રયોજન છે ? પરમાર્થના જાણ એવા સજન પુરષ લક્ષ્મી ગયે થકે પણ ખેદાયમાન થતા નથી. ઈત્યાદિ વિચારતા પેથડકુમારને મનોહર એવાં હીરાગર પાંચ વસ્ત્ર તથા દશ મહામુલ્યવાળી વીટીયો વગેરે પારિતોષિક (ભેટ ) આપીને રાજા તેને ઘેર વિસર્જન કરતા હો.
એક સમયે ચિત્રાવેલીની પરિક્ષા કરવાને રાજા નદી તરફ ગયો, ત્યાં જઈને ચિત્રાવેલીને એક છોડ તેણે પાણીમાં મુ, તેની સાથે જ
Page #89
--------------------------------------------------------------------------
________________
તે ચિત્રકનામાં મહા ભયંકર સર્પ પ્રગટ થયે, યમુનામાં રહેલા કાળા નાગની માફક તે સર્વને ભય કરનારો તે હો. હવે તે રાજાએ ચિત્રાવેલીને લાવવાને પોતાના પુરૂષોને લાલચ દેખાડી પણ શંકા પામેલા તે લેકોમાંથી કોઈ પણ માણસ ચિત્રાવેલી લાવવાને સમર્થ થયો નહિ. પછી રાજાએ આપેલું મણ સહીત બાજુબંધ તેને પિતાના બાહુએ બાંધીને એક સુભટ પાણીમાં ગયે કે સર્પ અદશ થઈ ગયો, ચિત્રાવેલીને લઈને બહાર આવ્યો. દુઃખે પામવા યોગ્ય એવી ચિત્રાવેલીને પામીને પ્રસાદી થઈને તે રાજા પિતાને વખત ફેગટ ગુમાવતા હો. બીજાના કહેવાથી પિથડકુમાર મંત્રીની લાગણી દુભાવી તેને માટે તે પસ્તાવો કરવા લાગ્યો. અહી? કેવો ઉદાર દીલને ? મેં માગી નથી, તથાપિ ચતુર એવા તેણે મારો આશય જાણીને તરતજ આપી દીધી કેવી તેની નિર્લોભતા ? કે મને આપતાં લેશ પણ વિકાર તેના વદન કમળ પ્રત્યે જણાયો નહોત? કેવું તેનું સરળપણું ? કે જેણે મારીં આગળ સહેલાઈથી સત્ય વાત જણાવી દીધી. હવે કોઈ દિવસ આજથી તેની વાત મારે સાંભળી નહિ એવો નિયમ તેણે ગ્રહણ કર્યો. ખરેખર તે મોટા ભાગ્યને ધણી છે. મારા રાજ્યમાં આવા પ્રધાનથી મારે તો મગરૂર થવા જેવું છે. જોકે મારા કરતાં પણ તેને અધિક ચાહે છે, ખરેખર લોકે ભાગ્યથી વશ થાય છે, તેવા જડીબુટી કે મંત્ર તત્રથી પણ વશ થતા નથી. એવું ધારી રાજા પેથડકુમારને બોલાવી કહેવા લાગ્યો કે આજથી હવે તમે છત્ર પ.. ણાને યોગ્ય છે ? પણ એક રાજાને બે છત્ર હેય નહિ. પરંતુ આજથી તમારે સૂર્યમુખી વગર ઘરથી બહાર નિકળવું નહિ, રાજાની આજ્ઞાને માન્ય કરનારા પેથડકુમાર સૂર્યમુખી ધારણ કરતા હવા.
રાજાને પ્રથમ માનિત પ્રધાન ગુગે આજથી રાજાને અપ્રિય થઈ પડે. અને વિચારમાં પડયો. અરર ! આ ઉ લટુ વિપરીત થઇ ગયું. રાજાની થોડી ઘણી પ્રીતિ હતી તે પણ ઉતરી ગઈ. તે પાછળથી પસ્તાવા લાગે. અરેરે ! આતે ઉલટી વિવાહ કરતાં વરસી થઈ ગઈ. ખરેખર “બકરૂ કાઢવા જતાં ઉંટ પેસી ગયું” પંથકુમારનું કાસળ કાઢવા જતાં ઉલટુ મારૂં જ કાશીનીકધી ગયું, ને “અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ” જેવો મારો ઘાટ ઘડાઈ ગયો; વળી હું શું કરવા ધારતો હતો ત્યારે શું થઈ ગયું, અને તેને તે
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૮
શૂળીનું સિંહાસન થઈ ગયું, તેનું તો વધારે સન્માન થયું, ખરેખર માણસનું ભાગ્ય ખિલતું હોય છે ત્યારે વેરી પણ આંધળા થઈ કાંઈ પણ કરવાને સમર્થ નથી, તે ગમે તેટલું ખોટું કરવાને જાય તથાપિ તેને તે ઉલટુ ફળદાયકજ થાય છે. દુર્જન પોતાનો ભાવ ભજવે છે, મેં આટલી બધી તેની હેલના પમાડી તથાપિ તે મેટા દીલના દેવ રૂપી માનવે મારી તરફ તે ઉદારતાજ બતાવી છે. “ગળે મરતુ હોય તેને વિષ વડે નહિ માવો ” તેવા નિયમ કરીને તેણે તે મને ગળથીજ પરારત કરેલો છે, તેણે પિતાની સજજનતા છેડી નથી. કેમકે દુર્જન માણસ જેમ પિતાની દુર્જનતાનો ત્યાગ કસ્તા નથી તેમ સજન માણસો પિતાની સજજનતા પણ તજતા નથી, તે શ્રીપાળ અને ધવળશાહના ન્યાયે કરીને જાણી લેવું. સજ્જન પુષમાં અગ્રેસર એવા પાંડવોને નાશ કરવાને કારએ અનેક ઉપાય કરી દુર્જનતા દાખવી પણ પિતેજ તેના ભોગ શું થઈ પડયા નથી ? શ્રીપાલરાજાનું અનિષ્ટ કરવામાં આસક્ત એ દુર્જન ધવળશાહ શેઠ પોતે જ શું દુર્જનતાને ભેગ થઈ પડ્યો નથી ? એવા બીજા અનેક દાખલા શું જગત જાણતું નથી? ભલે દુર્જન વૃત્તિના માણસે પોતાની દુનિતા ન છોડે પરંતુ પહેલાં તે તેને જ મળે છે પણ પાછળથી તેને ઘણોજ પસ્તાવો થાય છે એટલું જ નહિ પણ પિતજ તેનો ભોગ થઈ પડે છે. વળી તેનું ભાગ્યેજ જ્યાં ત્યાં ઝળકે છે તે પછી હું શું કરવાનો હતે ! માટે આટલેથીજ સંતોષ રાખવો, એવું વિચારતો ગુંગ પ્રધાન પેથડકુમાર સાથે આજથી મિત્રભાવે તો તે પોતાને વખત વિતાવા લાગે
Page #91
--------------------------------------------------------------------------
________________
se
પ્રકરણ ૧૪ મું
“ યાત્રાના પ્રસંગ
અને
સુવર્ણ સિદ્ધિ ’
DO
મૂળ જગતની ઉપર સર્વોપરી સત્તને અજમાવનારૂ રાત્રીનું ગાઢ અંધકાર જગતના સામ્રાજ્ય ઉપર પથરાયલુ છે. અત્યારે જગતના સર્વ જીવા નિ દ્રિતાવસ્થામાં ઘેરાયેન્ના હાવાથી સંત્ર શાંતિનું શાંત વાદળ મા તરફ વિસ્તાર પામ્યુ હોય તેા તે બનવા જોગ છે. નિશાદેવીની સ્વારી ઘણુા વખતથી પધારેલી હાવાથી થાડા વખત પછી ધીમે ધીમે તેમના ગમન માટે પણ તૈયરીયા થાય એવા દેખાવ થઇ રહ્યા છે ? પ્રભાતના ચાર વાગ્યાને અવસર થયા છે. એ વખતે માંડવગઢના એક મનેાહર ગગન ચુંબિત મહેલમાં સુંદર અને સુવર્ણજડીત એવા એક મનહર શાફા (પલ’ગ) ઉપર મીઠી નિદ્રાના અનુભવ લેતા એક મહાન પુરૂષની મીઠી નિદ્રાને નન નન કરતા ચારના ટંકારાએ નાશ કરી તેની આંખને ચમકાવી. દીપની જાજવલ્યમાન થએલી જ્યેાસ્તાના પ્રકાશથી દીવાનખાનાનેા સધળા વૈભવ પાતાની ચપળ આંખ આગળ તરી આવતાં તરતજ તેને પાતાની પ્રાચીન અવસ્થાનું સ્મરણ થયું. ચેતન ? જગતની જે અમેધ લક્ષ્મી તે આજે તને વરેલી છે તેને માટે તુ અહંકાર કરીશ નહી; કૅમકે સપા તે અશાશ્વતી છે, ( દડા ) ની માફ્ક ઊ ંચે ઉછળી પાછી તરતજ માણસને પૂશુભ કર્મના પ્રાબલ્યપણાથી સંપદા મળે છે. અને ખરાબ કૃત્યને પરિણામે તેને તે માટે લક્ષ્મીની ગતિ ચપળ છે એમ સમજી તેમાં આસક્ત ન થતાં ક્ષણભંગુર એવી ક્ષણીય કાયાથી તારા જીવનનું તું સાઈક કરી લે. પરન્તુ પામર ? અહંકારી થતા નહિ. તેને માટે તારી પૂર્વ અવ
જેથી તે કંદુક
નીચે પડે છે.
સ્વતઃ આવીને આપદાઓ આવે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૦
સ્થાનું સ્મરણ કર ? આજે જે પેથડકુમાર જગતમાં દેવ જેવા ગહાય છે તેજ પેથડકુમાર તું પહેલાં એક વખતે ફાટાતુટા લુગડે અને મલીન એવા શરીરે જ્યાં ત્યાં રખડતા મજુરી કરી મહા મહેનતે પોતાનુ ગુજરાત કરતા હતા. અરે! એક વખતે તને જે તે આંગબાએ કરી લેાકેા પજવતા હતા, એક વખત એવા પણ આવ્યા હતા કે લોકો તને આંગણે પણ ઉભા નહિ રાખતાં ઉલટા ધિક્કાર અને ટિંકારનાજ શિરપાવા તને ભેટ આપતા'તા. તે સ્થીતિ અને અત્યારની સ્થીતિમાં તું પોતે તેને તે છતાં કેટલા તફાવત છે અને તેમાં શું રહસ્ય સમાયેલુ છે તેને ક્ષત્તુભર વિચાર કર! અને એક વખત એવા પણ આવશે કે આ સમસ્ત વૈભવને અહીં જ રહેવા દને માત્ર પુન્ય પાષ રૂપી ભાતુ લઇને આ ભૂમિમાંથી અને આ સાહયખીમાંથી તમારે વિદાય થવું પડશે, તે મરણને અવસરે તમારી આ સાહયબી તમારી સાથે તે શું પણ તમને વળાવવા પણ નહિ આવે ! માટે હું ચેતન ! આ અસાર સંસારમાં મનુષ્યનું જીવન ક્ષષ્ટ્રીક જણી લક્ષ્મી ચંચળ સ્વભાવની છે તેમ સમજી ગઈ કરીશ નહિ. કેમકે આ લક્ષ્મી કાઇની થઈ નથી ત્રણ ખંડના ભાક્તા એવા રાવણુ રાખ તેની પણ થઇ નથી. રામ જેવાની પણ થઇ નહિ, વળી દુર્યોધન જેવા ગર્વિષ્ટની પશુ આ લક્ષ્મી થઇ નથી. પાંડવા જેવાઆએ પણ તેને ત્યાગ કરી આત્મ કલ્યાણુ કરેલુ છે. પૃથુરાજ જેવા ચૈાહાણવશીય દીક્ષી પતિની પણ આ લક્ષ્મી થઇ નિહ પણુ ઉલટા તેણીએ તેને દગા દીધા છે, વિશેષ શુ ! હું ચેતન ! આ લક્ષ્મી કાઇની થઇ નથી અને શ્વાની પણ નથી, ચક્રવર્તી જેવા પણ ચપળ એવી લક્ષ્મીથી છુટયા તેજ સંસાર થકી બચવા પામેલા છે. અન્યથા બીન્ન ચક્રવર્તી વાસુદેવા વગેરે આ લક્ષ્મીદેવીના ભાગ થઇ પડયા અને તેમને નરકનાં આકરાં દુ:ખ ભોગવવાને વખત પણ આવી લાગ્યા. તેા હે ચેતન! આવા વિચક્ષણ સ્વભાવનું નિરક્ષણ કરી તું તેમાં સાઇ નહી જતાં જો તુ ચતુર હાય જો તારામાં કાંઇ પણ સમજ શક્તિ હાય તે। આ ફાની જગતમાં તારૂં પેાતાનુ જીવન તુ સુધારી લે તારા માનવ ભવ સફળ કરી મનુષ્ય જીવનનું વાસ્તવિક તત્વ સમજી તારા આત્માનું હીત કરી લે. કેન્કે આ સસરમાં હાથે તેજ સાથે છે માટે તારા અમુલ્ય વખત તું ગુમાવીશ નહિ. છળથી તને ધણેાજ પસ્તાવેા થશે. મને મારા પૂર્વના
નહિતર પાપુન્યથી લ
Page #93
--------------------------------------------------------------------------
________________
મી મલેલી છે કેમકે માટીનું સુગંધપણું પાણીનું સૂચવે છે, મનને વશ કરવું તે નિયમનું ભાન કરાવે છે, મેઘ જેમ વિજળીના વિલાસને સૂવે છે, દીપકનું પ્રકંપન તે જેમ પવનને સૂચન કરે છે, ધુમાડે જેમ અગ્નિનું ભાન કરાવી આપે છે, ભોગો જેમ સંપદાએનું સુચન કરે છે તેમ લક્ષ્મી પણ પિતાના પૂર્વના પુન્યના ઉદયને સુચવે છે, વળી મારા અભાગ્યથી અથવા તો કોઈ પણ ક્રીયા ભૂલી જવાથી મને સુવર્ણસિદ્ધિ ફલીભૂત થઈ નહિ; કેમકે મનમાં ઇચ્છિત એવી મોટી ઔષધીયો મોટા પર્વત વગર મળે નહિ, તે માટે જેમાં ઘણું પ્રકારની ઔષધી છે, જેમાં ઘણાં પાણી ભરેલાં છે એવા આબુ પર્વતને વિશે હું જાઉ. કેમકે ત્યાં આધીની ખાણ ઘણું હોય છે. માટે મારે જરૂર તે કામ કરી જગત ઉપર ઉપકાર કરવાને ચુકવું જોઈએ નહીં. ઈત્યાદિક વિચાર રૂપી સમુદ્રનાં મજા સાથે અથડાતો પેથડકુમાર પ્રભાતકાળે રાજા પાસે આવી બેલવા લાગ્યો કે હે સ્વામિન! સુખની ઈચ્છાને માટે તમારી પાસેથી ઘીને ઘડે. ભાગ્યો હતો તે વખતે કાચન ત મ ? તેવી - ભાન થઈને યાત્રા માનેલી છે, તેવા સંયોગોમાં મારૂ વિન બધુ દૂર થયું. ને તમે ઘણુ પ્રસન્ન થયા, તેથી મારે છરાઉલી ગામને વિશે રહેલા છરાઉલા પાર્શ્વનાથ ભગવાનને વાંરવા જવું છે. આ વાત સાચી છે, કારણ કે પીડાવંત લોકો સર્વ પ્રકારની યાત્રા કરે છે, તેનું કારણ અરિહંત ભગવાન મનોવાંચ્છિત ફળને દેનારા છે, માટે ત્યાં જવાને મને આજ્ઞા આપે ?
રાજાની આજ્ઞા પામીને પથકુમાર પોતાના પરિવાર સાથે યાત્રા કરવા ચાલ્યા. તે અનુક્રમે રાઉલી ગામે આવી જીરાઉલા પાર્શ્વનાથને નમસ્કાર કરી ત્યાંથી આબુ ઉપર ચડયા ત્યાં પ્રથમ ભગવાન શ્રી આદેશ્વરને નમસ્કાર કરીને ઔષધીઓ ભેગી કરવાને પર્વતમાં ચો તરફ ભમવા લાગ્યા, એ અરસામાં કુબ પ્રમુખને ઓળખીને સર્વ ઓષધીઓ મેળવીને તેને રસ કાઢીને લોઢાનાં પતરાં સાથે તેને લેપ કરીને અગ્નિમાં નાંખી તત્કાળ સેનાસિદ્ધિ કરતા હવા. કેમકે પારસ પાવાણ, રસકુંપિક સોનાસિદ્ધિ, ધન ધાન્યાદિક, સ્વર્ગ મેક્ષાદિક પ્રાણુને ધર્મના પેગ થકી મળે છે, ઇત્યાદિક વિચાર કરતાં તેણે પિતાના મંડપમાં ઘણું વોટુ મંગાવ્યું, ઝાંઝણકુમારે પણ નિર્ભપણે એ લોઢું ઊંટ ઉપર ભરીને મોકલાવ્યું.
Page #94
--------------------------------------------------------------------------
________________
ત્યારે લોકો અનેક પ્રકારે વિચાર કરવા લાગ્યા કે આ લેટાથી રાજ તરવાર પ્રમુખ હથીયાર ઘડાવશે, હવે અહીં પણ સાત આઠ દિવસ જાગરણ કરીને આષધીયોના રસથી પેથડકુમાર સોનું કરતે હો, તેવારે ઊંટડી ઉપર ભરાવી તેનું અશ્વપાળની એકી સાથે પોતાના દેશ તરફ રવાને કરીને પેથડકુમાર આદેશ્વર ભગવાનના દેરાસરમાં ગયે, તો વિચાર કરવા લાગ્યો કે અરે ! સોનાના મીશે કરીને છકાય જીવોની ઘાત કરનારા અને ધિકાર છે. હા !! તે સુણનો ત્યાગ કરવામાં અસમર્થ અને સાવધ કાર્યમાં ઉદ્યમવંત એવા મને નરકમાં પણ ઠેકાણું નહિ મળે, શ્રાવકને સવા વણા ધર્મ તે કહ્યું છે પણ આવી રીતનું કર્મ કરવાવાળા એવા મને સવાવશા ધર્મ તે કયાંથી હોય! જે થનાર હશે તે થશે, પણ મારૂ સર્વ સોનું હું તો તને વિશે અને ગરીબના ઉદ્ધારને માટે ખરચીશ, ઇત્યાદિક વિચાર કરતા અને પાપથી ભય પામેલા પેથડકુમાર ઘેર આવી પાપથી ઉપાર્જન કરેલું સોનુ ગરીબોને દાનમાં આપતો હો, - નીતિ રિદ્ધિ ગતિ આપનારું એવું ધન ઉપાર્જન કરવા લાગ્યો, તેમજ તે માંડવગઢના ગુપ્ત આવાસમાં પિતાનું સુવર્ણ સ્થાપન કરતો હતો. આહ! “ ભાગ્યશાળીને ભૂત રળે ” એ કહેવત કાંઈ ખેતી નથી. જ્યારે લક્ષ્મીદેવીની મહેર અથવા તે રહેમ નજર થાય છે ત્યારે ચોતરફથી સહેલાઈ વડે દ્રવ્યની પ્રાપ્તિ થાય છે જ્યારે ભાગ્યદેવી પામર માનવીને નજરમાં (દાઢમાં) ઘાલે છે. ત્યારે તે વખતે તે રૂપવાન કે ગુણવાન અથવા તે વિદ્યાવાન એ કાંઈ પણ તે સાહ્યબા જોતાં નથી, તે વખતે તે કાળે હોય યા કુબડા હોય અગર તે ગમે તેવો હોય પરંતુ અંધ સરખાં બની તેમને વરી બેસે છે. આહ ! કેવી તેમની ચતુરાઈ ! જગતની કેવી વિચિત્રતા ! લક્ષ્મીબાઈના માનમાં મરડાયેલાં પ્રાણી સહેલાઈથી મોટાઈ મેળવી જાય છે. જગતમાં માનવંતાનો ઇલકાબ તેઓ ધારણ કરે છે, અને પિતામાં ગમે તેવી ભયંકર પિલો હોવા છતાં જગતમાં તેમનો આડંબર કોઈ જુદીજ પ્રકાર હોય છે, વળી તેમના ભયંકર કર્તવ્ય છતાં ગુણવાનમાં તેમની તુલના થાય છે. કહ્યું છે કે “ TMાર ના
થયો ” જગતમાં સર્વ ગુણ કંચનને જ આશ્રયીને રહેલા છે. જગતમાં પૈસા વગર માણસ કાંઇ પણ કરવાને જોઈએ તેવો લાયક ગણી શકાતો નથી. કેમકે સંસારના વ્યવહારમાં માણસને
Page #95
--------------------------------------------------------------------------
________________
પગલે પગલે લક્ષીની આવશ્યક્તા જણાય છે, એટલું જ નહિ પણ લક્ષ્મી વગર માણસને જગતમાં ઘણી હાડમારી ભોગવવી પડે છે. અરેરે ! જે મને આવો અનુભવ ન થયો હોત તો હું દુઃખ શી વસ્તુ છે તે કેવી રીતે જાણી શકતા અને જ્યાં સુધી જગતમાં દુઃખી છેવના દુખનું વાસ્તવિક સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી તેને મનું દુઃખ છેદન કરવાને કેવી રીતે હું કટીબદ્ધ થઈ શકતું ! અરેરે ! લક્ષ્મીબાઈ ! એક વખતે હું તમારે માટે આતુરતાથી વલખાં મારતો તો, તથાપિ તમારી દેવડીનાં દર્શન પણ આ માણસને દુર્લભ હતાં ને અત્યારે પણ હું તેને તે જ માણસ છું, છતાં પણ મારી ઈ
છા નથી તો તમે વધ્યા જ કરે છે ! તે પુન્યનીજ રેખા ગણાય ? કેમકે કાળની જ્યાં પરિપકવ સ્થીતિ થાય છે કે માણસને સંયોગો આવી મળે છે. અને તેનું કાર્ય સહેલાઈથી પુર્ણાહુતિને પામે છે. જૈનમાં પાંચ કારણે કાર્યની સિદ્ધિ થાય છે. એ પાંચ કારણોમાં કોઈ એકની મુખ્યતા હોય છે ત્યારે બીજાં ચાર કારણે ગણપણે રહે છે. કેમકે તેમાં દરેકની મુખ્યતા તે હેતી નથી. ફકત એકજ કારણુમુખ્યતાને પામે છે. તેમાં પણ ભાગ્ય છે તે બળવાન કારણ ગણાય, કેમકે જે માણસનું કીસ્મત બળવાન હોય છે તે બીજે અન્ય કારણોને તે મેળવી શકે છે. અન્યથા જે ભાગ્ય નથી હોતું તે બીજા કારણો મળી શકતાં નથી, માટે જગતમાં ભાગ્ય તેજ બળવાન છે. બીજા કોરણે તેને સહાય કારક તરીકે રહેલાં હોય એમ માની શકાય તે તે વ્યાજબી છે, અને ભાગ્ય પણુ માણસના પુન્ય અથવા તે શુભ કૃત્ય ઉપર આધાર રાખે છે. પૂર્વભવમાં શુભ કરણી કરી હોય તે તે વડે કરીને કુદરતી શુભ ભાગ્ય બંધાતાં આગામી ભવમાં તે અમોઘ ફળને આપનારું થાય છે. મેં પૂર્વભવમાં કંઈ પણ શુભકાર્ય કર્યું હશે જેથી આ ભવમાં હું અમોધ સંપદાઓને મેળવી શક્યો. વળી જગતમાં એવા પણ છે હોય છે કે જે કથેરનાં ઝાંખરાં બાળીને આમ્રફળની ઈચ્છા રાખનારા હોય, પિતે પહેલાં અનીતિનાં આચરણ ચલાવી પાછળથી જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે નાના બાળકની માફક બૂમ માર્યા કરે છે. પણ તે પામરજીવને કયાં ખબર હોય છે ? કે તારાં કરેલાંજ કો તને અત્યારે દુઃખ દે છે. પ્રથમથી જ તું એવા કૃત્યોથી વિરમો હેત તો આ ત્યારે તારે આટલું હેરાન થવું પડતું નહિ, પણ કાર્ય કરવામાં
Page #96
--------------------------------------------------------------------------
________________
તે આપણે પાછું વાળીને જોતા નથી. ને જેમ સ્વતંત્ર હોઈએ
અથવા તો ખુદા તરફક્ષી જાણે આપણને હક ન મ હોય ! તેવી રીતે જ્યારે આપણે કરીયે છીયે, તો પછી તેનું બાપને પરાધિનપણે દુઃખ ભોગવવું પડે તો તેમાં નવાઈ જેવું કશું ગણી શકાય નહિ હે ચેતન ! તું શુભ કરણી કરીશ તે સુખી થઈશ. અને અશુભ કાર્યમાં પ્રવર્તીશ તે યાદ રાખજે કે ભવિયમાં તાર માટે દુ:ખનાજ ડુંગર આડા પડેલા છે. પરંતુ અત્યારે તારી હદય રૂપી ચક્ષુ તને બંધ હોવાથી હું તેને દેખી શકતો નથી. તથાપિ હે ચેતન ! ભલે જે માર્ગ સત્ય લાગે તે માર્ગે જવા માટે અત્યારે તે તું મુખત્યાર છે.
" કાયાના મારા વહાલા મારા
નાના નાના
પ્રકરણ ૧૫ મ. “જીવનની અમુલ્ય તકને લાભ”
यद्ददाति बदनाति, सदेव धनिनो धनम् ।
अन्ये मृतस्य कीडन्ति, दारैरपि धनरपि ॥ રહસ્યાર્થ– જે માણસ પોતાનું ઘન જગતના ઉપકારને માટે વાપરે છે અને પોતે પણ તેને ભોગવે છે તેજ ઘનિક પુરૂષનું ધન સાર્થક છે. પરંતુ જે માણસ ધનને એકઠું કરવામાં જ મશગુલ રહેલો છે. તેનું ધન અને તેની સ્ત્રીને તેના મુવા પછી બીજા માણસોજ ભોગવે છે.
Fા જ દિવસ મારે માટે સુવર્ણ જે થઈ પડશે A , હાય તેમ જણાય છે. જે આ વખત હું આળસમાં
ગુમાવીશ તે જીવન પર્વતની કમાણી જતી રહેશે. વિ છે કેમકે માણસને કીસ્મત ખિલવવાની કઈકજ પળ હાથ લાગી જાય છે. વારંવાર તેવી અમુલ્ય તક આવી મળતી નથી. આ જગતમાં માણસને જીવન પર્યંતમાં ભાગ્યની કેઈકજ અમુલ્ય પળ
MY
DY SIK KUL
Page #97
--------------------------------------------------------------------------
________________
હાથ લાગી જાય છે કે જેથી તેના ભાગને પાશો કરી જાય છે. તે પછી પૈસે પૈસાને પેદા કરે, એ ન્યાયે તે ઉત્તરોત્તર વધતું જાય છે. તેવી જ રીતે મારે પણ આ અમુલ્ય તક ગુમાવવી જોઈએ નહિ. આ તક સાધવાથી જીવન પર્યત જેટલું ધન મલતાં મારું દરિદ્રપણું ટલી જશે, અને વારંવાર જેની તેની આગળ હાથ પહોળો. કરવાને વખત મારે આવશે નહિ. કેમકે આજે માંડવગઢને નવો મંત્રી પેથડકુમાર કોડે ગમે દ્રવ્યનો માલેક થયો છે, તેમના ગુરૂ શ્રી ધર્મઘોષ સૂરિ આજે અહી આ પધારેલા છે. લોકો કહે છે કે એ પેથડકુમારના ધર્મગુરૂં છે અને તેમનો ઉપકાર પેથડકુમાર ઉપર ઘણો જ છે, તેઓ શ્રી પેથડકુમાર પાસે માંડવગઢ જવાના છે, માટે હું તેમને પહેલાં જઈને ગુરૂ આગમનની વધામણી આપુ તો તે ઉદાર દીલને માણસ જરૂર મારૂં દારિદ્ર નાશ કરશે. માટે કેઈ ન જાય તેના પહેલાં જે હું જઈને વધામણી આપુ તે મારૂ કાર્ય ત્વરાથી સિદ્ધ થાય.”
ત્યાદિક વિચાર કરતા ઉજજયિની નગરીને માધવ નામે એક ભાટ પિતાના ઘરને વિશે ધન પ્રાપ્તિના વિચારમાં લીન થયે છતે બેઠો હતા, ત્યાંથી ઉઠી પરવારીને તરત જ તેણે માંડવગઢ તરફ પ્રયાણ કર્યું, અનુક્રમે તે માંડવગઢમાં આવીને પેથડકુમારને વધામણી આ પત હ. હે સ્વામી ! આ લેક અને પરલોક્યાં સુખ આપનારા એવા જે ગુરૂનો આપે આશ્રય કરેલ છે તે ગુરૂ મહારાજ અલ્પ સમયમાં જ અહીં પધારશે, જે માણસો પોતાના ગુરૂના સમાચાર તથા તેમની પ્રશંસા અને તેમનું નામ સાંભળીને પિતાના હદયમાં હરખ પામે છે. તે માણસો ગુરૂની વધામણી આપનારને ઘણું ધન આપે છે, એવા પુરૂષોને ધન્ય છે. કેમકે માતા, પિતા, દીપક અને ઝાઝના સરખા ગુરૂ ઘણા ઉપકાર કરનારા હોય છે, માટે હે બુહિંવંત ! તમને વધામણી આપું છું કે તમારા મહા મોટા પુત્ર ન્યથી ખેંચાયા છતા શ્રી ધર્મઘોષ આચાર્ય પધાયો છે.
એ પ્રમાણે કાનને રસ યણ સરખાં માધવનાં વચન સાંભળીને પેથડકુમાર સેનાની જહવા અને હીરાની દંતપંક્તિ તેને આપતા હવા. તથા પટોળાં, પહેરામણીનાં વસ્ત્ર, પાંય ઘેડા અને ઋધિવત ગામ આપી તેને વિદાય કરતા હતા. પછી સામન્તાહિક સહીત એવા મંત્રી ઘર્મઘોષ આચાર્યને પ્રવેશ કરવાને માટે લોને આજ્ઞા આપતા હતા. અને રાજા પાસે આવી આચાર્ય મહારાજ
Page #98
--------------------------------------------------------------------------
________________
આવાગમને જણાવ્યાથી રાજા પણ ચામર, છત્ર, વાદિત્ર વગેરે પેથડકુમારને આપતો હવે, અનેક રીતે નગરને શણગારવામાં આવ્યું,
અનેક પ્રકારે વ્યવહારીયાઓ મહત્સવમાં સામેલ થયા. નગરના વ્યવિહારીયાઓની રસીલી રમણીયે વિવિધ પ્રકારનાં આભૂષણ ધારણ કરતી ધર્મની ઉન્નત્તિનાં ગીતો ગાવા લાગી. આજે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ રહ્યા છે. વાજિંત્રના શબ્દોથી પડયે બેલ પણ સંભળાતે નથી. ઈત્યાદિક અનેક પ્રકારે મહોત્સવને કરતો થકે પેથડકુમાર ગુરૂને નગરમાં પ્રવેશ કરાવતો હ. ગુરૂ મહોત્સવને વિશે બહાર હજાર ના ટકા ખર્ચ કરનાર પિથડકુમાર ગુરૂ પાસે આ વીને તેમની અનેક પ્રકારે સ્તુતિ કરવા લાગ્યો, હે ભગવાન્ ! સંપૂર્ણ ચંદ્રમાના અમૃતવડે કરીને અથવા તે બાવના ચંદને વિલેપન કરીને તથા શ્રેષ્ટ સુગંધીવાળા કલ્પવૃક્ષના પુષ્પથી પૂજા કરીને જે કદાપિ તમારા ચરણ કમળ મારે મસ્તકે વહન કરૂં, તથાપિ તમારે ઉપકાર હું લેશ પણ વાળી શકું નહિ, કેમકે સમકિત આપનારા પુરૂષોને ઘણું ભવને વિશે સર્વ ગુણ, દાન, સેવા, પ્રમુખ સેંકડો કોડી આપેવે કરીને પણ ઉપકારનો બદલો પાછો નથી વળાતો, જેથી તમારો ઉપકાર ભોગ સંપદા પ્રમુખના યોગે કરીને બીજા ભવમાં પણ વાળવાને હું સમર્થ નહિ થાઉં. ઇત્યાદિક સ્તુતિ કરનારા પિથકુમાર નિરંતર આચાર્યને વાંદવાને આવે છે, અને ધર્મ દેશના સાંભળતાં થકાં વખતો વ્યય કરે છે.
એક દિવસને વિશે એકાન્તમાં હાથ જોડીને મંત્રી આચાર્યને કહેવા લાગ્યા, કે હે સ્વામી ! મેં પરિગ્રહનું જે પ્રમાણ કર્યું છે, તેનાં કરતાં મને પણ ઘણું ધન મળ્યું છે. માટે તમે આજ્ઞા કરે કે હું ધન ક્યા કાર્યમાં ખર્યું કે જેથી મને કલ્યાણકારી થાય. | હે મંત્રી ! લક્ષ્મીરૂપી વાંદરી ગૃહસ્થરૂપી વૃક્ષને વિશે કઈ દિવસ સ્થીર રહેતી નથી. તે આળસુને તો ઘણું દુલભ હોય છે,
વ્યાપારી પુરૂષો પાસે અને રાજ પ્રમુખને આશ્રય દેતી થકી કેટલાક કાળ રહે છે. માટે લક્ષ્મીને દેરાસર, પ્રતિમા તથા સ્વામી છે. સલ્યમાં ખર્ચ કરવો તે પ્રશંસવા લાયક ગણાય છે. કેમકે તે કાચમાં ખરચતાં થકાં જે પુન્ય થાય છે, તે કેવલી ભગવાન જાણે ! વળી કાણ, પાષાણ પ્રમુખ દેરાસરને વિશે જેટલા પરમાણુઓ છે તેટલા લાખ વરસ દેરાસરનો કરાવનારા પુરૂષ દેવલોકમાં સુખ
Page #99
--------------------------------------------------------------------------
________________
ભોગવે છે, તે જ કારણ માટે મહાપદ્મ ચક્રવર્તીએ પિતાની માતાને હરખ થવાને માટે નિરંતર એક એક દેરાસર બંધાવીને દેરાસરની પંક્તિએ કરીને તે પૃથ્વી મંડળને શોભાવતે હો. વળી સંપ્રતિ રાજાએ પણ રાજ્ય પામ્યા પછી સો વર્ષની ગણતરીયે છત્રીશ હજાર દિવસો ગણુને પૃથ્વીરૂપી રાણીને મુકતાફળના મનહર હારસમાન એવાં નવનવાં છત્રીસ હજાર દેરાસર નિપજાવતા હવા. કુમારપાળ, વિમલશાહ તથા દેશના કેટવાળ એવા વસ્તુપાળને, તેજપાળ મંત્રી ઈત્યાદિક દેરાસરને કરાવનારા ઘણા પુરૂષ પૂર્વે થઈ ગયા છે. સ્ત્રીનાં લીલાયમાન એવાં જે ચપળ નેત્ર તેના સરખુ દ્રવ્ય છે. અને બળ જે તે વિજળીના ઝબકારા જેવું છે. વાયુવડે કંપાયમાન એવું કમળપત્ર તેની ઉપર રહેલું જલ બિંદુ તેના સરખું ચપળ આયુષ્ય છે. તે માટે મનુષ્ય જીવન સાર્થક કરવાને આવી વસ્તુનું ફળ અવશ્ય ગ્રહણ કરવું જોઈએ. ઇત્યાદિક કલ્યાણ કરનારી વાણી આચાર્ય મહારાજ પેથડકુમારને સંભળાવતા હવા.
પિથડકુમારે માંડવગઢને વિશે અઢાર લાખ રૂપીયા ખરચીને ફરતી બહેર દેરી કરીને સહીત એવું આદેશ્વર ભગવાનનું દેરાસર કરાવી તેનું તે શવ્યાવતાર એવું નામ સ્થાપન કરતા હવા. અત્યંત ઊંચા મંડપને ધારણ કરતા બહાર રૂપાના દડ અને કલશે કરીને સહિત શ્રી સિદ્ધાચળને વિશે તેઓ શ્રી શાંતિનાથનું દેરાસર કરાવતા હવા. આંખને આનંદકારી એવા મોટા તેણે કરીને સહીત કારપુરમાં એક દેરાસર કરાવ્યું. શારદા પત્તનને વિશે એક દેરાસર કરાવ્યું, તારાપુર નગરને વિશે, પ્રભાવતી નગરીને વિશે, સોમેશ પત્તનને વિશે, વાંકાનેરને વિશે, માંધાના નગરને વિશે, ધારા નગરીને વિશે, નાગરદ નગરને વિશે, નાગપુરને વિશે, નાશીકને વિશે, વડેદરાને વિશે, સોપારકને વિશે, રનપુરને વિશે, કોરડા ગામને વિશે, કરહેલ તીર્થને વિશે, ચંદ્રાવતી નગરીને વિશે, ચિતડને વિશે, ચારૂપને વિશે, ચીખલ નગરને વિશે, બિહારને વિશે, વામનસ્થલીને વિશે, જયપુરને વિશે, ઉજપનીને વિશે, જાલંધર નગરને વિશે સેતુબંદરને વિશે, દેશને વિશે, પશુ સાગરને વિશે, પ્રતિષ્ઠા નગરને વિશે, વર્ધમાન નગરને વિશે, પર્ણબિહારને વિશે, હસ્તિનાપુરને વિશે, દેપાળપુરને વિશે, ગેપુરને વિશે, જેસંગ : પરને વિશે, બિંબપુરને વિશે, શુરાદરીને વિશે, અભૂમિને વિશે,
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૮
સલક્ષણપુરને વિશે, છ દુર્ગા ( જુનાગઢ ) તે વિશે, ધવલપુર ( ધેાળકા ) તે વિશે, મકેાડીપુરને વિશે, વિશ્રમપુરને વિશે, મગળગઢતે વિશે, ઇત્યાદિક અનેક ઠેકાણે સેનાના દંડ અને કળશવડે કરીને યુક્ત એવા ચેાળાસી પ્રાસાદા પેથડકુમાર કરાવતા હવા.
એક વખતે પેથડકુમાર વિચર કરવા લાગ્યા કે અત્યારે નામ પ્રમાણે ગુણવાળું દેવગિર નગર છે. કેટ, ખાઇ, અને વાડીની પક્તિએ કરીને ચે તરફ્ તે ઘેરાયલું છે. જે નગરની લક્ષ્મીને શત્રુ રાજાએ પણ વારંવાર સભારે છે, વળી જે નગરમાં લડાની શેભાવાળાં આયુધે, મુક્તાફળનો સમુહ, ચિત્તને ચેરનારી રમણીયા, અને કાટને ભાગનારૂં ખાતું ચંદન એ ચાર રતા રહેલાં છે. વળી છપ્પન ક્રોડ એંસી હજાર રૂપીયાના માલેક અને ખાર હાર્ હાથી વડે કરીને યુક્ત એવેશ રામ નામા વ્યવહારીયેા જે દેવિગિરને વિષે હાતા હવેા. વળી ત્યાં જેમ નામને પ્રધાન રહે છે તે ઘણા ધનને સ્વામી છતાં મેાટા મહેસવ આવે થકે પણ પેાતાની કૃપણતાથી યાચકાતે લેશ માત્ર પણ દાન આપ`ા નથી, ત્યાં બ્રાહ્મણેાનુ એક છત્ર રાજ્ય ચાલતુ હાવાથી તે જૈન દેરાસર કયારે પણ થવા દેતા નિહ. દેવિગિર નગરી ખરેખર આજે દેવલેાકને જીતનારી છે પણ મિથ્યાત્વ રૂપ અંધકારથી ભરેલી છે. તેથી અમાવાસ્યાના અધકાર માં જેન દીપક થાય, લવણ સમુદ્રમાં જેમ અમૃત થાય તેવી રીતે સપૂર્ણ મિથ્યાત્વને વિશે ત્યાં કરાવ્યુ થયું જૈન દેરાસર થાય. માટે કોઇ પણ પ્રકારે જો ત્યાં દેરાસર થાય તેા ધણેાજ લાભ થાય. એટલુંજ નહિ પણ જૈન શાસનની ઉન્નત્તિ પણ ઘણી થાય. આવી રીતને ઉત્તમ ભાવ જે પુરૂષા ધારણ કરે છે તેજ ઉત્તમ પુરૂષો અને અગ ણ્ય પુન્યવાળા ગણાય છે, કેમકે આ જીવે અન તવાર જીન પ્રતિમા કરાવેલી છે. પરન્તુ જશ કીર્તિની ઇચ્છાએ કરીને તે કરેલી હોવાથી સમકિત્ લેશ માત્ર પણ શુદ્દે થતું નથી.
વળી ધણા એવા ઘેાડા અને સુવર્ણ તથા માણિક્યથી રાજાને ર્જન કરવા તે પણ અશક્ય છે તેમજ પ્રધાનને સતાય કર્યા વગર રાજાને સતાય કરવા તે પશુ ઠીક નથી. કેમકે બારણામાં રહેલા બિંબને પૂજ્યા વગર મૂળનાયકજીની પુજા થાય નહિ; માટૅ તે પ્રાનને પ્રસન્ન કરવા સારૂં તેના નામની એક દાનશાળા ભડાવું, કેમકે
Page #101
--------------------------------------------------------------------------
________________
૨૯
લોકને વિશે પેાતાના નિર્દોષ જશ સાંભળીને તે પેાતાની મેળેજ સતેષ પામશે, તે તેમાં પુન્યદાન વડે કરીને ઉત્પન્ન થએલુ' પુન્ય તે મને થશે. ઇત્યાદિક એક પછી એક એમ ઉલટ પાલટ વિચાર કરતાં પેથડકુમાર છેવટે આંકારપુરમાં હૅમ પ્રધાનના નામની દાનશાળા મંડવતા હવા, ત્યાં સારા સારા લેાકા આવીને ઉજ્વળ પાણીથી સ્નાન કરે છે, અને આનદમાં પેાતાને વખત પસાર કરે છે, વળી સામાન્ય લોકો પણ ત્યાં આવી ભાજત કરી જાય છે, દાનશાળા પાસે માટે પ્રસાદ કરાવેલા છે જેમાં અરિહંતની પ્રતિમાને વંદના કરાવીને પછી ત્યાં સર્વ સાધર્મિક સરખા થયા થકા ભાજન કરે છે, દાનશાળામાં ત્યાં આવેલા લાકોની દરેક પ્રકારે વ્યવસ્થા સાચવવામાં આવે છે. તેમને મનગમતાં ભેજન આપવામાં આવે છે, ઇત્યાદિક અનેક પ્રકારના સુખથી તેએ પેાતાના માતા પિતા તથા પોતાની સ્ત્રી વગેરેને પણુ સંભારતા ની, અતે આ દાનશાળા હેમ પ્રધાનની જાણી અનેક રીતે તેને દુવા દેતા હવા. એવી રીતે દાનશાળા ચાલતાં થકાં ત્રણ વરસ વ્યતીત થયાં. ભ ટ પ્રમુખ લોકેા ભાજન કરીને પ્રસન્ન થયા થકા દેવગમાં જઈને હેમ પ્રધાનની ઘણી સ્તવના કરતા હવા. કારપુર નગરને વિશે . વલયાકારે તમારા નામની દાનશાળા છે, તે પૃથ્વીતા લેાકને ઞીત કરનારી છે તે થકી ઉત્પન્ન એલી તારી કીર્તિ રૂપી લત્તા તે બ્રહ્માંડમાં ઉચે ચડે છે દિક વર્ચુન સાંભળીને હેમ પ્રધાન મનમાં વિચારવા લાગ્યા કે કૃપણનુ મુળ તે રૂપી કમળ તેને વિશે ભ્રમરપક્તિ સમાન જે ગાળે તે સિવાય જન્મથી આજ સુધી મે કઇ પણ મામણને આપ્યુ નથી, અને આ બધા તે હેમ પ્રધાનની દાનશાળા કહીને મારાં વખાણુ કરે છે, તે શું કહેવાય ! જો કદાપિ એક માણુસ કહે હોય તે તે જુડી વાત માની શકાય, પણ સર્વ તે પ્રમાણે ખાલે છે, માટે ખરેખર અસત્ય તા હોયજ નહિ, ત્યારે મારે ખાતરી કરવાને માટે
ત્યા
અરે !
કારપુર એક માણસ મેાકલા ોઇએ, એમ વિચારી પોતાને એક માણસ તે નગરને વિશે મોકલતા હવેા. તે માણસ પણ ત્યાંની સર્વ વાત જાણીને હેમ પ્રધાનને કહેતા હવા. કે સર્વસ્વાદના રસ જ્યાં રહેલા છે, એવી તે દાનશાળામાં જે લોકો ભોજન કરે છે તેમની છવાજ માત્ર સ્વાદને જાણનારી છે, માટે તેજ છઠ્ઠા ખરી છે. ખીજી હવા તેા નામ માત્ર છે, જે કાઈ માણસ ત્યાં આવે છે તે
=5:0
Page #102
--------------------------------------------------------------------------
________________
નિરાશ થઇને પાછા જતા નથી, અણજાણે પુરૂષ પણ ભોજન કરીને જાય છે. અને જે ભોજન કરવા આવે છે તે બધા તમારી પ્રશંસા કરે છે, ને દાનશાળામાં અત્યાર સુધીમાં સવા કોડ રૂપીયાને ખરચ થયો છે, તે થકી ઉત્પન્ન થએલે તમારો જશ તે ક્રોડગમે યુગ સુધી પણ રહેશે. ઇત્યાદિક વચન સાંભળીને હેમ પ્રધાન અત્યંત ખુશી થતો હો, તેનાં રોમરાય વિસ્વર થયાં, પિતાના મનમાં અનેક પ્રકારની કલ્પનાઓ થવા લાગી, અને પોતાની જાતે ખરૂં તત્વ જેવાને તેણે નિશ્ચય કર્યો.
એક દિવસે તેમ પ્રધાને કારપુરમાં જઈને દાનશાળાના કાર્ય વાહકને તેની ખરી વાત પૂછીને અને તેના કરનાર પેથડકુમાર છે એમ જાણીને પોતે વિચાર કરવા લાગ્યો કે જે સ્ત્રીઓએ પથડકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો છે તેવી સ્ત્રીઓને ધન્ય છે. કેમકે ઘણા પુરૂષો એવા હોય છે, કે તે પારકા ધન વડે કરીને પોતાનું નામ ગવરાવે છે. ત્યારે કેટલાક પેથડકુમાર જેવા એવા પણ પુરૂષ હોય છે કે જે પિતાના દ્રવ્ય વડે કરીને પારકાની ખ્યાતિ વધારે છે, એ પ્રકારે વિચાર કરીને ગઢમાં જઈને તેમપ્રધાન પેથડકુમારને મળતા હવા. પેથડકુમારે પણ હેય પ્રધાને ઘણો સત્કાર કર્યો.
હે પિથડકુમાર! “તમોએ મારા નામની આ પ્રમાણેની ધર્મ શાળા કરી તેમાં શું કારણ છે ? તે મારા ઉપર પ્રસન્ન થઈને કહે. કેમકે તમે મારી ઉપર ઉપકાર કર્યો છે તેનું અનુણીપણું પામું તેમ છે નહિ, તથાપિ મારે તેને વિચાર કર જોઈએ, માટે મને કહો.” એ પ્રમાણે આગ્રહપૂર્વક હેમ પ્રધાને જણાવ્યું.
હે પ્રધાનજી ! “ અમારું કામ તમે સહેલાઈથી કરી શકે તેમ છે, ” પેથડકુમારે જણાવ્યું.
“ બળવડે કરીને અને શરીરવડે કરીને તમે મારી ઉપકાર ઘણેજ કર્યો છે. તેના બદલામાં તમારૂં ગમે તેવું કામ હશે તે પણ તે હું કરીશ, માટે જણાવો ” હેમ પ્રધાને કહ્યું.
“ દેવગિરિ નગરીમાં એક જૈન દહેરાસર થાય એવી મને જગ્યા અ. જોકે બ્રાહ્મણોની ઉદ્ધતાઈપણાથી એ કાર્ય થવું મહા-દુષ્કર છે તો પણ તમારાથી બની શકે, એવી આશા છે, ”પેથડકુમારે જણાવ્યું
Page #103
--------------------------------------------------------------------------
________________
પથડકુમારના ઉપકારના ભારથી દમેલા હેમ પ્રધાને તેનું વચન અંગીકાર કર્યું, પછી બન્ને જણ દેવગિરિ નગરમાં આવ્યા, હેમ પ્રધાને પેથડકુમારને પોતાને ઘેર ઉતારો આપ્યો. અને કહ્યું કે હે પેથડકુમાર ! હું તે સંબંધી રાજા સાથે એકાન્તમાં વાતચિત કરીશ, માટે તમે ચિંતા કરશો નહિ. પછી તે પિતાને ઘેર ગયો. પેથડકુમાર પણ પિતાના પરિવાર સાથે દેવાગિરિમાં રહેવા લાગ્યા.
હવે હેમ પ્રધાન અવસરને જાણ છે. લેશમાત્ર પણ રાજાનું પાસુ છોડતાં નથી. કેમકે અવસર આવે થકે કાર્ય કરવા ભૂલવું નહિ, અવસર વગર કોઈનું કાર્ય સિદ્ધ થતું નથી. અવસર વગરનું કઈ પણ કાર્ય ફળીભૂત થતું નથી, ગીત, તગર, લક્ષ્મી, સ્ત્રી, આભૂષણ, ભજન, દૂધ અને સાકર તે પણ અવસર વગર કાતિને ઉત્પન્ન કરનારાં થતાં નથી. પ્રસ્તાવને વિશે બોલેલું વચન, પ્રસ્તાવને વિશે પ્રાણીનું શસ્ત્ર અને પ્રસ્તાવને વિશે થોડે પણ પરસાદ કોટીલને આપવાવાળો થાય છે. ઈત્યાદિક વિચાર કરતે હેમ પ્રધાન અવસરની રાહ જોવા લાગ્યો.
એવા સમયમાં તે નગરમાં ઘેડા વેચનાર પુરૂષે આવ્યા. તેમની પાસેથી સારા લક્ષણવાળો ઘેડે જોઇને તેના આઠ હજાર ટકા આપીને રાજા તે ઘોડાને ગ્રહણ કરતા હો, રાજાએ ઘેડાની ૫રિક્ષા કરનાર પાસે તેનાં લક્ષણો પણ જોવડાવ્યાં. ઘેડે લક્ષણ વત છે એમ ખાતરી થયા પછી સેવકોને આપી પિતાની ઘોડારમાં બંધાવી પિતે પિતાને ઠેકાણે ગયે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૨
પ્રકરણ ૧૬ મું
“ફર્નેહ”
રિ , ગલના બિભત્સ દેખાવો શુરવીર જનોનાં હૃદયને
A જે એ પણ કપાવી નાંખે છે. કોઈ ઠેકાણે જયારે ભયંકર IS A બનાવોથી હૃદયમાં ભયને સંચાર થાય છે, ત્યારે
પર કોઈ ઠેકાણેના રમણીય દેખાવોથી દૂષ્ટિ અનિંદજનક થાય છે એવા જંગલના ચિત્ર વિચિત્ર દેખાવમાં લીન થએલે એક માણસ પિતાના મહા મુલ્યવાળા ઘડા ઉપર સ્વાર થયો થકે વેગથી ચાલ્યો જાય છે, તેની જોડે બીજે ઘડે છે તે ઉપર પણ એક માણસ બેઠેલે છે, બીજા કેટલાક લરી સીપાઈઓ તેની પાછળ પાછળ ચાલ્યા આવે છે, એવા સંયોગોમાં અગ્રેસર થએલા બે માસોમાંથી એક જણનો ઘેડો પાણીનું પુર આવવાથી અટકી પછે, તે સમજુ માણસે પોતે સાહસથી ઘડાને પાણીમાં નાંખવા ઘણા ઉપાયો કર્યા, પણ વ્યર્થ ! અરે ! આ દુ"ટ ઘડે શું પાણી થી ભય પામે છે ! અથવા તો તે કેમ ચાલતો નથી. કોરડાના મારથી તેનાં હાડ પણ ખરાં થયાં, તથાપિ તે લેશ પણ ગમન કરતા નથી. અરેરે ! મારે સામા નગરમાં જવું છે પણ ઘોડો તે અડીને અહીં જ અટકી ગયે. આઠ હજાર ટકા ખચેલા તેનું અત્યારે પાણું થવા બેઠું. ઇત્યાદિક વિચાર શ્રેણિથી યુક્ત એવું રાજાનું મન જાણીને બુદ્ધિવંત તે બીજે માણસ ઘોડાનું કારણ જાણતો હો. તરતજ ઘેડાને મારતા એવા રાજાને અટકાવીને તે કહેવા લાગ્યો કે સ્વામી ! “આ ઘેડાના પૂછને ઘેડાના પેટ ઉપર વાળીને બાંધી
, એટલે ઘેડ તાકાળ પાણી ઉલંધી જશે ” એ પ્રમાણેનું હેમ પ્રધાનનું કહેવું સાંભળીને રાજા રામદેવ તે પ્રમાણે કર્યો કે એકદમ ઉડીને ઘોડે સામી બાજુએ જતો હવા, પાછળથી બીજા ઘોડાઓ તે પાણીના રસ્તેથી ધીરે ધીરે આવતા હવા. પિતાનું કામ કરી ત્યાંથી પાછા વળતાં પણ રાજાને ઘેડે ઉડીને આવતા હો.
Page #105
--------------------------------------------------------------------------
________________
રાજા પણ ધણો નવાઈ પામ્ય, કે આશુ આશ્ચર્ય ?? તેથી તેને ખુલાસો હેમ પ્રધાનને પૂછતો હતો. મહા બુદ્ધિવંત એવો તે પ્રધાન સમયને ઉચિત એવું સમાધાન કરતો હતો. કે હે રાજન ! અતિશય પાણીની ઉછળતી લહેરી તેના છાંટાએ કરીને રાજાને વેશ મલિન ન થાય? આવી શંકાના વશે કરીને ઘડે પાણીમાં ન પડે, કેમકે કુળવંત પ્રાણીઓ પોતાના સ્વામીથી પ્રતિકુળ કાંઈ પણ કરતાં નથી. પ્રધાનનું વચન સાંભળીને રાજાને સંતોષ થયો, અને તે પછી તે પે સેનાના અલંકાર પહેરીને અને શુદ્ધ આહાર કરતો થકો એકાન્તને વિશે સુખે સમાધે રહે છે. દેવતાની માફક મહા તેજસ્વી એવો તે રાજાને ઘણો માનનીક થશે, તેમજ પરમૈન્યની આપદાને ભાગનાર અને રાજાના કષ્ટને દૂર કરનાર એવો તે ઘડે જેનું “વેગ પ્રભંજન” એવું નામ આજથી રાજાએ આપ્યું. વિનય વડે કરીને તિર્યંચ પણ પૂજા પામે છે. માટે જગતમાં વિનય તેજ સારભૂત છે, વિનય વિના કલ્યાણ થતું નથી, ધર્મ, નું મુળ વિનયજ છે એટલું જ નહિ પણ વિનય તે પરલેકે પણ કલ્યાણને આપનારો થાય છે.
હેમ પ્રધાને ઘડાને આશય જાણે જેથી તેની ઉપર તે રાજ ઘણે તુષ્ટમાન થયો છે તેને ઇચ્છિત માગવા વચન આપ્યું, હવે અવસરને જાણ એવા છે તેમ પ્રધાને રાજાને કહેવા માંડયું છે દેવ! “ આ તમારું વચન અમૃત કરતાં પણ મીઠું છે, કેમકે ઘણા વખતથી હું આપની પાસે યાચના કરવાની રાહ જોત તો. અને કેટલેક કાળે આજે મારી આશા સફળ જાણી હુ યાચના કરૂ છું! કે હે સ્વામિન્ ! દાતાર થઈને આટલું કામ કરશે. આ નગરમાં મારો બાંધવ એક મનહર જૈન ચૈત્ય કરાવવાની ઈચ્છા રાખે છે, તેથી મનાઈચ્છિત ઠેકાણુને વિશે એક ચિત્ય જેટલી જગ્યા આપે.”
પ્રધાનની વાણી સાંભળીને રાજા કહેવા લાગે કે હે પ્રધાન! બ્રાહ્મણોની અપ્રીતિ હશે તે પણ હું તમને જગ્યા આપીશ પણ હે હેમ ! તે તારો બાંધવ ક્યાં રહે છે ? તેનું શું નામ છે ? તે હાલમાં ક્યાં રહે છે ! તે તું મને કહે?”
હે સ્વામી! “પૃથ્વી પર એ નામે અવંતી દેશના મંડન રૂપ
Page #106
--------------------------------------------------------------------------
________________
છે, તેને મેં જહવા વડે કરીને ભાઈ કહે છે, કેમકે તે રક ધર્મ વાને ઘણોજ તત્પર છે. વળી અવંતી દેશનો જયસિંહ રાજા તે તેના પ્રતિબિંબ રૂ૫ છે. અને છત્ર, ચામર વગરતો તે પયડકુમાર મંત્રી આખી માળવાનો અધિપતિ, અરે ! તે તાજ વગરનો મહારાજા હોય તેમ કહેવાય છે, પ્રભાતકાળે આપ સ્વામીને નમસ્કાર કરવાને તે બહુમાનથી આવવાનો છે પ્રધાનની એ પ્રકારની વાત હદયમાં ધારણ કરીને તે રાજા રાજ્ય કાર્યમાં અને નિંદ્રામાં પિતાની રાત્રી ગુમાવતો હો.” હેમ પ્રધાન પણ હઊંત થયો થકો ઘેર આવી પ્રધાનને રાજાને મલવાને અવસર જણાવતો હ.
પ્રાતઃકાળે સર્વ સામન્તાદિક પ્રધાનના પરિવાર વડે કરીને રાજ સભામાં બેઠેલા છે, તેવામાં સર્વ પરિવારથી પરવરે પેથડ કુમાર મંત્રી એક સુવર્ણના સ્થાળમાં દ્રવ્યને સમુહ અને શ્રી ફળ એ બે વસ્તુ મુકીને રાજા આગળ તે ભેટ મુકતે હો. રાજા પણ તે પેથડકુમાર નજીકમાં આવે છતે ઉઠીને એકદમ નેહથી આલિંગન આપતે હો. કેમકે કુળવંત પુણે વિનયવંત હોય છે, વળી હરણીની ચંચળ ચક્ષુઓ કોણે આજેલી છે? મયુરનાં મનહર પીછાં કેણે ચીતર્યા છે? તેમજ કમળની પાંખડીનાં સમુદાયને કોણ ગોઠવે છે ? કોઈ નહિ ! એ સર્વ સ્વાભાવિક રીતે જ થયા કરે છે, તેવી જ રીતે કુળવંતા પુરૂષોને વિશે વિનય પણ સ્વાભાવિકજ હોય છે ત્યાર બાદ પિથડકુમારને તેનું ભંટણું પાછું આપી રાજાએ શ્રીફલ અંગીકાર કરી જે પિતાની પાસે આસન ઉપર બેસાડી તેને કુશળક્ષેમના સમાચાર પૂછતે હ. અનંતર પેથડકુમારને પહેરામણ આપીને તેને ભૂમિ આપવાને માટે રાજા ઘોડા ઉપર ચડીને ચાટામાં પિતાના પરિવાર સહિત નિકળ્યો. તે પછી ચોટાના મધ્ય ભાગમાં પ્રધાને જેટલી પૃથ્વી માગી તેટલી પૃથ્વી આપી અને તેટલી જમીન બ્રાહ્મણોને પણ આપી ને રાજા બ્રાહ્મણને ખુશી કરતે હો. હવે જે પૃથ્વી પેથડકુમારને આપેલી છે તે પૃથ્વી ઉપર રહેલી વ્યવહારીયાઓની સાત માળની હવેલીઓ તથા દુકાન, ઘર પ્રમુખ તે સર્વને પેથડકુમારે પડાવી નાંખ્યું, કેમકે જગતમાં એવો ન્યાય છે કે ઘરને માટે વૃક્ષોનો સમુહ ભગાય છે. ઓરડાને માટે ઘર ભગાય છે. દુકાનને માટે ઘર તોડી નાંખવામાં આવે છે અને દેરાસરને માટે દુકાનો ભાગવામાં આવે છે, હવે શુભ મુહુર્તે ભૂમિ
Page #107
--------------------------------------------------------------------------
________________
પ
માદવાનુ કામ શરૂ કર્યું. ત્રણ વાંસ પ્રમાણુ જમીન ખેાદતાં કાઇ દિવસ નહિ પીધેલુ. એવુ મીઠું પાણી તેમાંથી નીકળ્યું પણ તેમાં કાંઇ નવાઇ નથી, કેમકે ભાગ્ય હોય છે તે! તેવીજ રીતે નિધાન પ્રગટે છે. વળી ભૂમાતાના ગર્ભમાં પગલે પગલે નિધાન ગુપ્તપણે રહેલાં છે. યેાજન યેાજન પ્રત્યે રસકપિકા રહેલી છે તેમજ ઘણાં રતા પૃથ્વીતે વિશે રહેલાં છે. પરન્તુ ભાગ્યહીન પુરૂષો દેખતા
નથી.
ઇર્ષ્યા વડે કરીને ઘેરાયલા કેટલાક બ્રાહ્મણેા રાજા રામદેવની પાસે આવીને સન્ધ્યાકાળને સ ્ચે એકાંતને વિશે વિનંતિ કરવા લાગ્યા, કે હે દેવ ! પેથઠ પ્રધાન જ્યાં જૈત મંદિર કરાવે છે ત્યાં મીઠું પાણી નીકળ્યુ છે. આ ઠેકાણે અઢારે વર્ણ પાણી પીશે, તેથી તમને ઘણુ પુન્ય પ્રાપ્ત થશે. કેમકે કુવાદિક કરાવવા, પાણીનાં સ્થાનક કરાવવાં, તે થકી પુરાણમાં બહુ પુન્ય કહ્યું છે. વળી હે દેવ ! તમે શ્રવણ કરા; કે પૂર્વ કાળને વિશે કાઇ ચાર ચારી કરીને નાતે ચકા રસ્તામાં અત્યંત તાતુર થયા. એટલામાં ત્યાં તલાવ આવ્યુ, તે તલાવમાં ઘેાડી લીલી ભૂમિ હતી. તેથી તેણે તે જગાએ ખાડા ખાધો, અને તેમાંથી નિકળેલુ પાણી પોતે પીધું, અને પછી તે સાંથી ચાલતા થયેા. તથાપિ તેમાં રહેલુ નિર્મળ પાણી તેને પુન્ય બંધનમાં કારણભૂત થયુ, કેમકે એટલામાં રાજાના સુભટાએ આવીને તેને માર્યા, તેના પુન્ય થકી તે ચાર દેવતા થયા. માટે હે રાજન ! દેરાસરને યાગ્ય ભૂમિ તેને ખીજે કયાંક આપે!? અને આ ઠેકાણે મેટી વાવ બંધાવા, જેથી તમને મોટું પુણ્ય થશે, એ પ્રમાણે અજ્ઞાની બ્રાહ્મણેાએ વાવ પ્રમુખ કરવાને રાજાને કહ્યું. પણ તેને વિશે પુન્ય પાપ તે મેરૂને સરસવ સરખુ છે, અનેક પ્રકારનાં તળાવ વગેરે કરાવવાને પૂર્વે પણ કુબુદ્ધિએ ભાજરાજાને કહ્યું'તુ. તે વખતે ભાજ રાજા આગળ મહા બુદ્ધિશાળી એવા ધનપાળ પંડિત રહેતા’તા, તેણે જવાબ આપ્યા કે આ તલાવ એક પ્રકારની દાનશાળા છે, કેમકે જેમાં નિરતર માછલાં આદિ રસાઇ તૈયાર થાય છે, વળી બગલાં, સારસ પક્ષી અને ચક્રવાક વગેરે એ રસેનુ ભાજન કરવાને આવે છે તે માટે આવી રીતની દાનશાળામાં કેટલું પુન્ય થશે તે અમારા જાણવામાં આવતુ નથી. અહી પણ બ્રાહ્મણેાએ રાજાને ભાળવવા માટે પોતાથી બનતા ઉપાયેા કર્યા. રાજા
Page #108
--------------------------------------------------------------------------
________________
પણ બ્રાહ્મણોના વચનથી મનમાં ડોલાયમાન થયો, કેમકે રાજા એને કાન હોય છે પણ સાન હોતી નથી. બહુધા તેઓ કાચા કાનના હોય છે રાજાએ બ્રાહ્મણનું વચન અંગીકાર કર્યું અને જણાવ્યું કે પ્રભાતે તે મીઠા પાણીનું પાન કરીને ત્યાં મોટી વાવ બંધાવીશું, એમ કહી શાહ્મણને વિદાય કર્યા.
હવે રાજાને હજમ કરરાજ પેશડકુમારને ત્યાં તેનું માથું દબાવવાને જાય છે, તે હજમે બ્રાહ્મણની વાત સાંભળીને પેથડકુમા રને જશુવી દીધી. તુચ્છ વસ્તુ પણ જે પ્રસન્ન કરાયેલી હોય તે કોઈ વખત સારૂં ફળ આપે છે, કેમકે એક વખતે ઉંદરે મહા સંકટમાં પડેલા અને દોરડાથી બંધાયેલા એવા સિંહને છોડાવ્યો છે. ઈત્યાદિ વિચાર કરતે પેથડકુમાર રાત્રીને વિશે એક માણસને દ્રવ્ય આપી લુણુની પાઠ લેવાને પિતાને ગામ મોકલી તરતજ પિઠ મંગાવી તે પાણીમાં નંખાવી પાણી હલાવીને ખારું કરી નાંખ્યું. પછી પિવડકુમાર ઘેર જઈને સુખે સમાધે સુઈ રહ્યા હવે પ્રાતઃકાળે રાજાએ ત્યાં આવીને પાણી ચાખ્યું તો ખારૂં લાગ્યું, એટલે તેણે વિચાર કર્યો કે આ સર્વ વાત બ્રાહ્મણે ઈર્ષ્યાથી કહે છે, પછી બ્રાહ્મણોને રાજાએ ઘણે ઠપકો આપ્યો ને પેથડકુમારનું સન્માન કરીને રાજા પિતાને મહેલે આવ્યો. અને બ્રામણોએ જે ખરાબ ચિંગ તવન કર્યું હતું તે સત્વર વિનાશ પામી ગયું, કેમકે જે કદાચ દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષોનું કાર્ય સિદ્ધ થાય તે પછી સજ્જન પુને તેઓ જીવવા પણ દે નહિ, કેમકે ઘાસ વડે કરીને આજીવિકા ચલાવનારા મૃગલાઓના દુમન પારધીઓ છે. પાણી વડે કરીને પેટનું પિષણ કરનારા માછલીના શત્રુઓ માછી છે અને સંતોષ વડે કરીને આજીવિકા કરનારા એવા સજ્જન પુરૂષોના દુશ્મન દુજને છે માટે પારધી, માછી અને દુર્જનો એ આ જગતમાં કારણ વગરના શત્રુઓ છે.
હવે પેથડકુમાર કોઈ મહા બુદ્ધિવંત સુથારને માટે હેમ પ્રઘાનને પૂછતા હવા. એટલામાં તેમને એક સુથાર મળ્યો, તે જણાવવા લાગે કે હે દેવ ! હું સારી રીતે કામ કરી શકું છું કારણ કે મારા બાપદાદાને તે ધંધે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
તારા બાપદાદાએ કઈ એવી પ્રખ્યાત વસ્તુની કરણી રેલી છે? હોય તે જણાવ! તેમણે જણાવ્યું.
સાહેબ! મારો ઇતિહાસ જરા લાંબે છે તથાપિ આપ ધ્યાન આપીને સાંભળશે તે તરતજ ખાતરી થશે. પૂર્વે ગુજરાતની ગાદીએ જે વખતે સિદ્ધરાજ રાજા રાજ્ય કરતા હતા, તે વખતે તેણે રૂદ્રમાળ કરાવીને પછી તે રૂમાળ કરનારને આંધળા કરાવ્યો. કે ફરીને આ મકાન જેવું મકાન બીજે કોઈ પણ સ્થળે બનાવી શકે નહિ. પરંતુ તે સુત્રધારે જૈન દેરાસર કરવાને પ્રતિજ્ઞા લીધી, તથાપિ કોઈ તેને કરાવનાર મા નહિ, જ્યારે તેનો અંતકાળ નજીક આવ્યો તેવારે તે પ્રતિજ્ઞા પિતાના પુત્રોને કરાવી પછી તે મરણ પામે. ત્યાર પછી તે પ્રતિજ્ઞા ત્રણ વંશ પર્વત ચાલી પરતુ કોઈ દેરાસર કરાવનાર જૈન મળે નહિ, તે પછી પાંચમો રત્નાકર એવે નામે કળાના સમુહને જાણ એવા તે હવે, તે જાણે નવું વેરજ ન હોય તેમ ઘણો કાળ ગયે થશે પણ વેરને ધારણ કરતે હો, કેમકે ઘરો કાળ જાય તે પણ દેવ અને પ્રેમ જતાં નથી એ જગતમાં સામાન્ય નિયમ છે. તેથી દેવું કરવાની ઈચ્છાએ કરીને તે જગતમાં ભમતે થકે આજે આપ સાહેબની આગળ તે ઉભો રહ્યો છે, એમ જાતે થકે પેથડકુમારે કારીગર લેકેની પાસે કામ આરંભ કરાવીને ત્યાં ગુમાસ્તાઓને મુકી પ્રધાન ઉજયિનીને વિશે ગયા. અને તે કામ કરનારાઓ માટે સોના વડે કરીને ભરેલી અને દરેક દિશાઓને સુગંધમય કરતી બત્રીસ ઉંટડીઓ મોકલતા હવા. વળી તે દેરાસરને માટે ઈટના દશ હજાર નિભાડા ત્યાં કરાવતા હવા. તે એકેક નિભાડામાં દશ દશ હજાર ઈટો રહેલી હતી, દેરાસર કરાવતાં લાગેલું પાપ તે જે તે પ્રાસાદથી ઉત્પન્ન થયેલું પુણ્ય તેની આગળ કાંઇ પણ ગણાતું નથી. કેમકે ઝેરનાં બિંદુઓ ક્ષીર સમુદ્રને લગાર પણ અસર કરતાં નથી.
ત્રણ વાંસ ઉંડા નાખેલા પાયાના પાષાણુ તેની સાધને અનુકેમે કરીને પાંચ શેર, દશ શેર, અને પંદર શેર લોહના રસ વડે કરીને પૂરતા હવા. અને ચાદસોને ચુમાળીસ એવી એકવીસ ગજની લાંબી કેટલીક પાવાની પટ્ટીઓ તેમાં કરતા હતા તેવી અનેક પ્રકારની ક્રિયા વડે કરીને પેથડકુમારે દેરાસર તૈયાર કરવા માંડયું, એવામાં એક વખત રાત્રીએ કારણ પડવાથી કેટને તેડી નંખાવ્યું,
Page #110
--------------------------------------------------------------------------
________________
પછી પોતાનું કામ સિદ્ધ કરી તરતજ તેને સમરાવી દીધા. ખરેખર સાહસિક પુરજ કાર્ય સિદ્ધ કરી શકે છે, પણ કાયર પુરૂષે કાર્યની સિદ્ધિ મેળવી શકતા નથી, કેમકે ભયને પામવાવાળી ચક્ષુ કાજળ પામે છે અને ધૈર્યને ધારણ કરનારા કાને સુવર્ણ પહેરે છે. વળી લંકા જેવી નગરી જીતવાની છે પગ વડે સમુદ્ર તરવાને છે, રાવણ જેવો શત્રુ છે, લડાઈમાં સહાય કરનારા વાંદરાઓ છે, તથપિ રામે રાવણનું કુળ વિનાશ કર્યું, માટે ખરેખર મેટા પુરૂષોને તે સત્વમાં જ પ્રાક્રમ રહેલું છે પણ સાધનામાં નથી. હવે તૈયાર થચેલા દેરાસરમાં ચંદ્રની કાંત્તિ સરખી મહાવીર સ્વામીની પ્રતિમા ભ્યાસી અંગુણ પ્રમાણુની ભરાવીને શુભ મુહુર્ત સ્થાપન કરતા હવા. તે અરસામાં દેવગિરિમાં મોટા પ્રતિષ્ઠા મહોત્સવ થતો હો. લાખો ગામોના વ્યવહારીયાઓની મધ્યમાં માધવ નામનો ભાટ પિથડકુમારની સ્તુતી કરવા લાગે, હે પેથડકુમાર ! તમારા પિતાએ કરાવેલાં પુન્યનાં પુર તેનાં દેવતાએ ગાયેલાં સંગીતને સાંભળીને જે કદાપિ પાતાળમાં રહેલો શેષનાગ પોતાનું મસ્તક ધુણાવે તે પૃથ્વી વિનાશ પામી જાય, પરંતુ તમે કરાવેલા પર્વત સરખાં મેટાં દેરાસર તેના ઘણા ભારે કરીને ભારવંત થયેલી પૃથ્વીને ધારણ કરતે શેષનાગ પૃથ્વી ડેલાવવાને ખરેખર અસમર્થ થયો છે. તે માટે તમે પૃથ્વી પર છે તે સત્ય જ છે. ઇત્યાદિ દરેક લોકના વખાણથી પિથડકુમાર લજજાયમાન થઈ નીચુ જોવા લાગ્યા કેમકે લજજા કુળને ઉઘાત કરનારી છે, સૌભાગ્યને કરવાવાળી છે, વળી ધર્મવૃક્ષનું મૂળ છે, લજ્જા પાપ કર્મને વિનાશ કરનારી છે. વળી પિતાનાં વખાણ દુર્જન પુરૂષને રૂચે છે પરતુ ઉત્તમ પુરને તે તે રૂચી. વંત થતાં નથી એવો આ સૃષ્ટિને સાધારણ નિયમ છે, એ પ્રમા ણેની પ્રશંસા સાંભળી સર્વ લોકો માથું ધુણાવવા લાગ્યા અને તેની કવિતાની પ્રશંસા કરવા લાગ્યા.
. હવે પેથડકુમારે ગંધર્વોને બોલાવીને જણાવ્યું કે તમે મને આવું માન આપે છે પણ તેને હું લાયક નથી, માટે તમારે એવું ન બોલવું જોઇએ. કારણ કે નવી નવી કલ્પનાઓ અર્થવાળી હોતી નથી. જેમકે આકાશનું નામ અંબર છે. દેડકાનું હરી એવું નામ છે. કાગડાનું દ્વિજ એવું નામ છે, વાંકા સપનું ભગી અને
Page #111
--------------------------------------------------------------------------
________________
P
અને કાંકરાનુ શરા એવું નામ છે. વળી નામ દાન છે પણ તે અ વડે કરીને રીતનાં કેટલાંક ફેગટ નામ હેય છે જેથી
ભુજંગ એવું નામ છે. હાથીના મ જળનું શૂન્ય છે. માટે આવી તમારે વિશેષ પડતી રીતે નહિ ખેલવુ જોઇએ. પછી પ્રધાન સ માણસને જીવે ત્યાંસુધી નિર્વાડ ચાલે એવી આજીવિકા બાંધી આપી તેમને ખુશી કરતા હવા, તે બીજા લોકોને પણ દાન આપતા હવાઅલ્પ કાર્ય કરવાથી ઉત્પન્ન થયેલી કીર્તિ કાને હાસ્યકારી થતી નથી ? પરન્તુ પ્રોઢ પુન્ય કરવાથી ઉત્પન્ન થએલી કીર્તિ સર્વને વલ્લભ થાય છે.
સેાનાના કલશ વડે કરીને અને તિલક વડે કરીને સહીત એવા અને બ્રહ્મચર્યને ધારણ કરનારા એકસા ને આઠ સ્નાત્રીયા તે કરતા હવા. જોકે બ્રહ્મારી તેા સ્વાભાવિક રીતે પણ પૂજતીક છે. તે પછી આવી રીતનુ કાર્ય કરનારા પૂજનીક હાય તેમાં શું નવાઇ ! તેમજ સાધર્મિક પુષોની ભક્તિ કરવાને તે સ્વામીવાત્સલ્ય કરતા હવા. ત્યાંથી જતા એવા શ્રાવકાને સુવર્ણના પેચવાળી એવી ચેાળાસી હજાર પહેરામણીએ તે આપતા હવા. તથા અનેક પ્રકારે તેમને વસ્ત્ર આપવા લાગ્યા. એવી રીતે પાંચ લાખ પ્રમાણ ટાંક વડે કરીને ત્યાં માટે મહાત્સવ કર્યાં. વળી ગગન ચુંબિત દેરાસરના શિખર ઉપર કલશ, દંડ અને ધ્વજા સ્થાપન કરતા હુવા. તેમજ પાળાં, સાંકળાં, કડાં, વીટીયેા પ્રમુખ ધણાં ધરેણાં લેાકેાને ધણું પ્રશરે આપતા હવા. સવા લાખ પટેાળાંએ કરીને અને લક્ષ રૂપૈયાએ કરીને રાજા તથા અશ્વપાળ પ્રમુખ શ્રી વીર પરમાત્માની પૂજા કરવાને તૈયાર થયા કેમકે ભાવ વિનાની પણ અરિહંતની પૂજા ઘણા ફળને આપનારી છે તેા પછી ભાવ સહિત પૂજા કરતાં અજંતુ ફળ થાય તેમાં શુ નવાઇ છે ? એવી રીતે પૃથ્વી રૂપી રમણીને શેભાવવામાં મંડન રૂપ અને લક્ષ્મીનુ દાન આપવાને વિશે જગતમાં ચક્રવર્તી સરખા એવા તે પેથડકુમાર પાતાની લક્ષ્મીને અનેક પ્રકારના દાન પુન્ય વડે કરીને સફળ કરતા હવા. અને પેાતે પાતાની એક અમોધ ધારામાં પરિપૂર્ણ રીતે આજે કલેડ પામ્યા છે, તે માટે તે ખુશી થતા હવા. ખરેખર માણસ સાહસિક મની કાઇ પણ કાર્ય કરવા ધારે તે તે શામાટે ન બની શકે? સાહસિક વૃત્તિથી કાર્ય કરનારને પરાક્ષથી કાઇ એરજ પ્રકારની સહાયતા મળે છે,
Page #112
--------------------------------------------------------------------------
________________
જે અહીં દેરાસર ન થયુ હતું તે પણ મારા મનની આશા મનમાં જ રહી જતે; એટલું જ નહિ પણ મરતાં સુધી તેની મને ખટક પણ રહી જત, પરંતુ શાસનદેવના પસાયથી આપણું કામ હવે સંપૂર્ણ રીતે સફળ થયું છે. માણસ જે કોઈ પણ કાર્ય કરવાની હેશ રાખે અને ખંતથી ઉધમ કરે, અને વારંવાર નિષ્ફળ થતાં પણ પિતાનો ઉધમ તે છેડે નહિ તે છેવટે તે પિતાની ધારણામાં સફળ નિવડી વિજય મેળવવાને તે સમર્થ થાય છે.
પ્રકરણ ૧૭ મું. ચતુર્થ વ્રત ગહણ”
મિ કે હા! સમુદનું પાણી ચારે તરફ ઉછાળા મારી કર આ આ આ લોલ કરતું કેવું નજરે પડે છે. તેના મધુર શબ્દ
શ્રેત્રય વર્ગને કેવા કર્ણ પ્રીષ થઈ પડે છે? તીક્ષણ હી નજરથી નિહાળતાં તે આકાશમાં ઉછળી રહેલા
તેના ભયંકર દેખાવ માનવના હૃદયને ભય પણ કદાચ ઉપજાવી શકે ? દરરોજ બે વખત તે પોતાના તટ ઊપર શોભાયમાન એવા સ્થંભનપુર નગરમાં રહેલા તેના મુગુટમણિ સમાન સ્થંભનેશ (પાર્શ્વનાથ) ને ભરતી વડે કરીને નમસ્કાર કરવામાં આવે છે. અને તે ભગવાનની આગળ પોતાની વિતક વાર્તા કથન કર્યા કરે છે. પિકાર કરીને મહતી ગજેનાથી ભગવાનની સ્તુતિ કરી પોતાનું દુઃખ કાપવા દરરોજ બે વખત ભગવાનના પ્રાસાદે આવીને તે અથડાય છે. અને અરજ કરે છે કે હે મુગુટમણે ! મારે જગતમાં બે પ્રકારનાં દુઃખ છે જે મારાં બે દુઃખનો નાશ થાય તો જગતમાં મારૂં અધિક સન્માન થાય. હે ભગવાન! તે દુઃખ દુર કરવાને હું દરરોજ બે વખત તમને અરજ કરવા આવું છું. એકતો મારે પુત્ર ચંદ્ર કલંકી છે, તેનું કલંક દૂર કરો ? કેમકે તે સકલ ગુણ સંપન હેવા
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦
છતાં તેનું કલંક તેના ગુણને મલીન કરે છે, તથા મારૂં પાણી શિતળ, નિર્મળ હોવા છતાં ખારું છે, તેથી જગતમાં ભારે તિરસ્કાર થાય છે, માટે મારું ખારાપણું પણ દૂર કરે! એ બે દુઃખોથી હું નિરંતર દુઃખી થાઉં છું. હું અનેક પ્રકારની સંપદાએ કરી ગર્વિષ્ઠ છું, તથાપિ એ બેઉ દુઓથી હું મરેલા જેવો છું. એવી રીતનું પોતાનું દુખ ગાવાને તે ભગવાન પાસે બે વખત આવે છે શું ? એવા ભરતીના ઉછળતા કલૈલાએ કરીને યુક્ત સમુદ્રના કિનારા ઉપર રહેલું સ્થંભનપુર ( ખંભાત) નગર તેના રમણીય ગગન ચુંબિત પ્રસાદમાં રહેવાવાળે ભીમ નામે વ્યવહારીયો પિતાના ફર્નીચચરથી સુશોભિત સુંદર ઓરડાની એક બાજુએ ચિંતાગ્રસ્ત પણે એક આરામચેર ઉપર પડે છે. ચિંતાથી જેના વદન કમળની ચળકાટ કરતી કાંતિ અત્યારે પલાયન કરી ગઈ છે. પિતાને અનેક પ્રકાસ્મી સંપદા છતાં પણ તેની ઉપરથી અત્યારે તેનું દીલ ઉઠી જતાં જાણે કઈ વિયોગી માણસનું સ્મરણ કરતા હોય તેમ તેનું સ્મરણ કરતો આજે ચક્ષુઓમાંથી અશ્રુનાં બિંદુ ટપક ટપક ટપકાવે છે, પિતા ની મોહર અંગુલીઓ ઉપર હીરા માણેકના વી ટીઓ અંધારામાં પણ ઉજાસ આપી રહી છે, તથાપિ લે માત્ર પણ અત્યારે તેની ઉપર પ્રતિ થતી નથી, પોતાને કમળ કંઠ મેતીના હારથી મને હર દેખાય છે છતાં તેની ઉપર પણ તેનું મન રૂચીવંત થતું નથી. આ ચેર ઉપર જાણે ધર્મનું પુતળુજ પડેલું હોય તેમ શૂન્યમય જેવો તે પડેલા છે. અરેરે! જગત બધુ શુન્યકારમયજ છે. હા! હું શું કરું? દુનિયાં અંધકારથી છવાઈ ગઇ. મને તેમનો વિરહ બહુ સાલ્યા કરે છે. જગતમાં દરેક દુખો સહન કરવાં પણ વિયોગનાં દુ:ખ સહન કરવાં મહા દુષ્કર છે માનવીની નિરોગી કાયા છતાં વિરહ એ કુદ રતન તરફને છુપે માર છે, ક્ષય રોગની માફક વિરહના દુઃખથી માણસનું અમુલ્ય શરીર દિન દિન પ્રત્યે ખુાર થઈ જાય છે, અન્ન ઉપર પણું રૂચિ થતી નથી, અરેરે ! આજકાલ કરતાં બાર બાર વ. રસ થઈ ગયાં, પણ તેમનું સ્મરણ હજુ સુધી વિસરતું નથી. કામ,
ઓગળી ગઈ છે, હવે તો ફક્ત હાડકાંનો માળે રહે છે, જગતમાં માનવનું જીવન કાચના ટુકડાથી પણ હલકુ છે, તેને વિણસતાં કઇવાર લાગવાની નથી, આ બધી સંપદા અહીં ને અહીં જ રહેવાની છે. કશું મારી સાથે આવવાનું નથી. હવે આ શરીર કયાં સુધી
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ટકશે તેને પણ નિર્ણીય નથી તે મારે ક ંઇ પણ આત્મ કલ્યાણુ કરવુ જોઇએ. અરેરે! ગુરૂ તે ચાલ્યા ગયા, આ જગતમાં ગુરૂ સમુદ્રમાં નાવ સરખા છે. પળે પળે માણસને પેાતાની સ્થીતિનું ભાન કરાવનારા છે. હવે આજકાલ કરતાં ગુરૂ માહારાજને સ્વર્ગ ગમત કર્યાને પણ બાર બાર વર્ષ વ્યતિત થયાં, ખરેખર મારા જેવા હીગુભાગીને ગુરૂને સમાગમ કર્યાંથી હેય ? અરેરે ! તેમના વગર હુ· ખરી વસ્તુ શી રીતે સમજી શકતે ? દેવ! ધ્રુવ ! તું જેને તેને નડતુજ હાય છે. ધને વિશે સ્થંભ સરખા એવા દેવેદ્રસૂરિ એક વખતે આ ભૂમિ ઉપર જયવતાવતા'તા. તે અત્યારે આ ભૂમિને ત્યાગ ક રીતે સ્વર્ગે સીધાવી ગયા. અરેરે ! જગતમાં દરેકને મરવાનું છે. માટે હું ૯મીના સદ્ઉપયેાગ રૂ ́ તે સારી વાત છે. જગતમાં ઘણા ખરા લોકોની લક્ષ્મી ધમાધમમાં અને ઝગડાઓમાં ચાલી જાય છે, પરન્તુ ધના કાર્યમાં તે સન્ધ્યય થતેા નથી, માટે મારે તે મારે હાથેજ તેને સદ્વ્યય કરવા જોઇએ, આજકાલ દુનિયામાં એવું પણ બને છે કે કોનું મહા મહેનતે ભેગું કરેલું ધન તેને તેના મુવા પછી કોઇ બીોજ ભાગતા હેય એમ જણાય છે, એટલું જ નહિ પણ તેની સ્ત્રીને પણ મજા લેકે ભાગવે; તે પછી ધનને ભોગવે તેમાંતે શુ નવાઇ ! માટે મારે હાથે મારે લક્ષ્મીને સાક કરવી જોઇએ. દિ વિચાર કરતા ભીમનામા વ્યવહારીયા બ્રહ્મચારી એવા સાત્મિક ભાએને માટે સાતમે સાડીયા પાંચ પાંચ હીરાગર વસ્ત્ર સહીત મેકલાવી તેમની ભક્તિ કરતા હવા. અને બીજે પશુ કેટલેક ઠેકાણે પોતે લક્ષ્મીના સન્દ્વય કરતે હવેા. તેમાંથી એક સાડી પેવકુમારને ઘેર આવી તે સાડી ઘેર આવી તથાપિ બહાર મોકલાવી મહા ઓચ્છવ સહીત પેથડકુમાર તેને ઘેર લાવતા હવા.
હવે પેથકુમારે દશ હજાર ટકા ખરચીને ગામમાં લાવીને તેને પહેરી પ્રથમજ ભગાની પૂજા કરી, એમ કરતાં કેટલાક દિવસ થયા, પેથડકુમારને પણ વરસે વરસે વિજયાદશમીને રાજ રાન તરફથી પાંચસે' પાંચસે પહેરામણીયેા આવતી હતી. તેમજ વ્યાપાર થકી સુખ પામેલા અને સામાદિકા દ્રવ્ય વડે કરીને પેથડકુમાર મંત્રી અનેક પ્રકારે ધર્મ ધ્યાનમાં ઉજમાળ થયા.
હવે સાડીને મુકેલી જાણી પ્રથમીણી સ્ત્રીએ એક વખતે પૂછ્યું
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૩
કે હે સ્વામિન! સાડી શું આપણે પહેરવાની નથી ? હવે પૂજા કરતી વખતે કેમ પહેરતા નથી.
સુભગે! એ સાડી બ્રહ્મચારી સાધકને મોકલાવી છે. તે હું તે પ્રમાણે છું નહિ; તેથી હું સાડી પહેરતો નથી, સાતમેં સા. ડી તેણે બ્રહ્મચારી પુરૂષને માટેજ મોકલી છે, પણ બીજાને માટે મેકલી નથી, વળી કહ્યું છે કે અધર્મી પુરૂષથી અધર્મ ભાષી થી, ચતુરાઈ રહી પણાથી અને નિર્ગુણીથી, જે પુરા પિતાનું ન જાણે તે "ધી વાંઝણી છે એમ જાણવું; જે વખતે પેવડકુમારને સાડી આવી તેજ વખતે તેને વૈરાગ્ય થતો હતો કે-કે સજનોને પ્રતિબંધ તરતજ થાય છે, વળી નિર્મળ મન પાણીદાર હોય છે તે જે કદાપિ નિર્મળ ન હોય તે પણ વસ્ત્રાદિકને ઉપાય વડે કરીને રાતુ થાય છે, પરંતુ બળેલા અંગારા ને સેંકડો વરસે પણ રંગવાને કેણુ સમર્થ છે, કેટલાક વિષય રૂપી પાણીને વિષે માટી સરખા હોય છે, તે કેટલાક પત્થર સરખા હોય છે અને કેટલાક જળ કાંતમણિની માફક ઉત્તમ પુરૂષો કાકની માફક તરે છે, મૃગલાઓને વાગરા બંધકારી હોય છે, હાથીને ઘણું ભારની સાંકળ અંધકારી હોય છે ને મુખ પુરૂષને આશા પણ બંધકારી હોય છે. ત્યારે સ
જન પુરૂષોને ભોગે છતાં પણ બંધકારી હોતા નથી. વળી ઉતમ પુરૂષો સહેજ માત્ર નિમિત્ત મળવાથી પણ બોઘ ૫ મી જાય છે. તેઓ ગમે તેટલા સંસારમાં ફસાયેલા હોય છે તથાપિ સહેજ બાબતમાં સંસારથી મુકત થઈ જાય છે. શાલિભદ્રના જે પ્રસિદ્ધ ભગી ફક્ત સ્વામીપણું સંભાળીને શું બોધ નથી પામ્યા ? થુળિભદ્ર વેશ્યાને મંદિર અશઆરામ કરતાં થકાં પણ માત્ર પિતાના પિતાનું મરણ સાંભળીને શું બોધ નથી પામ્યા ? કાતકસ્વામી ધનાઢય છતાં ખેવાળા થઈને શું બંધ નથી પામ્યા ? મિતાર્ય મુનિ વગેવાયા કે તરતજ બોધ ન પામ્યા ? માટે ઉત્તમ પુર નિમિત્ત માત્રમાં પણ બેધ પામે છે, અને અધમ પુરૂષો અનેક પ્રકારે કદઈના પમાડયા છતાં પણ તેઓ બેધ પામતા નથી.
. એક દિવસ પેથડકુમાર પિતાની સ્ત્રીને એકાંતે કહેવા લાગ્યા, કે હે સુવદને ! આ જગતમાં ચેથા વ્રત જેવું કાંઈ પણ સાર નથી, અમોઘ ફળ જે મેક્ષ તે આપવાને સમર્થ એવું ચોથું વ્રત મેટા
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ફળને આપનારું છે, દરેક પ્રકારના કર્મો કરનારા એવા નારદ પણ ચતુર્થ વ્રતના નિયમથી સિદ્ધિ પદને વર્યા, સુદર્શન શ્રેષ્ઠી જેવાને એક શિયળ વ્રતના પ્રભાવથી શુળીનું સિંહાસન થયું તે ચેથા વ્રતનો કેટલો પ્રભાવ છે ! અપાર એવા સંસાર સમુદ્રને તરવા માટે ખરેખર તે નૈકા સમાન છે, વળી તે આ જગતને મોટામાં મોટે ગુણ છે, તે ગુણ ઇચ્છિત વસ્તુને પૂરણ કરવાવાળે છે, તેના પ્રભાવ થકી દેવતાઓ પણ નમસ્કાર કરે છે, આ સંસારમાં આપણું જીવન ક્ષણિક છે, માણસે પગલે પગલે મરણને શરણ થાય છે, તે માટે જે તારી રજા હોય તો હું ચતુર્થ વ્રત ગ્રહણ કરું, અને ભીમ શ્રાવકે મેકલાવેલી સાડીને પહેરવાવાળે થાઉં. - હે સ્વામી! તમે ખુશીથી વ્રત અંગીકાર કરે ! હું તેમાં તમને મતા કરવાની નથી. ચતુર્થ વ્રત અંગીકાર કરીને પણ આ સાડી પહેરી તમારી મનોહર કાયા શોભાવી પાવન કરે વિરકત વાસનાવાળી પવિત્ર પ્રેમવાએ પિતાના વદન કમળમાંથી પવિત્ર ઉદગારો બહાર કાઢી પતિને આનંદ પમાડે.
પતિ પતીની એક મરજી થવાથી ધવન અવસ્થા રૂપી સમુદ્ર આડકતરી રીતે પડેલો છતે બત્રીસ વરસની ઉમરે અધિક પ્રકારે સંપદાઓ વિધમાન છતાં પણ જેમનું ચિત્ત વિષય વિકારથી નિત પામ્યુ છે એવાં તે બનને ચતુર્થ વ્રત ગ્રહણુ કરતાં હવા. નાની ઉ. ભરમાં મન ઉપર કાબુ મેળવનારી એવી આ પ્રથમણી સ્ત્રી સર્વ સતીઓને વિશે અધિક ગુણે કરીને શોભે છે, કેમકે કુંતા સતાવે કુમાર અવસ્થામાં પણ કર્ણને જન્મ આપ્યો છે. સીતા જેવી મહા– સતીએ પણ એક વખત હવામીની આજ્ઞા લોપી'તી. દ્રૌપદી પણ ભોગની લાલસાથી એક વખત આકુળ વ્યાકુળ થઈ તી એવી રીતની સતી પ્રથમણીની બરોબરી કેવી રીતે થઈ શકે ? એવી રીતની તે સ્ત્રીએ પણ ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું. તે વખતે માટે ઓચ્છવ કરી લાખો રૂપિયા મંત્રીએ ખર્ચી નાંખ્યા અને પાંચ હી. રાગર વસ્ત્ર યુક્ત ચૌદસો મંડીઓ દેશદેશ સાધર્મિક ભાઈઓને
કલાવતે હો. ભીમ નામના વ્યવહારીયાને પણ એક મડી આપી ને તેની મડી પિતાના ચિત્ત રૂપી સમુદ્રને ચાંદણી સરખી તે પહેરતો હવે. બ્રહ્મચર્યને ગ્રહણ કરીને તેના રક્ષણ માટે તંબાળ વગેરેને
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૫
પણ ત્યાગ કર્યો, કેમકે ચેથા વ્રતવાળાને તે પણ દૂષણ કરનારા છે, માટે ઉત્તમ પુરૂષે તેની સાથે તેને પણ તજી દે છે, વળી તાંબુલ, છણાં વસ્ત્ર, સ્ત્રીની કથા, ઇ દિયેનું પિષણ કરવું, દિવસે નિંદ્રા લેવી, નિરંતર ક્રોધ કરે ઇત્યાદિ વસ્તુઓ છદ્રિયને પિતાના આત્મહિત થકી પાડનારી છે, તે શ્રેષ્ટ જનોએ તેનું વજન કરવું. કેમકે સજજન પુરૂષોને પિતાના મુખમાં મધુર વાણી છે તે પછી તબેલ ખાવે કરીને અધિક શું ? અને સજજનપણ વાળ વાણ દિ મુખને વિશે નથી તે પછી તંબોલ ખાય તેઓ ? અર્થાત મુખનું ભૂષણ સત્ય વાણી જ છે પરંતુ તબેલ નથી.
વળી તે તંબોલનાં પાન ઝીણા ઝીણા કુંથુઆ વડે કરીને સં. પૂર્ણ ભરેલાં હોય છે, તેમજ ખાનાર માણસનુ ફક્ત મુખ જ લાલ થાય છે, પરંતુ તેમાં અન્ય જાતના છેવો રહેલા છે, તેના બીટમાં પણ અનેક પ્રકારનાં સુક્ષ્મ જીવો રહેલા છે. આવી રીતની કેટલીક વસ્તુઓ જે ચોથા વતને દુષણકારી હતી તેને પેથડકુમાર જતા હવા. પિતાનાથી મોટી ઉમરની સ્ત્રીઓ હેચ તેને માતા તુલ્ય ગણે છે, સમ વયસ્ક સ્ત્રીને બેન તુલ્ય જાણે છે અને નાની હોય તે તેને પુત્રી રૂપે જાણે છે, આજથી પિથડકુમાર હવે મનથી મલિનતાને દૂર કરતા હવા. વચનથી પણ નિર્વિકારી થયા અને કાયાની કુચેષ્ટા તેને પણ તજતા હવા. એવી રીતે મન, વચન અને કાયાએ કરીને બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યા. કેમકે જેમ સર્વ ખાણમાં ઉત્તમ વજીની ખાણ છે, સર્વ વૈધોમાં ઉત્તમ ધનવંતરી છે, સર્વ દાતારને વિશે ઉત્તમ કર્ણ રાજા છે અને દેવતાઓને વિશે અગ્રેસર લમી છે, તેમજ સર્વ પર્વને વિશે મોટું દિવાળીનું પર્વ છે સમસ્ત અગ્રેસને વિશે અગ્રેસર રર અક્ષર છે, સર્વ દ્રવ્યમાં અગ્રેસર આકાશ છે, સર્વ સ્થીર વસ્તુમાં અગ્રેસર પૃથ્વી છે, ન્યાયી પુરૂને વિશે અગ્રેસર શ્રી રામચંદ્રજી છે, તેવી જ રીતે સર્વ શ્રતોમાં અગ્રેસર બ્રહ્મચર્ય વ્રતજ છે, તેના પ્રભાવથી પિડકુમાર અત્યંત મહિમાવંત થતા હતા તેમ ની દષ્ટિ ભૂત, પ્રેત વગેરેની પરિક્ષા કરવામાં તથા શાકિની વગેરે ઉતારવામાં ઘણી શક્તિવાળી છે, વળી કાળાવણ ઘોળીને પીવાથી જેમ રોગ નાશ પામી જાય તેમ પેથડકુમારના પગ ધોઇને પાવાથી ભાગના રોગે ચાલ્યા જવા લાગ્યા. જેમ દેવાધિષ્ઠીત શસ્ત્રથી
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૬
રોગ નાશ પામી જાય તેમ પેથડકુમારના વસ્ત્રથી દુષ્ટ જવર, કાળજવર, પ્રમુખ રોગે સત્વર નાશ પામી જાય છે, . *
એક વખતે કોઈ વ્યવહારીયાએ સવા લક્ષ દ્રવ્યના મુલનું દક્ષીણ દીશામાં ઉત્પન્ન થએલું વસ્ત્ર રાજાને ભેટ કર્યું, પછી તે રાજાએ બીજાં ચાર વસ્ત્રની સાથે તે ભેટવાળું વસ્ત્ર પ્રીતિના વશ થકી પથડકુમાર મંત્રીને આપી દીધું. પથડકુમારે પણ ભેટનું વસ્ત્ર ઉત્તમ જાણું દેવપૂજા વખતે જ પહેરવું એમ સમજી પિતાની સ્ત્રીને આપ્યું અને સ્ત્રી પણ તે વસ્ત્રને સારે ઠેણે મુકતી હતી.
પ્રકરણ ૧૮ મું રાણી લીલાવતી”
“લુણે ધુણ કુમાણસે, નીચ સાવ કહેત; છતાં કરે નિવાસ, તહાં કામ ક્ષેત.”
ભાત કાળની રમણીય શિતલ છટા જગતની સુંદર પ્ર છે રતામાં વધારે કરતી જાય છે અત્યારે સકળ જગત
શાંતિથી ભરપુર હોય તેમ જણાય છે. સૂર્યના ઉદય ઈઝર ની તૈયારીઓ ચાલી રહી છે, માણસો પોત પોતાના કામ ઉપર જવાને ઘેરથી ગુપચુપ રવાને થઇ શાંતપણે ચાલ્યાં જાય છે, નગરની નારીયો પાણીનાં બેડાં લઈને પાણી ભરવાને માટે જતી આવતી હોય તેમ દેખાય છે. આજે સર્વના જીવ આનંદમાં છે. ત્યારે એક મનહર ગગન ચુંબિત મહેલની અંદર એક ફર્નીચરથી શણગારેલા ભવ્ય દીવાનખાનામાં અત્યંત વૈભવનું ભાન ધારણ કરનારી એક તરૂણ રમણી રત્નજડીત પલંગ ઉપર આળોટતી નજરે પડે છે, જેણે દુઃખ કઈ દિવસ નજરે દેખ્યું પણ નથી. બાળપણમાં
Page #119
--------------------------------------------------------------------------
________________
૩૦૭
પણ જે સુખમાં ઉચ્છરેલી એવી રાજતનયા અહીં પણ અત્યંત વૈભવવતી અને પતિને પ્રાણથી પણ અધિક પ્રીય થઇ પડેલી છે. કપાટને વિશે ભ્રમરતી જેમ તેની લાવણ્યતામાં આસક્ત થએલે તેનેા પ્રીય ભરથાર તેના એક રમકડા જેવા થઇ ગયા છે. અત્યારે તરૂણી રમણી પલીંગ ઉપર આળાટે છે આગળ દાસીયા એક પગે ઉભી રહી છે, હે સ્વામિની ! શું કરીએ ? તારૂ દુ:ખ અમારાથી લઇ શકાતું નથી. અમે આટલાં બધાં તારી આગળ તારી ચાકરી કરવાને અને તને શાંતિ આપવાને ઉભેલાં છીએ, તથાપિ દુષ્ટ જ્વર તને છેડતા નથી, શાંત થાએ ? ગમરાશે નિહ ! રેગેા સદા કાળ ટકતા નથી, માટે થાડા સમયમાં તે મટી જશે એટલે તમને આરામ થઇ જશે. ઇત્યાક્રિ દાસીનાં વચન સાંમળવાની પશુ જેની શક્તિ નથી એવી આ કાંતાની સ્ત્રીતિ અત્યારે ઘણીજ દીલગીરીવાળી થઇ પડી છે, પેાતાના પલંગની એક તરફ દાસીએ ઉભી રહી છે ત્યારે ખીજી તરફ ડૉકટરા પણ પલકે પલકે દવા આપતા જાય છે, તેને સારી સ્થીતિમાં લાવવા માટે અનેક પ્રકારની દવાને અજમાવે છે, તથાપિ ખાઇપીને પાછળ પડેલુ દરઃ એક ક્ષગુ માત્ર પણ રમણીય લલનાને છેડતુ નથી. સ્વપ્ને પણ દુ:ખતે નહિં દેખનારી આ તરૂણુ તરૂણી અત્યારે એમાકળી બની ગઇ છે. અગ્નિ વડે કરીને જેમ કેળને પીડા થાય છે તેવી રીતે આ એક વખતની રસીલી અને પતિની પ્રેમપાત્ર પ્રમદાને દુ:ખે અત્યતપણે દુ:ખી કરવા માંડી, તેને રસીા ભરથાર વારેઘડીયે તેની ખબર લેવાને આવે છે, પેાતાની વ્હાલી પત્નીને ત્રઝુ ચાર દિવસથી દુષ્ટ જ્વરના ભાગ થઈ પડેલી દેખી જેવા વન ઉપર શાકતી છાયા પ્રસરેલી છે, સુંદરીના તેજસ્વી લલાટ ઊપર પે!• તને! કેમળ હસ્ત મુકી શાંતિથી મૃદુ વાણી વડે તેણીને દિક્ષાસે આપવા લાગ્યા.
હું પ્રીયે ! તું કેમ આમ એકદમ ગભરાઇ જાય છે ? હા ! પ્રીયે ! ચાર દિસમાં તારૂં લાવણ્ય કર્યાં ગયું ? અરેરે ! તારા તેજસ્ત્રી વદન કમળ ઉપર એકલી દુષ્ટ શ્યામતાજ પથરાઇ રહી છે, આ યુવાન અવસ્થાથી બહેકી રહેલુ નાજુક પુષ્પ અત્યારે કમાઇ ગયું, હું કાંતે ! તારી કનક કરતાં પણ તેજસ્વી કાંતિ અત્યારે સ્ય - મતાના રૂપમાં ફેરવાઇ ગઇ, અરેરે ! વૈધો બિચારા તારી દયાને માટે
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૮ તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. તથાપિ કે ઈ પણ રીતે તેને સારૂં થતું નથી, એ કેવી નાઇની વાત છે ? પિતાની પતનીને દુઃખી થતી જેમાં તેને માટે ફક્ત અયુનાં બે બિંદુઓ ટપકાવતે રાજા નિરાશા યુકત થઈને પાછા ફરતે. રમણુની માનીતી દાસી ચતુરા તેની પાસે આખો દિવસ બેસી રહેતી. પિતાની બાઈને દુઃખી થતી દેખી તે ઘણી મુંઝાયા કરતી. તેને માટે તેણી ઘણું ઘણું ઉપાયે કરતી, પણ વ્યર્થ ? નિકાચિત કર્મની માફક તેને દુછ ક્વર લેશ માત્ર પણ તેનાથી દૂર ન જ થયો ? વૈધે બિચારા દવા કરીને રાજાની મહેરબાની મેળવવાને ઘણું ઉપાય કરવા લાગ્યા, પણું વ્યર્થ? તે સર્વ ફિગટજ ગયું ? તરૂણ તરૂણીને તે દવા લેશ માત્ર ૫ શાંતિ આપી શકીજ નહિ; અરેરે ! દુઃખમાં ને દુઃખમાં કયાં સુધી દિવસો જશે ? મારાથી આ દુઃખ સહન થતું નથી. હવે તો મરણ થાય તે આ દુઃખથી હું મુક્ત થાઉં, ઈત્યાદિક કચવાતી છહવાએ ધીમેથી ઉદ્ગાર બહાર, કાઢતી રમણીનાં વચન સાંભળીને પાસે રહેલી સેવિકાઓ શોકથી અબુનાં બે બિંદુઓ ટપકાવવા લાગી.
એક વખતે ચતુરા દાસી ત્યાંથી પેથડકુમાર મંત્રીને ઘેર આવી તેને સ્પામતા વાળી અને ઉદાસથી પડી ગયેલા મુખવાળી એવી આમણ દુખણ દેખીને મંત્રીશ્વરની સ્ત્રી પ્રથમી ગીએ પૂછયું, કે ચતુરા ! “તું કેમ આજે આટલી બધી દુઃખણું જણાય છે ? તને શું થયું છે?”
બાઇ સાહેબ! હું શું કહું મારી સ્વામીણ આજ ચાર દીવસથી દુષ્ટ વરના પંજામાં સપડાએલી છે અનેક પ્રકારની દવા કરતાં પણ લેશ માત્ર તેને અસર થતી નથી” ચતુરા દાસીએ દુઃખી થતા દિલે જણાવ્યું.
જે કદાપિ પ્રઘાનને પહેરવાનું વસ્ત્ર રાણી પહેરે છે તેનો તાવ નિશ્ચય ઉતરી જશે અને આરામ પણ થઈ જશે.” પ્રપમીએ જણાવ્યું.
ચતુરા દાસીએ પ્રધાનને પહેરવાનું વસ્ત્ર માગ્યું તે પ્રથમ બે ઉપકાર કરવાની ખાતર તેણીને આપ્યું, તે લઈને રાણીનું દુઃખ જશે તેથી ખુશી થતી પિતાને ઠેકાણે આવી, પછી તે વસ્ત્ર રાષ્ટ્ર, ને આપ્યું તે મલીન કાંતિવાળી કાંતાએ તે દાસીનું વસ્ત્ર વિશ્વાસ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૯ ધારણ કરીને પહેર્યું તે તે દિવસે તેને બિલકુલ તાવ આવે નહિ, એક ફળ માત્ર આપવા વડે કરીને જેમ કલ્પવૃક્ષ સર્વ વસ્તુને આપનાર છે, તેવી જ રીતે શિયળવંત પુરૂષો સમગ્ર કાર્ય કરવાને શક્તિવત છે. હવે અત્યારે જોકે મહારાણને તાવ ગયો છે તથાપિ ફરીને આવશે, એવી શંકા વડે કરીને રાજાને તે વાત કોઈએ કહિ નહીં. કેમકે જે ફરી તાવ આવે તો જુઠાને માટે રાજા કે પાયમાન થાય છે, તે વસ્ત્રો પહેરેલું રાખીને અને તે વડે પિતાનું અંગ છુપાવીને પલંગ ઉપર શયન કરતાં થકાં રાણી નિદ્રાવશ થઈ ગઈ, અને અન્ય ત્યારથી તેનું સુખ પણ તેની સાથે શયન કરી ગયું.
એવા અવસરમાં આવેલી તકને નહિ ગુમાવનારી સર્વ રાણીઓમાં મુખ્ય એવી કદંબા નામે રાણી ઈર્ષ્યાથી બળતી છતી રાજાને એકાંતમાં કહેવા લાગી, કે હે રાજન ! મારી વાત સાંભળે તે કહું; જોકે તે તમને ગમશે તે નહિ જ, તો પણ તમને કહેવાથી કાંઈ ફાયદો થશે તેમ ધારી હું કહું છું કે હે સ્વામિન ! કન્યકુબજ દેશના રાજાની પુત્રી અને તમારી નવી પટરાણી લીલાવતી તાવથી ઘેરાયેલી છે પણ તે ખોટી વાત છે. તેને ટૅગ લઈને બેઠી છે, પણ ખરી વાત તે એજ છે કે તે પ્રધાનમાં આસક્ત થએલી છે. અને તે રાણી તમને અપમંગળ કરનારી ન થા ? કેમકે કામી જને પાપ થકી ભય પામતા નથી. અરે ! સ્ત્રીઓ જે કઈ પણ વસ્તુને
છે તો તેને અટકાવવાને ઈદ્ર પણ સમર્થ નથી, તે માનવ કે માત્ર છે. વળી તે સ્ત્રીઓ સ્વછંદપણાને ઈચ્છતી થકી પેટ અને ચાતુર્યતા વડે કરીને પિતાના સ્વામીને પણ યમરાજાને અતિથિ કરી દે છે. વળી તે તમારી રાણી તે પ્રધાનમાં ઘણી ભણી છે. કે રાત્રીને વિશે પ્રધાન સંગાથે ક્રીડા કરીને દિવસે પણ તેનું આપે. લું વસ્ત્ર પિતાના હૃદય ઉપરથી દૂર કરી શકતી નથી, વળી હે સ્વામી ! મારા વચન ઉપર વિશ્વાસ ન આવતો હોય તે અત્યારે તમે તે રાણીના મહેલે જઇને તપાસ કરો ?
રાણું કદંબાનું અવસરને એવું વચન સાંભળીને શંકાયમાન થએલે રાજ લીલાવતીના મહેલે આવ્યો, ત્યાં રાણીને રાતા લૂગડા વડે વિટાયેલી અને પલંગમાં સુતેલી દેખીને રાજા સમજ્યો. કે રાણું પ્રધાનમાં નિશ્ચય આસક્ત થએલી છે, તરત જ રાજાએ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રધાનનુ વજ્ર એળખી લીધું, અને વસ્ત્રની લાલાશ નણે રાખતી આંખમાંજ ઉડીને ન આવી હાય ! તેમ રાજાનાં નેત્ર રક્ત થયાં, ક્રોધથી તેનુ શરીર કંપાયમાન થયું, તરતજ ખીંટીયેથી ખગ ખેંચી કાઢી તરવારના એકજ ઝપાટે રાણીનું મસ્તક ધડથી જુદું કરી નાંખું? આવી દુષ્ટ ડાનું મારે શુ પ્રયાજત છે ? આ દુષ્ટા જે કદાપિ જીવશે તે કોઇ વખત મારી છગી લેખમમાં પણ નાંખશે; અરે ! દુષ્ટા કેવી નિર્ભયપણે પ્રધાનનું વસ્ત્ર પહેરીને પતંગમાં પોઢલી છે,. જોતે લેશ પણ તેને ચિતા છે? ત્યાક્રિક વિચાર કરતા અને ટ્રોધાયમાન થએલા રાજા ખડ્ગ લઇ તેને મારવાને દયા, અ ત્યારે પ્રીતિ રૂપી લતા વિધ વેલડીના રૂપમાં પલટાઇ ગઇ, અમૃતને કુપા ઝેરથી ભરેલા હડહડતા વિધના પ્યાલાના રૂપમાં બદલાઇ ગયા, આજ સુધીનું સુખી જીવન એક પલમાં દુ;ખી અવસ્થામાં સપડાઇ
યું, ખડ્ગના પ્રહારના જેવા ધા કરવા જાય છે તેવુંજ તે વિચારમાં પયેા. અરર ! સ્ત્રીની હત્યા તે ન કરવી, ગમે તેટલા તેને ગુન્હો થયા હાય, તથાપિ મારુ મન રાખો તેને બીજી શિક્ષા કરવી, પણ તેની ત્યાં તે નજ કરવી, તેનાં દુષ્ટ કર્મથી હું નરકના અધિકારી થા તે મારા જેવા સમજુને લાયક ગણાય નહિ; ઇત્યાદિક ધર્મ શાસ્ત્ર નું ફરમાન આવા કટાકટીના સમયમાં તેને યાદ આવી ગયુ, તે કાળી નાગણીને ભાઞ થઇ પડેલી એલી નિદ્રાવસ્થામાં પણ મૃત્યુ પે સુખ સપડાએલી આ નિર્દોષ તરૂણી મરણના મુખમાંથી અત્યારે તે ચી ગઇ, એટલી ભદ તેના રૂષ્ટ થએલા દુગ્વે તેણીને પક્ષ રીતે પણ આપી, એક નિમેષ માત્રમાં શું થતે ? અરેરે ! એક નિદેષિ અળા વિણ વાંકે મરી જાતે અને તેના મતની વાત મનમાંજ રહી જાતે ? એટલુજ નહિ પરન્તુ કાઇ વખત નહિં મેળવેલે વિજય પાપી સહેલાથી મેળવી શકતે. અને પાપીયા પેતાના કાર્ય માં સહેલાઇથી ફત્તેહ મેળવે છે. એવી કુંડી કથની પણ જગમાં ઘણું કાળ રહી જતે, પરન્તુ પાપીઓના કપાળમાં પાપજ ભાગવતું લખાયેલું છે, તે પહેલ વહેલાં તા જલદી ફાવી જાય એવા સાધારણ નિયમ આ સૃષ્ટિમાં સરાએલા છે.
રાજાના હાથમાંથી ખડ્ગ સરકી નીચે પડ્યું, અને તેના અ વાજથી રાણી જાગૃત થઇ હતી ભયભીત થઇ ગઇ, અરે ! આ શું?
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૧
રાજા ન જાણે તેમ આંખા નીચી જૈત્ર ઉપર વિશ્વાસ રાખી મૃત્યુને માટે પ્રતિક્ષા કરતી પલંગમાં પડીજ રહી, રાજાની ક્રોધાયમાન મુર્તિ એ તેણીના હૃદયમાં ભયને સંચાર કર્યો. પણ અત્યારે તે રાજા શું મેલે છે તે નિશ્ચેષ્ટ થઇને સાંમલવાને પીંજ રહી, આ બનાવ એવા તે જલદી બન્યા, કે ભાન વગરના રાજાને તેની લેશ પણ ખબર પડી નિહ.
અરે ! ખરેખર આ દુષ્ટાનો વધ કરવા જોઇએ, પણ હું શું કરૂં ? સ્ત્રી હત્યાથી ડરૂ છું. જો કદાપિ જગતને વિશે ઉત્તમ એકા પ્રધાનથી આ સ્ત્રી ભ્રષ્ટ થઇ હોય તે ખરેખર અમૃત થકી ઝેર ટી નીકળ્યું, અને ચંદ્રમાના શિતળ કિરા થકી અગ્નિની વૃષ્ટિ થઇ એમ જાણવુ' ? અરેરે ! વેનાં ચરિત્ર અનેક પ્રકારે હેય છે, *ર્મની ર્માંત વિચિત્ર છે. દૈવની અલિહારી છે કે આવા ઉત્તમ પુરૃને પશુ તે ભૂલથાપ ખવડાવે છે, એટલુંજ નહિ પણુ એક વખતે ઉંચે ચડાવી તરતજ નીચે પટકાવી દે છે. હા ! જે આ પ્રધાન મારી સ્ત્રી ઉપર આસક્ત ન હેાય તે આ વસ્ત્ર શા માટે રાણીને પહેરવા આપે ? વળી મારી સ્ત્રી પડ્યુ તેના ઉપર અનુરાગવાળી હોવી તેએ નહિતર પ્રધાનનું આપેલું વસ્ત્ર પ્રીતિ વડે કરીને શા માટે ધારણ કરે ? અરેરે! પે!તાની યાગ્યતા વગર વ્રત અંગીકાર કરીને પ્રધાન પોતાના માનુષી ભવ હારી યે છે, અરે ! ચે!ગ્યતા વગર વ્રત ગ્રહણ કરવાથી નવેગને શુ વેશ્યાને ઘેર નહાવુંરહેવું પડયું ? દેવતાએ ના કહ્યા છતાં પણ વ્રત ગ્રહુણ કરનારા એવા આકુમારને ચાલીશ વરસ સંસારમાં સ્ત્રી સાથે નહેતું રહેવું પડયું ? ચાવત વયમાં વ્રતને ગ્રહણ કરતારા એવા અણુક મુનિવર શું વંશ્યામાં લામાયા થકા તેના મિરે રહ્યા નથી ? વ્રતને પાળવામાં દૃઢ મનવાળા અને ઈંદ્રયાને દમત કરવામાં શૂવીર એવા તેમજ તપને કરનારા અને લધીવાળા એવા આષાઢાભૂતિ મુતિ નાટકણીએમાં મેહ પામી તેમની સાથે તેમણે અયાઆરામ શું નથી કરી ? માટે સ કાઇએ વ્રત લઇને તજેલાં છે તે આ બિચારા પ્રધાન કોણ માત્ર છે! તે મુનિશ્વર તેા કેશરીસિંહુ સરખા થરા હતા, કે જેમણે રીતે પણ પોતાના આત્માના ઉદ્ધાર કરેલા છે, તેા આ ૫.મર પ્રધાને વન અવસ્થામાં વ્રત ગ્રહણ કરી ખરેખર પેાતાના કુળને મિલન છે. હવે જો આ રાણીને કાલેજ દેશનિકાલની શીક્ષા કરવામાં આવે, તે
Page #124
--------------------------------------------------------------------------
________________
આ પ્રધાન પણ તેણીમાં લેભા થકે તેની સાથે ચાલ્યા જશે અને તેની લક્ષ્મી પણ સહેલાઈથી આપણું કબજામાં આવશે. એમ વિચારી એકદમ તે રાજા ત્યાંથી ચાલ્યો ગયો અને પ્રધાનને બોલાવી હુકમ કર્યો, કેરાણી લીલાવતીને દેશ નિકાલની સજા છે માટે દેશમાંથી તેને કાઢી મુકો, તેની નજરમાં આવે ત્યાં તે જાય, રાજાનો હુકમ સાંભળીને મંત્રી હેબત પામી ગયો કે આ શું કહેવાય ! રાજા અત્યારે શું બોલે છે ? ઈત્યાદિક વિચાર કરતાં અને અત્યારે બેલવું તે ઉચિત તથી એમ માનતો તે ત્યાંથી હુકમ બજાવવા ચાલ્યા ગયે.
પ્રકરણ ૧૯ મું પાપીને વિજય અને નિર્દોષને ભેગ”
હાથ જાની અણમાનીતી રાણી કદબા અત્યારે રાજાને પ્રા
થી પણ અધિક પ્રિય થઈ પડી છે, એક વખત
એવો પણ હતું કે લીલાવતીમાં રક્ત થએલે રાજા વિઝા કદંબાની પ્રત્યે નજર પણ કરતો નહિ, તે રાજા
અત્યારે કદંબા રાણી સાથે મનગમતા ભેગો ભોગવે છે, તેની સાથે વિલાસ કરવા વડે કરીને તે પોતાનો કાળ સુખમાં વ્યતીત કરે છે, કદંબા પણ પોતાની ચાતુર્યતાને ધન્યવાદ આપતી છતી પિતાના હ• દથમાં હર્ષ પામતી હતી. આ સામે તરતી એક મહાન પીડાને દૂર કરવાને પોતાના પાપી કાવતરામાં આજે તેણી સફળ નીવડી છે. ઘણા દિવસથી ખુંચી રહેલે કંટક આજે દુર કરવાને તેણે ફત્તેહવત થઈ છે. ઘણા દિવસની વળગેલી ખટક તેણીએ આજે દુર કરી દીધી છે. પિતાના પતિનું ચિત્ત રંજન કરવાને માટે અનેક પ્રકારના હાવભાવ અને હાસ્યવિનોદ વડે કરીને તેણી રાજાની તાબેદારી ઉઠાવે છે. કાળી નાગણ એક નિર્દોષનું જીવન મલિન કરવાને ખરેખર ફતેહ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૩
પામી છે. ઝેરી લત્તાએ પેાતાના ઝેરના પ્રભાવથી અન્યના જીવનને ઝેર મિશ્રિત કરી દીધું છે, જગતમાં ચડતી પડતી સ` કાઇની ચાલી જાય છે, એક વખતે જેનું સન્માન થતું હેાય છે તેનું બીજી વખત અપમાન થતુ જોવામાં આવે છે, એક વખતે વિજય મેળવવામાં ત્તેહ પામેલા અને જયથી ગર્વિષ્ઠ થએલા જીવડે તેને આ જ્ગત્માં વખત આવે સહેલાથી અપકીર્તિ મળે છે. એક વખતનેા દુ:ખી જીવડા બીજી વખતે સુખી થતા જમતા જોઇ શકે છે, અને એક વખતને સુખમાં આસક્ત થએલા જીવડા બીજી વખત હુંઃખમાં અ રકાવ થયેલા હાય એમ પણ જણાય છે. માટે એક સમયે જેની ચડતી હોય છે તેની ખીજી વખતે પડતી થાય. એવા આ સૃષ્ટિના સાધારણ નિયમ છે, જે કદંબા રાણી કયાં પડી છે ! તેનું કોઈને ભાન પણ નહાતુ, તે કબા રાણીને આજે ચાર દિવસનું ચાંઢરણ ખીલી રહ્યુ છે, સર્વે કાઈ ખાઇ સાહેબ! ખાઈ સાહેબ ! કહીને નમન કરે છે, કારણ કે જેને રાજાએ માની તેને જગત્ પશુ માટે તેવા સાધારણ નિયમ છે. કાષ્ટ દિવસ નહિ મેળવેલું સન્માન અને પેટતાને મળેલુ દેખાતે જેમ અધુરા ધડા છલકાય તેવી રીતે ગર્વથી તેણી પુલાવા લાગી. પેાતે નિશ્ચિતપણે પેાતાના કાર્યમાં ફત્તેહમદ રીતે વિજયવતી નિવડી છે તેને માટે તે ખુશી ચવા લાગી, અને રાજાની સાથે આનંદથી પેાતાને વખત પસાર કરવા લાગી.
.
રાજાનેા હુકમ સાંભળીને મંત્રી પેથકુમારે તરતજ રાજાનેહુકમ સિપાઇ ભારતે નવી રાણી લીલાવતીને સંભળાવી દીધા. એટલુંજ નહિ પણ તેણીને તેણીના મહેલમાંથી મુક્ત કરી પ્રધાને રાત્રીને વખતે નગરમાંથી બહાર મેાકલાવી, કે તરતજ પછી ગુપ્તપણે પ્રધાને રાણીને પેાતાના આવાસમાં રાખીને રાજા પ્રસન્ન થાય ત્યાં સુધી દુ:ખીયા દિવસે નિર્ગમન કરવાની વ્યવસ્થા કરી આપી. આ વાત કાઇના પણ જાણવામાં આવી શકી નહિ.
કારણે
પ્રધાન રાણીને પુછ્યા લાગ્યા કે રાજાએ તમને શા વળ્યાં ? તેનુ ખરૂં કારણ સમજાતુ નથી. ત્યારે રાણીએ જણાવ્યું કે ગમે તે પણ કાંઇ ખાસ કારણ હાવુ જોઇએ, કાંતા મારી ઉપર લક આવેલુ હાવુ જોઇએ, અથવા તે જુની રાણીએ રાજાને ધ્રુષણ પર યુક્ત વાણીથી ક્સાવી દીધે હશે, એ પ્રકારે ખેલ
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૪
તી રાણીને આશ્વાસન આપતો પ્રધાન પિતાને મુકામે ગયો, અને રાણીને સર્વ પ્રકારની વ્યવસ્થા કરી આપી. તેમજ રાજા જાણે નહિ તેને માટે પણ તેણે પુરતો બંદોબસ્ત કર્યો.
- રાણી લીલાવતીનો એકદમ ત્યાગ કરવાથી તેમજ આવી રીતે પોતે નિર્દોષ છતાં પિતાની ઉપર કલંક ચડવાથી તેણી ઘણી બળાપિ કરવા લાગી. અરેરે ! મનેજ આંખે દેખનારે રાજ એકદમ કેવી રીતે ભોળવાઈ ગમે તેની ખબર પણ પડી નહી, એક દિવસ માં આ શું થયું ? મારી તરૂણ અવસ્થામાં રાજાએ મારે ત્યાગ કરેલો હોવાથી હવે મારા દુ:ખીયારા દહાડા શી રીતે જશે? અરેરે ? પરણ્યાને પુરા પાંચ વાર તે થયાં નથી, અરે ! હજી પચીસ વરસ પણ મને થયાં નથી. આવી દશામાં હું મારી તરૂણ અવસ્થા પતિના વિરહ શી રીતે ગુમાવીશ ? અરેરે મુજ સતી સ્ત્રીનું પતિવન લું ટાઈ ગયું ? અમુક રત્ન મા મુશિબતે મેળવેલું તે બીજા હાથમાં
સાદ' ગયું ? એટલું જ નહિ પણ હું કલંક વાળી થઈ, હવે કલંકવળી એવી મારી જીંદગીને રાજા કેવી રીતે પ્રાણ કરશે ! ત્યારે શું આખું જીવતર મારે એવી વિરહ અવસ્થામાં ગાળવું પડશે ! ના ? ના ? મારા જેવી એક તરૂણ તારણથી તેમ બની શકવાનું નથી. અરેરે ! આ નિર્દય હાથને રાજાએ એક નિર્દોષ કાતાને દગો દીધો છે. જે સરખા હૃદયવાળા પણ ભોળા ભૂપતિએ અન્યની નળવણીમાં ફસાઈ તેના વિરડથી વ્યથાને અનુભવતી એક સુંદર વનિતાનો તેણે ત્યાગ કર્યો છે. અરર ! આ રમ ઉપર આટલા બધા તમે કેમ નમેરો થયા ? પ્રીતિ રૂપી લતાથી મુગ્ધ બની ગયેલા પરભારે નરકના મહાન ખાડામાં આસ્તેથી મને ધકેલી દીધી છે. અરે! તમારી વહાલી ઉપર તમને લગારે દયા ન આવી ? અંતરની ઉર્મિમાંથી ઉકળતા હદયવાળો રાજા એક દિવસે મારો ક્ષણ માત્ર પણ વિરહ ને ગવી શકતો નહિ એ તે વખતનો પ્રેમી પણ વર્તમાન સમચમાં કાર હૃદયના રાજાએ મારી જીંદગીને ઝેરથી મિશ્રિત કરી દીધી છે. અરેરે ! વહાલા ! તમે આવા હશે એવું મેં આજેજ જાણ્યું ? એર ? મારે નસીબ? તેમાં તમારે શું? મારાં લાગ્યાં હું ભોગવીશ પણ તને સુખી થજો. અરેરે ! હવે મારે શું કરવું, રાજા તે કોઈના સગા શતા હશે ! હમે ડાં મોટા લોકો જોકે સમજુ હોય છે તથાપિ તેઓ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૫ કાનના કાચા હેય છે, હૈયાના ભેળા હોય છે, અને મનના નિ ળિ હોય છે, એટલે અન્યની કપટયુક્ત વાણીનાં અને તેમને જલદી અસર કરી શકે છે, એથી તેઓ એકદમ સાહસ કરી નાંખે છે, વગર વિચાર્યું કરવાથી તેમને પાછળથી જોકે ઘણું પસ્તાવું પડે છે તથપિ લક્ષ્મીના મદથી અને રાજ્યના મદથી તેમને તે વખતે પિતાની સ્થિતિનું ભાન ન હોય તે તે વાસ્તવિક છે અને એવું ઘણી વખત બની પણ શકે છે. ' અરેરે ? અત્યારે મારે આવા એકાંત સ્થળમાં શોકાતુરપણે વખત પસાર કરે પડે છે; પતિ વિના એકેક ક્ષણ અને એક વસ જેટલી લાગે છે. હવે મારી જીંદગી માટે મારે કરવું .
યુ આ દુઃખ મારાથી હવે ઠાતું નથી, માટે મરી જાઉં તો સારું ?. કેમકે રાજાએ મારું અપમાન કરીને મને કાઢી તે મુકી, અરર ! વિચાર વગરના રાજાએ એકદમ મારે ત્યાગ કરી નાંખ્યા : તેમણે કાંઈ પણ વિચાર નહિ કરતાં સાહસપણાથી આવી રીતે વિવાહની વરસી કરી નાંખી છે. પણ તમારા વગર હું કેવી રીતે રહી શકીશતમારા વિરહે મારે જીવીને પણ શું કરવું છે? હા ! ભારે દેજે જોઈને જે મને ત્યાંગી હોત તો મને આટલું લાગત નહિ વળી હું નિર્દોષ હોવા છતાં જે કદાપિ પાપીને ભેગું થઈ પડી હોઉં તે તેને માટે અરેરે ! જગતમાં મારે હવે ભરણું એજ શરણ છે. પતિને તિરસ્કાર કરાયેલી હું પ્રમદા પિતાને ઘેર જાઉં તે તે પણ ઠીક ગણાય નહિ, કારણ કે તે લેકે પણ મને કાઢી મુકે? ઉભય તરફથી મારી તે ફજેતી થઈ ગઈ, અરેરે ? જ્યારે મારાસ દુઃખી થાય છે ત્યારે તેને પૂર્વની સુખી અવસ્થા વારંવાર યાદ દેવડાવી દુઃખ તેને વધારે દુઃખી કરે છે. અને પછી તેને દયા ઉપર કામ ચડે તે ઘાટ થાય છે. કેમકે કહ્યું છે કે
"एकस्य दुःस्वस्य न यावदन्तं
गच्छाम्यहं पारमिवार्णवस्य ताव द्वितीयं समुपस्थित मे If qન દુ મતિ ”
Page #128
--------------------------------------------------------------------------
________________
ભાવા–એક દુઃખને તે પાર હજુ પામ્યા નથી. એટલામાં તે બીજુ દુઃખ આવીને ઉભુ રહે છે. માટે એ સાચી વાત હોય છે કે છિદ્રમાં ઘણા પ્રકારના અનર્થો રહેલો છે.
આ જગતમાં માણસને માથે ચડતી પડતીનાં ચક્ર આવ્યાજ કરે છે, અને એ જગતના સામાન્ય વ્યાપક નિયમની હું પણ ભોગ થઈ પડું તે તેમાં નવાઈ નથી. વળી હવે હું સંસારના સુખથી વંચિત પણ થઇ ગયેલી છું, આટલા દિવસ સુધી ઘણી લહેર કરી. અનેક પ્રકારના વિલાસે ભગવ્યા. મનમાનતે વૈભવ પણ અનુભવ્યો, ને હવે દુર્દેવને ભોગ પણ હું થઈ પડી, ખરેખર દેવેજ રાજાની મતિ પલટાવી દીધી અને તેની સાથે આજ સુધીને અનુભવેલો વૈભવ સ્વપ્ના સદશ અદશ પણ થઈ ગયો ! ખેર ? ચડતી પડતીનાં ક્ર જગત ઉપર ફર્યા જ કરે છે, આ જગતમાં વેળા વેળાની છાંયડી છે તે ખરી વાત છે.'
“સુતાંતાં સુંદર સેજમાં, રમતાંતાં મનહર મહેલમાં, જમતાં તાં ઘી ને ખાંડ ત્યારે, આજ આંસુ ખરખરે ! આશા ભરી એક સુંદરી, નિજ દૈવને રડતી હતી, વેળા વેળાની છાંયડી, વિણ વાંકે તે મરતી હતી”.
માણસ શું ધારે છે ત્યારે દેવ શું કરે છે અરે ! હવે તે મરણ એજ શરણ છે, કારણ કે જગતમાં માણસને પિતાની આ બરૂ સાચવવી એ તેને સામાન્ય ધર્મ છે. માણસ પિતાની લાજને પિતાના શરીર કરતાં પણ વધારે કીમતી ગણે છે. પોતાની આબરૂની ખાતર ઘણાક શરમાળ વર્ગ પોતાની કાયાને ગુમાવી મરણને શરણ થાય છે, કેમકે શરીરની કીમત ખરેખર આબરૂ કરતાં વધારે હૈઈ શકતી નથી, અને તેવી જ રીતે આજે તે સ્વાલ મારી સામે આવીને ખડો થયો છે. અરર ! મારા આવા પિયુ વિનાના જીવતરને ધિક્કાર છે , વળી માથે કલંક ચઢેલે એ માનવ દુનિયામાં જીવતાં છતાં મુએલોજ છે, આજે મારા દૈવે મને સખત ફટકો લગાવેલ છે. જગતમાં સતી સ્ત્રીઓને ભરણું એજ શરણ છે. મારા પતિ રાજાએ તે મને દેશ નિકાલની સજા કરી તેણે પિતાની નિર્ધતા બતાવી દીધી છે. તો હવે મારે શું કરવું? ખરેખર કઈ પાપીના કાવતરા
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૭
ની આજે હું ભેગા થઈ પડી છું, હવે મારૂ કલંક શી રીતે ઉતરશે? મારા જેવી હીણભાગી અબળાઓને હવે જીવીને પણ જગતમાં શું કરવું છે? પતિથી ત્યજાએલી એવી યુવાન યુવતીને તે મરણનું શરણ કરવું એજ સારું છે, જગમાં માણસને માટે “તનથી હાલી લાજ” એ સામાન્ય નિયમ કુદરત તરફથી ઘડાયેલો છે? અને તે નિયમને અમલ કરવાને આજે દેવે મને હીણમાગીને અમુલ્ય તક આપેલી છે.
અરેરે ! આ રાજાની કીર્તિ સાંભળીને તેની ઉપર હું કુમાર અવસ્થામાંજ આશક થઈ'તી, તેના ગુણોએ કુમારપણામાંજ મારા દિલને વશ કરી લીધુતું, કુમાર અવસ્થામાંથી જ તેને નહિ જોયા છતાં પણ હું તેની ઉપર અપાર સ્નેહને ધારણ કરતીતી, પરણ્યા પછી પણ અમો દંપતિ અનેક પ્રકારના સુખમાં અમારા દિવસો વ્યતિત કરતાં'તાં હું નહતી ધારતી કે મારે માથે દેવ આવા દિવસો લાવશે ? મને વિશ્વાસ નહોતો આવતે કે એક વખત હું રાજના તિરસ્કારનું પાત્ર બનીશ, પણ અરેરે! દુર્દેવે અમારા પતિના સુખમાં આજે પત્થર નાખ્યું અને આમાં ભંગ પણ પ્રાધ્ય અમે અમારું સુખ જોઈ તેને ઇર્ષ્યા થઈ કે કેમ? જેથી જે પતિ મારા સ્નેહ રૂપી અમૃતથી સિંચન કરાયેલે છતે એક વખતે મને સુખી કરવાને તનતેડ પ્રયત્ન કરતા તે, તેણે જ મને આસ્તે રહીને મેતના પંજામાં મુકવા અંધકાર રૂપી દુઃખમાં હડસેલી દીધી, દેવ! દેવ! માનવ પ્રાણીની બુદ્ધિને પલટાવનાર તું જ છે, જ્યાં ઘણો રાગ હોય છે ત્યાં કાળે કરીને દેવું થાય છે અને જ્યાં દ્વેષથી તીવ્ર ઝેરવેર વરસેલાં હોય છે તેમની વચ્ચે કાળાન્તરે ગાઢપણે સુલેહ પણ પથરાય છે, એવી રીતે અનેક પ્રકારે જગત ઉપર સામાન્ય રીતે કાળનું પરિવ
ન થયા કરે છે, કાળે કરીને રાજા રંક બની જાય છે, અને કાળે કરીને દુઃખી સુખી અવસ્થામાં ઉચે ચડી જાય છે, જેવી રીતે ગાડાનું ચક્ર વારંવાર ઉચે ચાલે છે અને નીચે જાય છે, તેવી જ રીતે માનવના જીવનમાં પણ ચડતી પડતીના બનાવો બન્યા જ કરે છે. અરેરે ! શ્રેણીક જેવા પતિને શું કેદખાનામાં વીંટીનું ઝેર ચુસીને નહેતું મરવું પડ્યું! કૃષ્ણ સરખા વાસુદેવને પણ જંગલમાં પાણું પાણી કરતાં તરફડીયા મારતાં નહેતું મરવું પડયું ! મારે ખરેખર
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સસારના સ્વરૂપને જાણનારા પુરૂષા મરવાથી ડરતાજ નથી. અરેરે ! સંગ્રામમાં પરાસ્ત થએલા ચેડા મહારાજને કાણિક રૂપ દુશ્મન રાજા . પગે લાગતાં થાં પણ શું તેમણે વાવમાં ઝ ંપલાવીને પાતાને દેહત્યાગ ન કર્યો! માટે ખરેખર ઉત્તમ પુષો સંસારથી પરાભવ ૫મ્યા થકા મરણતેજ પસંદ કરે છે.
રાણી લીલાવતીની આંખમાંથી અશ્રુનાં બિંદુએ ટપકી રહેલાં છે, તેણીનું તેજસ્વી મુખાર્વિક આજે સ્પામતાવાળું થઇ ગયુ છે. રૂદનથી જેણીના કંઠ રૂ ધાઇ ગયા છે. રડી રડીને જેની આંખડી લાલાશવાળી થઇ ગઇ છે, જેણીએ કોઇ પ્રકારની સુખની આશા હવે રાખી નથી. જેણીનુ કામળ દિલ અત્યારે જાનમાલની ખુવારી કરવાને કઠોર વજ્ર સરખું નિવડયું છે, જેણી ભાગ ભાગવવાને યેાગ્ય એવું પેાતાનુ સુદર શરીર તેના આજે ભાગ આપવાને ઉદ્દભવાળી થઇ છે એવી રાણી લીલાવતી રડતી આંખે તરતજ ઉઠી એક દારડુ લાવીને તેને ગળાફાંસા ખાવાને ઉંચે પાટડીએ બાંધ્યું, આવી રીતે એક વખતની રસીલી સુંદરી અત્યારે પેાતાની કાયાના નાશ કરવાને તૈયાર ચહ્ન તરત જ તેણે ધરવું ાર બંધ કરી દીધું, અને ઘરડાને વચમાં પેાતાને મળે બંધાય એવી તેની આંટી પાડી દીધી, છેવટની વખતે ઇશ્વર સ્તુતિ કરી લીધી, અરેરે ! પાતાના પતિના વિષેાઞ અને ફલકયુક્ત જીવન માટે આજે તેને મરવું પડે છે તે માટે તેને ચણુ લાગી આવ્યું. વ્હાલા ! મારા અપરાધ ક્ષમા કરજે, હું કલંકવાળી નથી, હું એક નિર્દોષ અને રાત દિવસ તારૂ જ નામ જપતારી તારી અંગના છું. મારા મરણ પછી જગમાં હું નિર્દેષ રૂ તે ત્રિય ? તમે મારે માટે દુ:ખી થશે! નહિ, પણ આ તમારી પ્રિય સુંદરી ને ક દાચ તમને ઘણીજ સાંમળી આવે તે તેને માટે અશ્રુનાં એ બિંદુએ સરકાવી સતેાપ માનજો. વળી આ તમારી સુંદરીને કોઇ કોઇ વાર તમારા પવિત્ર હ્રદયમાં સ્થાન પણ આપશેા. મારા મુવા પછી પણ અત્યારની માફક તમે આટલા બધા નમેરા અને નિર્દય થતા ના ! મારા મૃત શરીર ઉપર અશ્રુનાં બે બિંદુએ પાડશે, મારા મુા પછી પણ મારા મૃત શરીર તિરસ્કાર નહિ કરતાં તેના માનપૂર્વક અગ્નિ દાહ કરાવો મને ખાતરી છે કે મારા મૂવા પછી પણ હું નિર્દોષ હું તેવી રીતની ચાકમાઇ તમને દૈવ કરી આપશે, અને વખત આ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
વતાં મારૂ નિર્દોષપણું સાબિત થતાં હાલા! તમને કેટલી અસર થશે ? તે વખતે દિલાસો આપવાને બદલે હું નિર્દય પહેલેથી જ આ દુનિયાને ત્યાગી જાઉં છું. શું કરું ? મારો એક પણ ઉપાય નથી, આખરે હવે મારે કહેવાનું એટલું જ કે હું પણ તમારું નામ જપ તાજ મરી જાઉ છું. અને જીવનની અંતિમ ઘડી સુધી મારા પ્રાણે શનું નામ યાદ કરીશ, પણ વહાલા ! મારા જેવી બીયારી બીજી કોઈ પણ સ્ત્રીને દુઃખી કરતા ના ? તમારે ભરૂસે રહેલી ભોળી ભામની. ને વિશ્વાસઘાત કરશો નહિ; વહાલા! મારી માફક બીચારી બીજી કે પણ તરૂણી સુંદરીનું આશા ભરેલું જીવન હવે વગાડતા નહિ; અને મને પણ કોઈ કોઈ વખત સંભારો, મારી તરફ મારા મૂવા પછી પણ અનુરાગની નજરથી જોશે, હું પણ તમારાજ નામનું જ રટન કરે છે..
શાણા તજી તમે માનુની, તેમ બીજી તજશે નહિ, કઈ પ્રીતિવશ અબળા, બિચારી ભેળીને ઠગશે નહિ; સંભાળતાં તેને રાજવી, ગળે પાશ દઈ મરતી હતી, છેલ્લે નીકળતાં શ્વાસ તારું નામ હું જપતી હતી; ”
તરૂણ તરૂણીએ નિમેષ ભાગમાં પેતાને. મને દોરાની અકી ભરાવી દીધી, જેમ વૃક્ષની શાખાએ બાજેલ કોઈ માણસ લટકી રહે તેવી રીતે આ તરૂણ અબળા ફસાવડે લટકી રહી; દેરડાની સંગ ધામે ધીમે ગળે ખેંચાવા લાગી અને આસ્તે આસ્તે કંઠ રૂંધાવા લાગે, શ્વાસ ગભરાવા લાગે, તેને કેટલું દુઃખ થતું, તે ફક્ત અત્યારે તેણીનું ઉરસ મુખ અને આંખનાં અશ્રુ એ બેજ સાક્ષીભૂત હતાં. એક નિર્દોષ અમળાને મરતી જાણ જગતના અ. ન્યાયને નહિ સહન કરનારે સુર્ય પણ આકાશમાં છુપાઈ ગયો, અને ત્યારે જગત શાંત દેખાવા લાગ્યું, જગત ઉપર શેકની છાયા પય. રાઇ રહી, એક નિર્દોષ અબળાની ઉદાસિનતાનાં આંદોલનેએ જગત તે સંપૂર્ણ રીતે અસર કરી દીધી. અત્યારે જગત આટલું બધું કેમ ઉદાસ જણાય છે તેનું વ્યાજબી કારણ કોઈને પણ જાણવામાં આવતું નહિ. દોરડાની સેળ ડીવારમાં ગળે ચપાટપણે બેસી ગઈ, ને કે પડવા માંડ્યો, પ્રાણ નીકળવાની તૈયારીઓ થઈ રહી. યમરાબની સ્વારી આવી પહોંચી. મૃત્યુને ક્યાંથી દયા હેય! આ તરૂણ કરીને જીવ લેતાં યમરાજાને શા માટે દયા આવે? જેમ જેમ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૦
તેના આંતરડાં ખેંચાવા લાગ્યાં, તેમ તેમ મરણની અંતિમ ઘડી પાસે આવવા લાગી? અરેરે! એકાંત અવસ્થામાં મરનારી આ સુંદરીને કેણુ મુક્ત કરે ! કંઠ રૂંધાવા લાગતાં જીવ નીકળવા માટે હવે તૈયારી થવા લાગી, પણ કોને ગરજ હોય કે તેને મનાવે પરંતુ નિભંગી જીવ આ વહાલા ખાળીયાનો ત્યાગ કરી શકતો નથી, કોણ જાણે કેમ જીવ નહિ જતો હોય પરંતુ જેને દૈવ રાખનાર છે તેને કોઈ મારી શકતું નથી. સમુદ્રના અગાધ જળમાં પડેલા અને બચવાની આશાથી વિમુખ થએલા એવા છે પણ સમુદ્ર થકી કોઈ પણ ઉપાયે બહાર નીકળી શકે છે. મરણાવસ્થામાં સુતેલા એવા અનેક રોગથી પીડાતા છેવો કંઠે જીવ આવેલો હોય તે પણ તેમાંથી બચી જાય છે, એક નિમેષ માત્રમાં આ દુનિયામાંથી સદાને માટે એક સુંદરી રત્ન અસ્ત થવાનું હતું. એક પલકમાં પૂર્ણમા સરખી તેજસ્વી શિતલ યુક્ત ચાંદની આ જગતમાં સદાને માટે નાશ થવાની હતી. પરંતુ દેવ ઈચ્છા પ્રબળ છે, માનવીનું ધાર્યું કાંઈ થતું નથી. “જેને રામ રાખે તેણે કોણ ચાખે' જ દેવની જ ઈચ્છા માનવાની નથી તો પછી માણસનું ધાર્યું શું થવાનું છે કેણ જાણે દૈવની ઈચ્છાથી કહે અથવા તો દેવતાની શક્તિથી કહે કે સુંદરીના શિયળના પ્રભાવથી કહે કે ગમે તેવા કારણની કલ્પના કરે પણ શું થયું, કે જેથી દેરડું અધવચ તુટી જ ગયું, અને તુટતાંની સાથે જ આ બેભાન સુંદરી મૂઅવસ્થામાં ભૂમિ ઉપર પટકાઈ ગઈ. તેના અવાજથી મંત્રીની સ્ત્રી પ્રાથમિણું (પની) એકદમ દેડી આવી ! અરેરે ! આ શું થયું? હા ! રાણીએ તે કાંઈ કર્યું નથી. તરતજ બારણું ઉઘાડી અંદર આવી તે ગળે દોરડા સહીત રાણી મૂછવસ્થામાં પડી છે, તરતજ પ્રથમિણીએ (પદ્મનીએ) ગળાનું દેરડું આસ્તેથી કાપી નાંખ્યું, અને તેની નાડ તપાસી તે ધીમે ધીમે ચાલતી તેના જેવામાં આવી, તરતજ મૂચ્છ વાળવાને અનેક પ્રકારે ઉપચાર કરવા લાગી.
Page #133
--------------------------------------------------------------------------
________________
રા પ્રકરણ ૨૦ મું “ધર્મના પ્રભાવથી સારૂ જ થાય છે
नियतिः केन वार्य ते
(ભાવી ભાવ બનવાનું હોય છે તેને કેણ નિવારણ કરે છે ? )
રેરે ! આ લીલાવતી તે અચેતન સરખી થઈને પડી 5 છે. હું કેટલીક વારથી પવન નાંખુ છું તેમજ બી.
૨ જા કેટલાક ઉપચાર કરું છું તથાપિ તેને આરામ Ek & થતો હોય અને તેણી પિતાની આંખ ઉઘાડતી હોય તેવું કંઈપણ ચિન્હ જણાતું નથી. અન્ય કોઈને પણ બોલાવાય તેમ નથી અત્યારે પ્રધાન પણ અહીંયા છે નહિ; તે મારે શું કરવું ? જે આ રાણીના રામ અહીં જ રમી જશે તે મહા ઉપાધિ થઈ પડશે, ઇત્યાદિક વિચાર કરતી પ્રથમણીએ કેટલીકવાર સુધી હિંમત રાખી ખંતથી અનેક પ્રકારે ઉપચાર કરવા માંડયા તે કેટલીકવારે તેણીએ પિતાની આંખ ઉઘાડીને ભાન આવતું હોય તેવાં ચિન્ડ જણાયાં, પાણી પાઓ ! એવો શબ્દ સાંભળતાં તેણીએ પાણીને પ્યાલે ભરીને મુકો. પાણી પીધું કે તેણીને કાંઈક શાંતિ થઇ. તેણીને ભાનમાં આવેલી જાણીને પ્રથમ બેલવા લાગી, કે નીચ સ્ત્રીને યોગ્ય એવું આ તમે શું આવ્યું છે. ! શું દુનિયામાં કોઈને દુઃખ આવતું જ નહિ હોય ? લગારતો વિચાર કરે ? તમારે માથે કાંઈ નવાઈનું દુઃખ આવ્યું છે કે શું?
“રાજાએ મને અપરાધ વગર આટલી બધી વગેરવી તે પછી ભારે જીવીને હવે શું કરવું છે! પાણી સુકાયે છતે માછલી જેવી શકતી નથી. વળી નવા કાળા તુલ્ય મહિમાનું ઘર એવી સ્ત્રીને લેકે આંગળી કરે કે તે કેમ જીવી શકે” લીલાવતીએ અચકાતે અચકાતે પિતાના મુખમાંથી ઉગારી બહાર કાઢયા.
:
:
-
Page #134
--------------------------------------------------------------------------
________________
. હે પુત્રી ! “તું હજી તરૂણ છે. મારે તે પુત્રી જેવી તું છે તારા જેવીને અયોગ્ય રીતે કરવું તે સારું કહેવાય નહિ; કેમકે આ વી રીતનું મરણ તે દુર્ગતિને આપનારું છે. દુઃખમાં પણ પ્રાણનું રક્ષણ કરવાથી માણસ ભવિષ્યમાં સુખની પરંપરાને જોઈ શકે છે. શું મહા સતી સીતાને માથે કલંક નથી આવ્યું ? છતાં દુઃખમાં વૈર્ય ધારણ કરી હિમત રાખી તે પાછળથી સુખની પરંપરા તે મેલવી શકી. મહા સતી દ્રોપદીનાં ભરી સભામાં પાપી દુર્યોધને ચીર નહેતા ખેંચાયાં ? એટલું જ નહિ પણ તેને કડવાં વચને તે પાપીયોએ નહેતાં સંભળાવ્યાં ? વળી જે તે તારા જેવી હોત તે તરતજ મરી જતે ? પરતુ નહિ તે દુઃખમાં ધૈર્ય ધારણ કરનારી અને બળા હતી તે પાછળથી પણ કલ્યાણની પરંપરાને પામી શકી; માટે આવા વિચારોને ત્યાગ કરીને હું કહું તે ઉપાય કર, તે તારું દુઃખ ચાલ્યું જશે.”પ્રથમણીએ પુત્રીની માફક રાણીને શીખામણ આપી.
ત્યારે ગમે તેમ કરી આ દુઃખમાંથી હું મુક્ત થાઉં, તેવો ઉપાય બતાવો કે જેથી મારી મનોકામના પૂર્ણ થાય,”રાણીએ નિસાસો નાંખતાં કહ્યું.
હે પુત્રી ! “આ જગતમાં પંચ પરમેઠી નવકાર તે મહાન મંત્ર છે. અમોઘ ફળને આપનાર છે, ધારેલું કાર્ય સફળ કરનાર છે વળી તે એક હજાર ને આઠ વિધાઓને ગ્રહણ કરનારે છે તે નવકારના પ્રભાવથી ચોર હોય તો મિત્ર થાય છે, સર્પ હોય ત્યાં ફુલની માળા થાય છે, અગ્નિ હોય ત્યાં પાણી થાય છે, જળ હોય ત્યાં સ્થળ થાય છે, જંગલ હોય ત્યાં નગર થાય છે, સિંહ હાય તો શિયાળ સરખો થઈ જાય છે, વળી ઘણા લેને દેવી હોય તે તે વરલભ થાય છે, હત્યા કરનારા પુરૂષ નવકારને સાંભળે કે ઉપદ્રવને વિનાશ કરે છે તેમજ મેહન, આકર્ષણ, ઉચ્ચાટન, કામમું, થંભનાદિને કરવાવાળા છે, સમગ્ર આપદાઓને દુર કરવાવાળે છે, ઈચ્છાઓને પૂરવાવાળો છે, વળી નવકારનું ધ્યાન કરતો થકે માણસો રાજ્ય, સ્વર્ગ અને મુક્તિને પણ પામે છે, તેથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા, દીપક અને ધુપના ઉવેખીવાથી અને એકાગ્ર મનથી નિર્મળ વસ્ત્ર પહેરી શુદ્ધ શરીરવાળા થઈને તું તે મહાન મંત્રનો જપ કર” એવી રીતે શીખામણ આપીને તેને તેણુએ નવકાર મંત્ર આપે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૩ હવે તે મિત્રને એકાગ્ર ચિત્તે નિર્મળ વસ્ત્ર પહેરીને એકાંતને વિશે દરરોજ શાસ્ત્ર યુક્ત વિધિ વડે કરીને લીલાવતી આરાઘે છે, ખરેખર આ વખતે રાણી પદ્માસન ઉપર બેઠી થકી મનહર મુદ્રાને ધારણ કરતી ઉજવળ વસ્ત્ર પહેરીને રત્નાક્ષની માળા ધારણ કરેલી એવી સાક્ષાત સરસ્વતીજ છે કે શું ? એવી રીતે તેણી શોભવા લાગી. એમ કરતાં થકાં પચ્ચીસ હજાર જાપ થયે છતે શાસનદેવી તેને સ્વપ્નામાં પ્રગટ થઈ બોલવા લાગી, હે પુત્રી ! “આજથી આ ઠમે દિવસે તારી સેવાના અવસરમાં ઉતાવળે થયે થકે તારે સ્વમી રાજા પ્રભાતકાળે તને બોલાવવાને આવશે” એવી રીતનું વચન કહીને દેવી અદશ થઈ ગઈ. પ્રાત:કાળે પ્રધાનની સ્ત્રીને વાત જણાવી તેનું વચન સાંભળીને તેને ધિરજ આવી કે તારું કાર્ય સિદ્ધ થયું. એમ કરતાં પાંચ દિવસ પુરા થયા એટલે એક લાખ જાપ પૂરો થયો !
એવા અવસરમાં રાજાને રણરંગ નામા પદ હાથી તે દિવસે પાણી પીવાને નીકળ્યો, હાથી ઉદ્ધતપણે ચાલતે અનુક્રમે મદિરાવાળાની દુકાને આવ્યું, ત્યાં તેણે પિતાની સુંઢ લાંબી કરી અને દુકોનદારે રાખેલી ઉત્તમ મદિરા જે કુંડામાં હતી, તે ઘટઘટાવી ગયો. મેં દિરાના પાનથી હાથી અત્યંત ઉદ્ધત થયે, વિસ્તારવંત એવા પિતાના પગલે કરીને પૃથ્વીને કપાયમાન કરતા ગંભિર ગર્જનાથી ભયંકર અવાજ કરતે તે કોની સામે દેડવા લાગ્યો, અને જેને તેને મારવા લાગે. કલ્પાંત કાળથી ઉદ્ધત થએલા સમુદ્રના સરખી તેની ગર્જના સાંભળીને નગરવાસી જને પોતપોતાની દુકાનોને મુકી દઈને
જ્યાં ત્યાં જીવ બચાવીને નાશભાગ કરવા લાગ્યા. પછી જાણે પોતાને જ વધાવવાને હોય નહિ! તેમ દુકાનમાંથી મોતીયોને ઉછાળતો. હો અને નગ્ન અવસ્થાને ભગવતી દિશા રૂપી રમણીયોને આપતો ન હોય તેમ વસ્ત્રોને પણ ચારે તરફ તે ઉછાળવા લાગ્યા, અનુક્રમે જેનું તેને નુકશાન કરતે એવો મદોન્મતાથી ચોટામાં આવ્યો, ઘોડા, સુભટ અને મોટા મોટા હાથીઓ તે વડે કરીને પણ નહિ રોકાયેલ તે છેવટે નુકશાન કરતો નગરની બહાર આવ્યો. ત્યાં સંપૂર્ણ પાંદડાંથી ભરેલું અને પૃથ્વીને વિશે છત્ર સરખું એક વિસ્તીર્ણ વડલાનું ઝાડ હતું. તે વડલાને અધિષ્ઠાયક ભૂત તે વૃક્ષની અવગણના કરનારને અને તેના પાંદડાં પ્રમુખ ચુંટનારને કષ્ટમાં નાખે છે, એવા અધિષ્ઠાયકવા.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ળા તે વડના વૃક્ષને દેખીને ક્રોધથી ત્રોગણું થયું છે બળ જેનું એવો તે રામ રંગ હાથી પોતાની સુંઢથી તેના થડને આંટી પાડી મૂળથી ખે છે હો. પોતાના ઘરને પાડતાં દેખીને કણ કોપાયમાન ન થાય ? તેવીજ રીતે તે ભૂત ક્રોધથી પર્વત સરખી કાયાવાળા હાથી ને ઉચે ભમાડીને ભૂમિ ઉપર પછાડતે હો તેના પછડાવાથી ભૂમિ પણ કંપાયમાન થઈ. અરે ! શેષનાગ ડોલવા લાગ્યો. હાથીની ચીસ સાંભળીને રાજા તેની ખબર લેવા માટે તેની તરફ દોડયો, હાથીને મુવેલા સરખો દેખી રાજા મુચ્છ ખાઈ ભૂમિ ઉપર ઢળી પડયો. રાજા મુછિત દેખીને લોકોએ કેળના પાંદડાવડે શિતળ પવન નાંખી રાજાની મુ વાળી.
રાજાને ચૈતન્ય આવ્યું, એટલે ડાહ્યા પુરૂષે હાથીને મારનારને જણાવતા, હવા કે હે સ્વામી ! “આ હાથી જીવે છે પરંતુ ભૂતના દે. ષથી હાથી મુવા જેવો થયેલો છે તેથી દેષો દુર કરવાને કઈ પણું ઉપાય કરાવો ?” પછી રાજા હાથીના જેટલો અડદને ઢગલો કરાવી બ્રાહ્મણને આપી દેતે હવો, અનેક પ્રકારના મંત્ર જડીબુટ્ટી વગેરે ઉપાયો કરાવ્યા પણ કોઇ રીતે હાથીને ગુણ ન થયો, તથાપિ માનવીને આશા બળવાન છે, ચોતરથી આપદામાં ઘેરાયેલા માનવીને જે કોઈ પણ જીવનેરી હોય તો તે ફક્ત આશાજ છે. આશા રૂપી જીવનદેરી જે માનવીને માથે ન સરજાએલી હોય તે દુઃખમાં ઘણા માનવીઓ પિતાની કાયાની આહુતિ આપી દે. પરન્તુ આશા તેમ કરતાં માનવીને અટકાવે છે. આશા એ માનવીના જીવનનું ગુઢ રહસ્ય છે. આશા રૂપી જીવનના તંતુથી બંધાયેલો માણસ પિતાની હીણભાગી આશાને ભવિષમાં ફલીભૂત થએલી જોઈ શકે છે. માનવ જીવનનું ખરું તવ ફક્ત એક આશા જ છે. પિતાના હાથીને અનેક પ્રકારે ઓષધી કરાવતાં પણ સારું થતું નથી, અને થોડા વખતમાં મરી જશે એવી સ્થિતિમાં પણ રાજાની અમર આશા વિ. નશ્વરપણાને પામી નથી. માનવીની બળવાન આશા ગમે તેવા સંજોગોમાં પણ વિશ્વરપણાને પામતી નથી, જે કદાપિ માનવીને આ જગતમાં પોતાના નિર્ભાગી જીવનને વિશે આશાનું અવલંબન ન હોત તો તેનું જીવન આ દુનિયામાં વધારે વખત ટકી શકે જ નહિ.. માટે ખરેખર માણસને કોઈ પણ બેલી હોય તેના જીવનને જે કોઈપણ કીમતી મદદ આપનાર હોય તે તે આશાજ છે,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૫
LE
તેવી આશા રાજાને પણ રહી છે, હાથીને હમણાં સારૂં થશે, હમણાં તેને શાંતિ થશે, ત્યાદિક અનેક પ્રકારનાં આશાનાં ચિન્હ તેને ભા સવા લાગ્યાં. તેનું અંતર સાક્ષી પુરતુ હતુ, તેની આશા બળવાન. બનતી હવી. કે હાથીને સારૂં થશે તેથી તે અનેક પ્રકારે “ ઔષધ કરાવતા હવેા. તે હાથીની પાસે પોલીસના માણસાને મુકીને તે પોતાના મહેલે આવ્યેા. પેાતે ભાજન કરવા બેઠા પણ ચિંતાથી જેનું વદન શ્યામ થઇ ગયુ' છે એવા રાજાને દેખીને ચતુરા દાસી કહેવા લાગી, કે હે સ્વામી ! ‘મારી એક વિનતિ સાંભલી થેા. સિયળની લીલાથી દેવતાના સરખા આ પ્રધાન પેથડકુમાર છે, તેમના પહેરવાના વસ્ત્ર વડે કરીને જે આ હાથીને ઢાંકયા હાયતા તરતજ તે નિર્દોષતાવાળા થાય, કેમકે પૂર્વે તે પ્રધાનનું વસ્ત્ર પહેરવા વડે કરીને લીલાવતી રાણીના તાવ વિનશ્વર થયા હતા. માટે તે વસ્ત્રથીજ હાથીને ઢાંકા તે તેને રાગ સત્તર નાશ થાય.
..
પોતાને નહિ ગમતું એવુ' લીલાવતીનુ નામ સાંભળીને રાજાને અતિશય ખેદ થયા, અરે! એ દુષ્ટાતુ નળી તે કયાં નામ લીધું! એ રડાએ તેા ઉભયના કુળને કલંક લગાડયું છે. આ દાસી પણ એ કાવતરામાં તે નહિ હાય, ઇત્યાદિ વિચાર કરતા રાજાએ તેને ક ઇ. પણ પૂછ્યું નહિ,
.
વળી થોડા વિચાર કરીને દાસીને પ્રધાનની સ્ત્રી પાસેથી વચ્ચે લેવાને માલી, દાસીએ પણ વસ્ત્ર લાવીને રાજાની સમક્ષ રજુ કર્યું. રાજાએ પણ વસ્ત્રને વડના વૃક્ષ નજીક આવી હાથી ઉપર ઢાંકયુ . એટલે હાથી તેના પ્રભાવથી ચેતનવાળા થયેા, ચપળતાનેા ત્યાગ કરીને મેઘના સરખા કાળેા તે રણુર્ગ હસ્તી નિદ્રા પામતા હવેા. નિર્મળ શિયળના પ્રભાવવાળું એવું પ્રધાનનું વલ્ક્ય તે વડે રીતે નગુલી મંત્રના પ્રભાવથી જેમ સર્પનુ ઝેર ઉતરી જાય તેમ દુષ્ટ દેવતા હાથીના ત્યાગ કરીને જતા રહ્યો પછી પોતાના શરીર ઉપર રહેલું વસ્ત્ર જમીન ઉપર નાંખીને હાથીઓના અધિપતિ તત્કાળ ઉત્તા થયા. લાકા જય જય શબ્દ ખેલવા લાગ્યા, હનાં વાજીંત્ર લાગવા લાગ્યાં, અધોતા હણŚણાટના શબ્દો ચવા લાગ્યા. હારા ક્ષે પ્રધાનના શિયલની પ્રશ્ન'સા કરી તેના ધન્યવાદ માટે મસ્તક ડાલાવ વા લાગ્યા. હાથીને ગુમારીને સજા હાથી ઉપર મેઢા, અને પ્રાન પેથ
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ડકુમારને હાથી ઉપર બેસવાનો નિયમ હતો તેથી તે રાજાના પર ધારી અશ્વ ઉપર બેઠે, મેટા મહોત્સવ પૂર્વક દરેક લોકો ન. ગરમાં આવતા હવા. પછી રાજાએ પાંચ અંગનાં વસ્ત્ર તથા એક લાખ ટકા આપીને પથડકુમાર મંત્રીને માનસહીત ઘેર વિદાય કર્યો. મંત્રીના શિયલની જ્યાં ત્યાં શેરી ને બજારે ચાટામાં ને ચોકમાં એમ આખા નગરમાં પ્રશંસા થવા લાગી, રાજાને અલ્પ સમયમાં અણુમાનિત થએલો મંત્રી આજે પુનઃ વધારે માનીતે થે. ખરે ખર ઉત્તમ પુરૂષોને સંકટ પણ સુખ આપનારૂ થાય છે, દુઃખ રૂપી કાળા વાદળાંમાંથી સુખ રૂપી સૂર્ય એકદમ પ્રગટી નીકળતાં વાર લાગતી નથી. છેવટે શિયલના પ્રભાવથી મંત્રીનો જય થયો. પાપી પિતાનાજ પાપનો ભાગી થશે. આખરે સત્ય વાત બહાર આવી અને થોડી વારમાં નિર્દોષને પિતાની નિર્દોષતાને પણ લાભ મળશે.
-
પ્રકરણ ૨૧ મું વાદળ વીખરાયું.”
-- - सती प्रदीपे सत्यग्नौ सत्सु नाना मणिषुच
विनैकां मृगशावादिं तमोभूत मिदं जगत्
રહસ્યાર્થ–દીપકની જ્યોતિ જાજ્વલ્યમાન છો, અગ્નિ વિધમાન છતે અને નાના પ્રકારની મણીય ઝળકે છતે પણ અરરી એક તે રસીલી રમણ વિના અત્યારે સમસ્ત જગત અંધકારથી છવાયેલું છે ?
પિતાના ભવ્ય જણાતા મહેલમાં એક શસ્ત્રાગ છે છે કે હના ઓરડાની અંદર રત્નજડીત પલંગ ઉપર
તે પડેલે એક પ્રઢવયની ઉમરને પુરૂષ પલંગ ઉપર વિER તરફ આળોટે છે, તથાપિ -હદય કમળમાં
છુપાઈ. રહેલું નિર્મામી દુઃખ લેશ માત્ર પણ તેને શાંત થવા દેતું નથી. આજે હદયના નિર્માગી દુઃખડે તેના વદન ઉપર ચિન્તાનાં
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૭
શ્યામ વાદળાં ફેરવી દીધાં છે. ચતુરપુરૂષ તેનું હદય કળી શકે કે આ ઊઢવયની ઉમરને માણસ કઈ ગુપ્ત પશ્ચાત્તાપ કરતો હોય અને પોતાની ગંભિર ભૂલથી એક નિર્દોષ અબળાનું જીવતર પદ ભ્રષ્ટ થયું છે તેને માટે તેને ચક્ષુ રત્નોમાંથી છુટત અયુકવા હ જાણે સાક્ષી ભૂત હોય એમ અનુમાન કરી શકે ! અત્તર, ચંદન આદિ અનેક પ્રકારના વિલેપનીય પદાર્થથી પણ જેને લેશમાત્ર શાંતિ થતી નથી, જેનું મન અત્યંત આકુળ વ્યાકુળ થઈ ગયુ છે. પલકે પલકે નેત્રોમાંથી અશ્રુનાં બિંદુઓ ટપક ટપક કરતાં પિતાના નિર્મળ -હદય ઉપર થઈને નિર્ભયપણે ચાલ્યાં જાય છે. અરેરે ? મારા હીણુ ભાગીના હાથે આ શું જુલમ થઈ ગયે ? અરે ? જે પ્રધાન શિમળભ્રષ્ટ થયો હોત તો તેને વસ્ત્રથી હાથીને એકદમ સારું થાત નહિ, ખરેખર ભાર મંત્રી નિર્દોષ જ છે, અને તેની સાથે મારું અનોપમ સુંદરી રન પણ સદાને માટે પવિત્ર જ છે, કેમકે જે તેમ ન હોય કુશીલીયાને કોઈ દિવસ આવા પ્રકારને પ્રભાવ હેયજ નહિ પણુ વિશેષ એટલું જ કે તે બિચારીએ પિતાના તાવની શાંતિ માટે તે વસ્ત્ર લાવીને તેણુએ પિતાનું અંગ ગોપવેલું એમાં કોઈ સંદેહ નથી, પરન્તુ કષ્ટરૂપી સમુદ્રને વિશે આપદા સરખી એવી કદંબા રાણીએ તેણીને શોક્યનું સાલ ટાળવાને આસ્તેથી દુ:ખરૂપી સમુદ્રમાં ધકેલી દીધી છે. અરેરે ? શું કળાવતી જેવી સતી સાધવી સ્ત્રીના હાથ નથી કપાયા ? દશરથ રાજાની કેયી રાણીએ શેકયના પુત્ર રામ લક્ષ્મણને શું વનમાં નથી કઢાવ્યા ? અરર ? શું શોક્યરૂપી રાહુએ કુણાલ પુત્રને આંધળો નથી કરાવ્યો ? એ સર્વ શક્યથીજ થયુ છે. ઇત્યાદિ વિચાર કરતા રાજાએ ચતુરા દાસીને બોલાવી વસ્ત્ર સંબંધી સર્વ હકીકત પુછી લીધી. દાસીએ સર્વ હકીકત જણાવી દીધી અને રાજાના દુઃખમાં ઉમેરે પણ ભેગું કરી દીધો.
રાજાના દુઃખને નહિ સહન કરનારો સૂર્ય જેમ બને તેમ શિઘ્રતાથી સ્પામતાવાળો થઈને અદશ થઈ ગયા. ધીરે ધીરે નિશાદેવીએ પોતાની પ્રબળ સત્તાથી જગતના સામ્રાજ્યને અંધકારમાં સપડાવી દીધું, અને રાજાનું દુઃખી દિલ પણ દુઃખથી વારંવાર તરફડવા લાગ્યું, એક વખત નિરાગી થએલે રાજા અત્યારે અનુરાગથી ઘણાજ ખેડાયમાન થએલો છે, પહેલાં જે સુંદરીના દુદેવથી
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૮
દિષ્પ વડે કરીને જેનું નામ પણ સંભાળ નહિ, તેના વિયોગે અને ત્યારે તેને ઝરી ખુરીને મરવા વખત આવેલો છે. અરેરે ! વહાલા હૃદય ! તું કયાં હઈશ ? તારા વિયોગે મને આ પુખે કંટક સરખાં ખેંચી રહ્યાં છે, તારા વગરનો શુન્ય આ પલંગ મને ચિતા સરખો બાળીને પાયમાલ કરવા બેઠા છે. જ્યાં હોય ત્યાંથી જલદી અલી આ વ? તારા વગરની પળ મને સો વરસ સમાન લાગે છે. અરર ! એક ક્ષણ માત્ર પણ મને અળગે: નહિ મુકનારી એવી તારી અત્યારે શી દશા હશે ! અરેરે ! એક દિવસ પણ જે મને નહિ જોતી તે મારા વગર ઝુરી ઝુરીને મરી જતી, અને પળમાં સત્તર વાર ઝરૂખે ઉભી ઉભી જોઈ રહેતી એવી હે સુંદરી ! તારા દિવસોના દિવસો કેમ પસાર થયા હશે? અરેરે ! હું શું કરૂ? હવે શું થશે ? ને કામણગારું હૃદય કેમ માનશે ?
“હજાર હયફ કે દિલ મેરા, મેરે બસમે નહિ સિવાયે ઉસ્કે કીસી આરકે હવસ નહિ”
સુંદરી ! તારા અમોઘ એવા ગુણે મારું દિલ બહાવરૂ કરી દીધું છે, તારા વગર જગત અંધકારથી આચ્છાદિત થએલું છે, તારા વગર આ જગત કોઈ પણ પદાર્થ ઉપર મને રૂચિ થતી નથી. હદયેશ્વરી ! હવે આ નિર્ભાગી હદય તારો વિરહ લાંબો કાળ નહી ખમી શકે, જ્યાં હોય ત્યાંથી આવી તારા પીયુના હૃદયને શાંતિ આપ ? અરેરે ! હે નિર્ભાગી હદય ! શાંત થા ! તને જ્યારે આટલું દુઃખ થાય છે ત્યારે ક્ષણ માત્ર પણ તારો વિયોગ સહન નહિ કરી શકનારી તે ગુણિયલ સુંદરીની કેવી સ્થીતિ હશે ! નિર્ભાગી ! તારા અવિચારીપણાનાં ફળ હવે તું ભોગવ ! તારી ઉદ્ધતાઇની સજા કુદરતે તને કરી દીધી છે, નિર્દોષને દુ:ખમાં નાખનાર પાપી હૃદય ! :તારી પાપી ભૂલનો તું જ ભોગ થઈ પડે છે તેમાં શું નવાઈ છે? અરેરે ! તે બિચારી ક્યાં હશે ? હા ! તે જે ન ભલે તે હવેથી ખાવાપીવાને પણ મારે ત્યાગ છે. જ્યારે મારા વ્હાલા રનનાં દર્શન થશે ત્યારેજ ભજન કરીશું. અન્યથા તે સુંદરીના વિયોગે ઝરી ઝરીને તેની પાછળ ચાલ્યા જઈશું, તેના વિના આ રાજ્યનું પણ મારે શું કામ છે ! અરર ! આ કોમળ કાયાની વારસદાર શું ચાલી જ ગઈ! હા ! આ વનનાં સમુગાર ! તમે કયાં ગયાં ! ઓ મારી જીવનની
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૯ દેરી ? તમારા વિશે આ જીવન તવ ફાની દુનિયા છોડી થોડીવારમાં ચાલ્યુ જશે. તમને દરકાર હોય તે તમારે આશ્રયે રહેલી જીવનદોરીને લંબાવ. અરેરે ! આજે પાણી વગર ભાછલુ તરફડીયાં મારે તેમાં તમારા વિરહથી મારે તરફડવું પડે છે, નયનમાંથી આંસુ ખરર ખરર ખરી પડે છે. તથાપિ આ નિગી હદય લેશ પણ શાંતિ પામતું નથી ઇત્યાદિક વિચારમાં ને વિચારમાં રાત્રી પસાર કરી, અને રડી રડીને આંખો પણ રાતી કરી. આખરે પ્રાતઃકાળ થયો અને સૂર્ય પણ ઉદય થયો, તથાપિ રાજા બહાર નિકળતું નથી, રાજાની નરમ તબીયત જોઇ સર્વ કઈ શોકાતુર થયાં, અરેરે ! રાજા સાહેબ તે લાંબા લાંબા નિસાસા નાંખે છે, આપણે કાંઈ પૂછીયે છીયે તે કાંઈ જુવાબ આપે છે, અને બેલતા પણ નથી, સર્વ સેવક લોક પ્રણામ કરે છે તે તેને જુવાબ પણ આપતા નથી, અરર ! રાજા સાહેબને શું થયું ! અરે ! હા! તેઓ ઘેલાતે નથી થયા ! ઈત્યાદિક અનેક પ્રકારે સેવકે બોલવા લાગ્યા. પ્રહર દિવસ ચડવા આવ્યો, છેવટે ઘડીયારમાં દશના ટકોરા વાગ્યા. તથાપિ રાજા બહાર નિકળતા નથી, એટલું જ પણ નહિ પલંગમાં આમ તેમ આળોટે છે, તો પણ કળ પડતી નથી, અરેરે ! આજે રાજા સાહેબને શરીર શું થયું હશે. હજુ સુધી સભામાં પણ આવ્યા નથી. અત્યાદિ વિચારતો માજી પ્રધાન પેથડકુમાર અંતેઉરમાં ચાલ્યો ગયો. તે રાજાને મલીન મુખવાળો થયો છતો અને પલંગમાં બેઠેલો અને હાથ ઉપર જેણે પિતાના ગાલ મુકેલા છે એ અને અશ્રુનાં બિંદુઓ સરકાવતે હેય તેમ આકુળ વ્યાકુળ થએલા રાજાને તે બેલાવતો હો. હે દેવ! આજે આટલી બધી તમને શી ચિંતા લાગી છે ! શું કોઈ સુંદરીએ તમારૂ હદય ઘાયલ કરેલું છે ! અથવા તે શું હૈડા હાથી પ્રમુખની ચિંતા વળગેલી છે ? કે કઈ દુશ્મન રાજાની ચિંતા છે! અગર આપને એવડું તે શું દુઃખ છે ! કે જેથી આ ટલા બધા દુ:ખમાં ગરકાવ થયા છે !
હે બુદ્ધિનિધાન ! “તે સુંદરીએ મારું હૃદય ઘાયલ કરેલું છે. તેના વિરહે હું મરી જાઉ છું. કે આજ સુધી જે રમણી ઉપર હું વિરક્તપણે રહ્યો હતો, તેના વગર એક ક્ષણ પણ મને એક વરસ સમાન થઈ પછી છે, બોલતાં બોલતાં તેની આંખમાંથી અશ્રુનાં બિંદુઓ ખરી પડયા) તેને વિરહ વેઠવાને હું લેશ પણ સમય નથી, અરેરે ! શોક્યની
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૦
વાણી સાંભળીને મેં મારું સ્ત્રી રત્ન ગુમાવી દીધું ! હા ! મુખે માણસે અનાયાસે પ્રાપ્ત કરેલું ચિંતામણી રત્ન સમુદ્રમાં ફેંકી દીધું! પણ હવે તે સ્ત્રીને જોઈશ ત્યારે જ ભજન કરીશ, અન્યથા મારે ભરણ એજ શરણ છે, તેના વગર મારે જીવીને પણ શું કરવું છે ! અરર ! મંત્રી ! તે બિચારી કેવી રીતે જીવતી હશે ! જે મારા વિયોગે એક ક્ષણ પણ રહેવાને સમર્થ નહેતી તે આટલા દિવસ સુધી તે કેમ રહી શકી હશે! હા ! દુવની મરજી હશે તેમ થશે. પણું હે પ્રધાન ! મારા મુવા પછી કદાચ તે જીવતી હોય અને ફરતી ફરતી આવી ચડે તે તેને મારે અપરાધ ખમાવજે. મારા વિયોગે તે બિચારી દુઃખી થતી હોય તે તેને દિલાસો આપી તેના દુખને તું ભુલવજે, અને જણાવજે કે રાજા તેની કરેલી ભૂલને પિતેજ ભોગ થઈ પડ્યો છે, તે મંત્રી ! હું વિરહનું દુઃખ સહન કરી શકે તેમ નથી. તેમ તેણી વગર ભોજન પણ કરીશ નહિ, આ ફાની દુનિયામાં હવે કોઈ પણ આશા અધુરી નથી. તે સુંદરી સાથે અનેક પ્રકારના સુખે પણ ભોગવ્યાં, મજા પણ માણી લીધી. માટે હવે મરીશું તે હરકત નથી. અરેરે ! તે બિચારી શું જાણશે કે મને વિ ચાર કર્યા વગર ત્યાગ કરવાથી રાજા પાછળથી પસ્તાયા છે, ખેર ? તમે રક્ષણ કરી તેને સમાધાન આપશો” ઇત્યાદિક બેલત અને . આંખમાંથી અશ્રુને સરકાવતે રાજા નિરાશા જે થઈને જેમ તેમ પ્રધાનની સમીપે બેલવા લાગ્યો.
હે સ્વામિન ! આટલા બધા દુઃખીયારા નહિ થાઓ ! તે રાણીને મેળવવાને સર્વ પ્રકારને હું ઉઘમ કરી આપને મેળવી આપીશ. આપ મરવા વગેરેના નાલાયક વિચારે કાઢી નાખે? રણસ ગ્રામમાં ધીર એવા આપ સરખા વીર પુરૂષના મુખમાથી આવાં નિબળ વચન નિકળે તે ખરેખર આપને લજાવનારાં છે, આપ એક સ્ત્રી માટે આટલા બધા કેમ નિર્બળ થાઓ છે ! સ્ત્રીને મેળવવી તેમાં શું મોટી વાત છે ! ઉઘમ વડે કરીને સીતાને લઈ ગયેલા રાવણને ભારીને રામચંદ્રજી શું સીતાને પાછી નથી લાવ્યા ! વળી ઘાતકી ખંડનો પડ્યોતર રાજા દ્રોપદીને લઈ ગયો તથાપિ કૃષ્ણ વાસુદેવ તેને ત્રાસ પમાડીને શું દ્રૌપદી પાછી નથી લાવ્યા! માટે રાજન! વિશ્વાસ રાખો ! વળી હે રાજન! તમે કંઈ પુન્યની કરણ કરે ! ધર્મથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે. પુન્ય રૂપી સાંકળથી બંધાયેલી લક્ષ્મી
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩ તેને ઘેર રહે છે. તેના પ્રભાવ થકી નહિ બનવા યોગ્ય કાર્યને પણ માણસ કરી શકે છે. પ્રધાને રૂદન કરતા રાજાને આશ્વાસન આપતાં જણાવ્યું.
મંત્રી ! હું કયા પ્રકારનું પુન્ય કરી
હે રાજન! “તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી પાંચે પર્વને વિશે સાત વ્યસનને આખા દેશમાંથી નાશ કરાવો. કારણ કે તે વ્યસનના સેવનથી નળરાજા અને પાંડવ પ્રમુખ પણ દુઃખી થયા છે, તે આ લેમાં પણ દુઃખને કરનારાં છે અને પરલોકને વિશે પણ દુર્ગતિને આપનારાં છે, વ્યસન આવાં દુખકારી છે. સત્યવાદીનાં પણ તે સત્યને મુકાવે છે, એવું ધારીને પૂર્વે કુમારપાળ ભૂપાળે પણ પિતાના દેશમાંથી તેને નાશ કરાવ્યો. ” ઈત્યાદિ દલીલો રજુ કરી પ્રાચીન ઇતિહાસથી રાજાને માહિતગાર કરતો હ.
પ્રધાનનું કર્ણને પ્રીય લાગે તેવું વચન અંગીકાર કરીને રાજા છત્ર, ચામર વડે કરીને પ્રધાનની સાથે રાજસભામાં આવ્યો. કેટલાક વખત પછી ત્યાંથી પોતાના મહેલે આવ્યો, તથાપિ રાણી વગર તેને મુદલ ચેન પડતું નથી. તેણીના વિના જગત શુન્યકારમય જણાય છે. એવામાં પેથડકુમારે આવીને જણાવ્યું કે સાહેબ ! રાણી સાહ્યબી ધાર્યા છે.
રાજાએ જણાવ્યું, કે તું સાચું કહે છે કે હાંસી કરે છે.
નહીં સાહેબા સાચી વાત છે એ સાંભળી રાજા હર્ષાયમાન થઈને આખી નગરી શણગારતો હો. જેમ તેમ કરીને વરસ રૂપ થયેલી રાત્રીને ગુમાવી આઠમા દિવસે પ્રભાતકાળે મહા ધામધુમથી મહત્સવ પૂર્વક વાજીના શબ્દોથી પૃથ્વીને ગવતે રાજા
સિંહદેવ મંત્રી પેથડકુમારના ઘેર આવતા હો. તેને મહેલ નજીક આવી રાજા હાથી ઉપરથી ઉતરી જે હર્ષાયમાન થયો થકે ઘરમાં ગયો કે ત્યાં આગલા દિવાનખાનામાં પ્રતિપદા (પડવે) ના ચંદ્રમાં સરખી તેજ રહીંત દુર્બળ થઈ ગયેલી સીતા સતીની માફક કલંક રહીત પણ ઉદાસ વદનવાળી એવી લીલાવતીને જોઈ તેણીનું ઉદાસ વદન દેખીને રાજાની આંખમાંથી અશ્રનું બિંદુ સરકતું રાણીએ દેખ્યું, તેની સાથે રાજાના મુખમાંથી નીચેના શબ્દ પણું સાંભળ્યા.
Page #144
--------------------------------------------------------------------------
________________
- ૧૩ર
સેરઠે. હીણભાગી તુજ કંથ, આંસુ ઢાળે આંખથી, લખ્યા વિધિના લેખ, ટાળ્યા તેતે નવી ટળે; માંકલડાની જાત, મનવા તે આ શું કર્યું,
ગુણવંતુ ગુલઝાર, વિણ વાંકે કરમાઈ ગયું ” રાજાની સ્થીતિનું રાણીને પણ ભાન થયું, અત્યારે તે તેના સંકેતથી એક બીજાનું સન્માન થયું, રાજાને આવતો દેખીને રાણીએ ઉભા થઈ રાજાને હર્ષથી વધાવી લીધા, ઘણે દિવસે એક બીજાના અંતરમાં આનંદની ઉમ ઊછળી રહી. એક બીજાનાં ઉદાસિનતાથી છવાયેલાં મુખડાં આસાના જીવનથી તેજસ્વી જણાવા લાગ્યાં, રાજાએ રાણીને મનામણના બત્રીસ લાખ ટકા આપ્યા, તથા ઘણા મુલ્યવાળાં વસ્ત્રો તેમજ ઘણું ઘરેણું વગેરે આપી લલનાના હદયને ઘણા દિવસને શોક નિવારણ કર્યો. આજે નિભંગી સુંદરી ઉપર તેના દૈવે પ્રસન્નતા બતાવી. પ્રધાને રજા રાણી વગેરેનો સ. ત્કાર કર્યો. પછી સ્ત્રીને લઈને હાથી ઉપર બેસી મહોત્સવ પૂર્વક વાત્રોના ગરવ સાથે તે ઘેર આવવા નિકળ્યો. હાથી ઉપર અલંકારથી શણગારેલી સુંદરી પિતાની આગળ બેસાડી જેમ સમુદ્રમાંથી લક્ષ્મીજીને લઈને શ્રી કૃષ્ણ વાસુદેવ આવતા હોય તેમ રાજા રાણીને લઈને પિતાના આવાસ તરફ આવતા હવા. અનેક પ્રકારનાં વાજીંત્રો વાગવા લાગ્યાં, નવી પરણેલી સ્ત્રીની માફક તેને લઇને રાજ પોતાના મહેલમાં આવ્યો. અરે ! લીલાવતી રાણીની આપદા તે તેને માન અને યશને માટે જ થઈ, રાજાએ તેને સન્માન પૂર્વક પાછી આણી ખરેખર ઉત્તમ પુરૂષોને પિતાના લોકોત્તર આચારથી આપદા પણ સંપદાને માટે થાય છે. કેમકે અગ્નિને વિશે નાંખેલું એવું અગ્નિ શૌચ નામાં વસ્ત્ર તે નિર્મળપણું પામે છે તેવી રીતે રાણીની આપવા તેની સંપદા, યશ, માન અને પૂજાને માટે થઈ.
રાજાએ કાંબા રાણીને ઘણો તિરસ્કાર કર્યો. રાજાના ત્રાસ થી કદંબા રાણું ભય પામી થકી ત્યાંથી પલાયન થઈ ગઈ. કેમકે કેઈને કલંક દીધા પ્રમુખનું પાપ માણસ આ ભવમાંજ ભોગવે એવો સામાન્ય નિયમ છે તેથી કદંબા રાણી તે ત્યાંથી ઝટપટ છપાંચજ ગણી ગઈ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૩
* પિતાનું કરાવેલું સોનાનું જે પાર્શ્વનાથ ભગવાનનું બિંબ તેની પૂજા કરવામાં ઘણી આસક્ત થએલી રાણી, જેણે પંચ પરમેઠીને મહિમા જાણો છે એવી તે ધર્મને વિશે અત્યંતપણે ઉધમવાળી થઈ. વળી વસ્ત્રાથી ગળીને પાણી ન પીવું, માંસ ભક્ષણ કરવું, તથા રાત્રી ભોજન કરવું તે ત્રણ વસ્તુને નિયમ લઈને અતઃકરણ પૂર્વક તેણી જૈન ધર્મને આરાધવા લાગી. તેમજ અશ્વાર પાળા પ્રમુખ પ્રઢ સ્ત્રીઓના સમુહ વડે કરીને અને વાજીંત્રના શબ્દ વડે યુક્ત સુખપાલમાં બેઠી થકી રાણી પાંચે પર્વને વિશે જેન દેરાસરમાં દેવનાં દર્શન કરવાને જાતી હતી. રાણી લીલાવતીને આવી રીતે ધર્મમાં આસક્ત થએલી જોઈને લે કે તેણીનાં વખાણ કરવા લાગ્યા. રાજ પણુ અંતરથી તેણીને ઘમ જાણીને કોઈ પણ દિવસ તેનું દીલ નહી દુભવવું એ નિશ્ચય કરવા લાગ્યો, અને પ્રતિ કલહથી કદાચ દિલ દુખવવું પડે તે તેણીને તરતજ મનાવી લેવી. ઇત્યાદિ વિચાર કરતો તે ઘણો ખુશી થયો અને તેણીને પટરાણીને પદે સ્થાપન કરતે હો.
પ્રકરણ ૨૨ મું “જુગારની સહેલગ”
ખા નગરમાં રાજ જયસિંહદેવે પટડ ઘેપણ કરાછેવેલી હોવાથી બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ " છે અને ચારસના દિવસોમાં કોઈ પણ માણસ વ્યસન
૨સેવીને રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતું નથી. ભૂલે ચુકે કદાચ કોઈ છાની રીતે વ્યસનનું સેવન કરે તો પણ તે પ્રગટ થતાં રાજા તેનું ધન માલ લુટી લઈ તેને સખ્ત શિક્ષા કરતા, એવી અવસ્થામાં કેટલાક દિવસ ગયે થકે પદ્માકર નામનો એક ધુતારા દેશ પરદેશ ફરતે અને મનને અનુકુળ ચોરી કરતે એક દિવસ તે માંડવગઢમાં આવ્યું. પિતાની ઠગાઈની કળાથી જેણે જ્યાં ત્યાં ફતેહ
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૪
મેળવી છે એવા તે પદ્માકર તારા એક વાણીયાની દુકાને આવીને તેની દુકાનેથી અનેક પ્રકારનું કરીયાણું ખરીઃ કરીને છેવટે વાણીયા સાથે તે વાત કરવા લાગે કે હે શેઠ! તમારૂં લહેણું હોય તે હું અપાવી દઉં, આ તમારા છેકરાને મારી સાથે મેાકલા ! ધૃત રાની ઠગાને નહિ જાણનારા ભદ્રક વાણીયેા તેની સાથે પેાતાના છે।કરાને માકલતેા હવા. તે પછી તે ધુતારા પેલા વાણું યાના છેકરા સાથે એક કાપડીયાની દુકાને આવી તેની દુકાનેથી અનેક પ્રકારનુ કાપડ કઢાવવા લાગ્યા. ત્યાંથી અનેક પ્રકારનું કાપડ લને તેણે તે કાપડીયાને કર્યું કે આ મારા છેાકરા તમારી દુકાને ખેડે છે અને હું આ કાપડ મારી સ્ત્રીને બતાવી ઉતાવળથી પાછે ચાલ્યા આવુ છુ. એમ કહી છેકરાતે તેની દુકાને બેસાડી તારા ત્યાંથી અગીયારા ગણી ગયા. છેકરા સાંજ સુધી ખેડા, છેવટે જમવા વખત થઇ તથાપિ પેલે! તારા તે આળ્યેાજ નહિ; આખરે જેને! પુત્ર ઉપર વ્યાજખી હક હતા તે ત્યાં આવી દાસીવાણીઆની દુકાને બેઠેલા પેાતાના પુત્રને લઇ ગયેા અને તારાની ત્તતાને ભાગ થઇ પડેલા તે બન્ને અત્યંત પસ્તાવા કરવા લાગ્યા.
હવે ખપેારે ભાજન કરી અનેક પ્રકારના આડંબર સહીત તે પદ્માકર ભુતારા તે નગરમાં રહેનારી કામલત્તા ગણકાને ઘેર ગયેા. વેશ્યાએ પણ તેને ઉત્તમ અભ્રષથી સજ્જ થએલા દ્વેષને મનમાં મેટા મોટા હવાઇ કીલ્લા બાંધતી તેની સાથે સ્નેહથી વાતા કરતી તેના અત્યંત આદર સત્કાર કરવા લાગી. પેાતાના રાયમાન નવપલ્લવ અધરે!હથી મૃદુહાસ્ય કરતી તેણી તેની તાબેદારી ઉઠાવવા લાગી. ધુતારાએ પણ પે.તાની સ્ત્રીને બતાવવા માટે દેસીવાણીઆની દુકાનેથી લાવે લાં અમુલ્ય વસ્ત્ર વેસ્યાને આપ્યાં. અને અનેક પ્રકારે લાલચેા ખતા વી વસ્ત્ર મળવાથી કામલત્તા વેશ્યા તે તેના ઉપર શ્રીદા ફીદા થઇ ગઈ અને આ અમુલ્ય રત્ન મારે ઘેર પધારેલુ છે તેને માટે પાતાના દૈવને તેણી ધન્યવાદ આપવા લાગી. અનેક પ્રકારના હાવભાવ વડે નેત્રના કટાક્ષથી પદ્માકરના દિલને તેણી આકર્ષણુ કરવા લાગી. આંખેાના અનુસારાથી તેના નેત્રને છળવા લાગી, પછી માહત્રશ થએલી ગણિકા ત્યાંથી ઉઠી પદમાકરને કામળ હસ્ત ખેંચી તેને અંદરના ભવ્ય ઓરડામાં લઇ ગઇ. ચંદ્રની કાંતિને લજવનારી દિલે ાત કામલત્તાએ તેને ભવ્ય દિવાનખાનામાં તેડી જઇ મતાહર એવા
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૫
હીળા ઉપર બેસાડી તેના પડખામાં પિતે ભરાઈ બેઠી. અનેક પ્રકારની ચેષ્ટાથી મંદ મંદ વાયુની શિતલ લહેરી વડે તેની સાથે વિવિધ પ્રકારના વિલાસે ભેગવવા લાગી. પલકમાં તેને કંઠમાં પિતાની કોમળ ભૂજાઓને સરકાવી દેતી તે પલકમાં તેના હદય ઉપર પિતાનું માથુ મુકી તેના ચિત્તને ઘાયલ કરતી, તો ક્ષણમાં તેના હૃદય સાથે હૃદય મેળવી સતિષ પામતી, ત્યારે કોઈ વખત પિતાના નવપલવ અધર રસનું ચુંબન કરવા દેતી, તે ક્ષણમાં તેના બન્ને કોમળ હસ્તોને ખેંચીને પોતાના હદય ઉપર મુકતી. એમ અનેક પ્રકારથી વિલાસી ચેષ્ટા વડે તે કામલત્તા પદમાકર સાથે હિડાળે ઝુલતી તેને પિતાના કોમળ હસ્તથી વાયુ ઢાળતી તેના દિલને રંજન કરવા લાગી. અરસપરસ ઉભયના હદયમાં વિજળીના ચમકારા જેવા અવાર નવાર કામદેવના ઝબકારા પસાર થવા લાગ્યા. પોતે કયાં બેઠાં છે અગર કેવી સ્થીતિમાં છે! તેનું પણ ભાન તે આશક માશુકની જોડી ભૂલી ગયાં, મદનના તીવ્ર વેગથી બન્નેનાં દિલ પરવશ બન્યાં અને છેવટે વહાલા હળાને આશ્રય છોડીને તેમને સુશોભિત પલંગનું અવલંબન લેવું પડયું. પિતાની સ્ત્રી કરતાં પણ વધારે સ્નેહને બતાવનારી એવી કામવત્તાએ તેની પાસેનાં લીધેલા અમુલ્ય વસ્ત્રોને બદલો પણ માત્ર અડધા કે કલાકના વખતમાંજ આપી દીધો. ઉભયનાં બળતાં હદયમાં શિતળ જળને પ્રવાહ વહેવાથી શાંતિ થઇ. ઉભયને સંતોષ થતાં તેમનાં પાપ મનડાં અત્યારે તે થોડા વખતને માટે તૃપ્તિને પામ્યાં પદમાકર ધુતારો પણ જાણે ઘણું દિવસના પરિચયવાળી એવી પોતાની જ સ્ત્રી ન હોય તેમ તે કમલત્તા સાથે અનેક પ્રકારે ભોગને ભોગવવા લાગ્યો, એમ છેડા દિવસે ગયે થકે પદમાકર ધુતારા ઉપર વિશ્વાસવાળી કામલત્તાને તેણે કહ્યું કે હે સુંદરી ! આ એક કુંડળ કાને કેમ પહેરેલું છે! તેની બીજી જેડ તું કેમ પહેરતી નથી કેમકે એક કુંડળ તને શોભતું નથી.
આ કુંડળ મને એક વખતે રાજાના કુંવરે ભેટ આપેલું, તે પિતાની સ્ત્રી પાસેથી મારે માટે એકજ લાવે છે, તેથી તેણે અહીં આવીને મને આપી દીધું.” કામલત્તાએ જણાવ્યું. '
“ઠીક ! લાવ્યા ? તેની બીજી જેડી હું બજારમાંથી તને ઘડાવી આપું. જ્યારે તું બે કુંડળ પહેરીશ ત્યારે તું એક અપચ્છરા સર
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ખી ઘણી સુંદર દેખારો તારી યુવાનીની સુંદરતામાં વધારો થશે અને ખરેખર એક દિલખુંચક રમણ તું દરેકના ચિત્તને આકર્ષક બનશે બન્ને કુંડળથી સુશોભિત દેખાતા કાન વડે પુર્ણમાના ચંદ્ર સરખા તારા તેજસી વદન કમળને નિરખવાથી ખરેખર યોગી પુષેિ પણ તારામાં લોભાઈ જશે. ” ધુતારાએ વેસ્યાને ફસાવવાને ખરેખર કીમી રજુ કરી દીધો.
પરભાકર ધુતારાનાં વચન સાંભળીને કામલત્તાને તેને એક શ્રીમાન સમજી આ કઈ મેટે શ્રેષ્ઠીકુમાર હશે ? હમણાંજ કુંડળની જોડી લઈને મારી પાસે આવશે, વળી મેં તેને પ્રેમથી એવો તે વશ કરી લીધું છે કે તે માટે વિરહ વેઠી પણ શકશે નહિ. તેથી તરત જ તેને અહીં પાછા ફરવાની જરૂર પડશે. ઈત્યાદિક તેની ઉપર વિશ્વાસ આવે થકે કામલત્તાએ તરતજ કુંડળ કાઢીને તેને આપી દીધું. વહાલા ! “વહેલા લાવજો ! કેમકે તમારે વિયેગડું વેઠી - કીશ નહિ. તમારા વગર મને ઘડીભર પણ ગમશે નહિ, કોણ જાણે તમે અને શું કામણ ટુમણું કરી નાંખ્યું છે કે જગતમાં તમારા વેગર એનેશન્યકાર જ લાગે છે.”
ગાંડી માંડી! “જેવી તારી વલે તેવી મારી પણ દશા છે. હું તારા ગુણ સાંભળીને જ ખાસ અહીં આવેલો છું. તારા સારા નશીબે જ મારા કર્મમાં અરેરે ! ખરાબ સ્ત્રી લખેલી છે કે જેથી મારી સ્ત્રી મને ગમતી જ નથી તારા કરતાં પા ભાગની સેવા પણ કઈ દિવસ મારી સ્ત્રીએ મારે માટે ઉઠાવી હોય તેમ મને સાંભરતું નથી; આપણે બન્ને અહીં રહીને સુખેથી આપણું જીવન પુરૂ કરીશું. હું કુંડળ લઈને થોડી જ વારમાં પાછો આવીશ. મને તું સરખી રસ્સલી છબીલી અને લટકા કરતી લટકારીને છોડીને જવાને જાએ ગમતું નથી, પણ જે વખતે બને કાને બે કુંડળ પહેરીને તું મારી પાસે બેસશે તે વખતે હારી કાંતિમાં એટલો તે વધારો થશે કે એક ક્ષણભર પણ તે વખતે હું તને મારી પાસેથી સરકવા દેનાર નથી.” એમ કહી જતાં જતાં પણ તેના લાલ અધરોઠ ઉપર એક ચુંબન કરી આખર વખતનું તેણીને દઢ આલિંગન આપી પદમાકર ધુતાર સદાને માટે છે પાંચ ગણું ગયો.
અનુક્રમે દિવાળી પર્વ આવ્યું, આજકાલ લેક અશઆરા
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૭
મમાં પડેલા છે, સારાં સારાં વસ્ત્રાભૂષણ પહેરવાં અનેક પ્રકારના રંગરાગ રમવા, નવનવા પ્રકારનાં ભાવતાં ભોજન કરવાં અને સર્વ પ્રકારે આનંદથી ક્રીડા કરે કરીને વખત પસાર કરે, આવો તેમને વૈભવ રહેલો છે. આજે દરેક લોકોમાં આનંદ ફેલાયેલું છે. જુમટીયા લે પણ આજે મોજશોખમાં પડેલા છે. બીજા વ્યસની લોકો પણ મજ મજા ભોગવવામાં ગુલતાન બનેલા છે કેમકે આજે ચંદસનો માટે દિવસ હોવાથી રાજાને હુકમ છે કે એ પર્વમાં કેઇએ કોઇપણ પ્રકારનું વ્યસન સેવવું નહિ; એવો નિયમ હોવાથી સર્વ લેકે રાજાના ભયથી ત્રાસ પામતા થકા આજે મેં જમઝાહ જોગવવામાં પડેલા છે તેવા અવસરમાં ત્યાં શ્રીપાળ નામનો કઈ ધનાઢય લક્ષ્મીવાન કે જેનું ચિત્ત જુગટુ રમવામાં લાગેલું છે તથાપિ રાજાના ભયથી તે અટકી ગયું છે એવું તે શેઠ ઘણા પ્રકારની ઋહિતે ભોગવતે પોતાના મહેલના ઝરૂખે આમતેમ આંટા માર્યા કરે છે, અરેરે! આજનો માટે દિવસ જુગારા વડે કરીને રહીત પસાર થાય છે, શું કરૂ? રાજાને હુકમ છે એટલે મનને મારવું પડે છે, કેમકે ધણીને કોઈ ધણી નથી, જે લગાર પણ તેને શંકા પડે તે અરર ! જીવિતવ્યમાં પણ સંશય થાય! એવા વિચારથી જેના વદન ઉપર ઉદાસીનતા વ્યાપી રહી છે તેટલા વખતમાં પદમાકર ધુતારે ગાયકના વેશમાં તેના ઘરમાં આવ્યો, શેઠે તેને આદર સાકાર કરીને તેને જમાડે. પછી તે દુધ પાઈને ઉછેરેલો સાપ પિતાને જ કરડે છે એવી રીતે તે શેઠને કહેવા લાગ્યો કે હે શેઠ! “આજનો દિવસ સર્વ દિવસો કરતાં પણ મોટો મનાય છે, તથાપિ આજે કેમ તમે જુરના દાવ ખેલતા નથી ! ”
અરે ભાઈ! “તું કહે છે તે છે કે વ્યાજબી છે, તથાપિ આજે ચિદશને મહાન દિવસ હેવાથી જુગાર ખેલવામાં આવતું નથી.” શેઠે જણાવ્યું.
ધુતારે કહ્યું, કેમ શેઠ ! “ઐસે તો જુમર વધારે રમો જોઈએ. છતાં એવી તે શું અડચણ આવી પડી છે કે તમે ના પાડો છે.”
“રાજાનો એવો હુકમ છે કે પાંચે પાણીમાં જે કોઈ પણ ભાસ સાતે વ્યસનમાંથી ગમે તેનું સેવન કરશે તે તેનું ધન
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૮
લુંટી લઈશું અને તેના જાનમાલનું પણ દાન આપવામાં આવશે અર્થાત તેને વ્યાજબી ઇન્સાફ અમે આપીશું, બબ્બે ખુદાના દર બારમાં ઇન્સાફ કરાવવાની ખાતર તેન જાહન્નમને રસ્તે પહોચાડવામાં આવશે. માટે ભાઈ યમરાજાનું તેડુ સારૂં ! પણ તે કરતાં મને રાજાની ભીતિ વધારે છે ” શેઠે ભયનું દર્શન કરાવ્યું.
ધુતારે કહ્યું, “તમે વાણીયાભાઈ એટલે ડરી જાવો ! પણ રાજ જાણશે ત્યારે જ તેને ભય રાખવો આપણને ઉચિત છે ને ! પણ રાજા જાણેજ નહિ તો પછી કેમ! રાજા જાણે નહિ તેવી રીતે આપણે જુગાર ખેલીશું.” ' એમ કહીને મહા મુલ્યવાન એવું કામલત્તાનું કુંડળ દેખાડી શેઠને લેભમાં ડોલાવ્યા. કુંડળ દેખીને શેઠનું મન પલળી ગયું, કુંડળ જીતી લેવાને તેની ચટપટી વધવા લાગી. બન્ને જણ એક બીજાને માટે મનમાં ઘાટ ઘડ્યા કરતા હતા. | શેઠે પિતાની સ્ત્રી પાસે ચોપાટ અને પાશા મંગાવ્યા, શેઠા
એ કમાડને બંધ કરી તેને ભુંગળ ને તાળાં વાસ્યાં, બને જણ એક બીજાને જીતવાની ઇચ્છા કરતા થકા તેઓ આકાશમાં હવાઈ કલ્લા બાંધતા છે: રવા લાગ્યા. - પાશા રમવામાં ધુતારો એક શયતાનને સાથી હતે. વચમાં કેટલીકવાર તેણે શેઠને તને પણ સ્વાદ ચખાડશે. એક વખત ધુતારાની જીત થાય ત્યારે બીજી વખત શ્રીપાળ શેઠને જય મળે એમ કેટલી વાર સુધી ચાલ્યાં કર્યું. જેમ વાનર એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર કુદા કરે તેવી રીતે કપટ કરીને શેઠની નજરને ભુલાવી ધુતારો પાશાને ફેરવવા લાગ્યો. અને ધીરે ધીરે શેઠ ધન ધાન્ય હારી જવા લાગ્યા “ હાર્યો જુગારી બમણું રમે ” એ ન્યાયે કરીને જીતવાની આશાથી ઉલટભેર તે ધુતારા સાથે રમવા લાગ્યો. તેની સ્ત્રીએ તેને ઘણજ અટકાવ્યો. પણ બિચારી અબળા તે અબળા જ રહી. “ વિનાશકાળે વિપરીત બુદ્ધિ” મહાન નની એ કહેવત છેટી પડતી નથી. શેઠનો દિવસ વાંકે થયો છે, તેની નશીબદેવી અત્યારે રોષે ભરાણી છે. તેથી તેને બુદ્ધિ કયાંથી આવે ? શું દમયંતી જેથી મહા સતીએ નિવાયો છતાં
Page #151
--------------------------------------------------------------------------
________________
15
નવધ દેશના નળ રાજાએ જુગારથી પિતાનું રાજ્ય નથી ગુમાવ્યું ? ભાઈઓના નિવાર્યા છતાં અને સની શિખામણ છતાં ધુત રમવામાં યુધિષ્ઠિરની બુદ્ધિ આસક્ત ન થઈ ! પણ માનવીની દુર્દશા થવાની હોય ત્યાં શિખામણ તેને શું અસર કરી શકે ! ગમે તેવી રીતે નિવારણ કરે, તથાપિ કર્મના લખ્યા લેખમાં મેખ કોણ મારનાર છે. માણસ ઘણી ઘણી આશાઓમાંને આશાઓમાં તે અનેક પ્રકારના દાવપેચ રમે છે. તથાપિ કરે તેવું ભરે” એ ન્યાયે તે પોતે જ તેનો ભોગ થઈ પડે છે. જુગાર રમી કે તેના ભાઈ સટ્ટાને વેપાર કરીને વગર મુડીમાં લાખોને માલેક થઈ હું ઘોડા ગાડીઓ દોડાવું, એમ ઉમંગભાને ઉમંગમાં છવ તેમાં ઝંપલાય છે. પણ તે પોતે જ તેમાં ખુવાર થતો જાય છે. તેની અમુલ્ય આશાઓ કરમાઈ જાય છે અને પાસે રહેલી જે થોડીઘણી તીજોરીને પણ તેની પાછળ સત્વર નાશ થઈ જાય છે. જુગારના કે સટ્ટાના ધંધાથી માણસે ઘોડાગાડી દેડાવતાતો સાંભળ્યા નહિ, પણ અધોગતિમાં સબડ્યા ક- - રતા હોય તેવી રીતે તો ઘણા સાંભળ્યા છે. સન પુરશે તે આ ધંધાને ધિક્કારે છે. પણ મૂઢ અને માયા કપટમાં ફસાયેલ માનવ પ્રાણી બિચારું દેખતી આંખે જેમ આંધળુ થયું હોય તેમ દેખી શકતું નથી, અને આશામાંજ સપડાઈ જાય છે, પણ તે મૂઢ વિચારતો નથી કે જે માણસને મલવાનું હશે તો કીસ્મત હરેક રીતે તેને દાદ આ પશે. કીસ્મત પિતાની પ્રબળ સત્તાથી દરેક રીતિના સંયોગો અનુકુળ કરી શકે છે અને વખત આવતાં તે ફળદાયક પણ નિવડી શકે છે, પરંતુ ઉન્માદ બુદ્ધિવાળા માણસને તેની શું ખબર પડે ! તે સટ્ટામાંજ પિતાના અભ્યદયની આશા બાંધીને રહેલો હોય છે. તેમાં જ પિતાને ગાડી લાડી અને વાડી મલવાની છે અને પિતાનું કીસ્મત તે ધંધામાં જ તેને દાદ આપવાનું છે એમ સમજી બિચારે તેમાં ફસાઈ જાય છે અને જ્યારે પાછળથી દુઃખી થાય છે ત્યારે તે વિગેજ પસ્યાય છે. પણ ખરેખર જેમ “ રાંડયા પછીનું ડાહપણું નકામું છે ” તેમ પાછળથી પસ્તાવો કરે કે તેને માટે ગમે તો મરી જાઓ ! પણ પછી તેનું કાંઈ ઓષધ હોઈ શકે જ નહિ. “ પાણી પીધા પછી ઘર પુછવું ” એ કે ન્યાય ! માણસને પ્રથમ વિ. ચાર નથી હોતો કે હું કયા રસ્તે જાઉ છું સટ્ટાને ધોળે કે જુગારનો ધંધે મારી આશાઓને કચરી નાખનારે છે એટલું જ નહિ
Page #152
--------------------------------------------------------------------------
________________
પણ કઈ દિવસ તે મને દારિઘમાં પહોંચાડનાર છે. મારી ઉજવળ જીવન કારકીમાં તે કલંક લગાડનારે છે પણ જેનું દેવ રૂઠેલું છે એવા મૂઢ પુરૂષને તેનું ભાન કયાંથી હેય ! નહિતર મોટા મોટા સજજને પણ તેના ભેગા થઈ પડત નહિ. જુગારીની સ્ત્રી લીલાવતીએ આંખમાંથી અજી પાડ્યાં ઘણું રકઝક કરી.તેના આગળ ઘણા કાલાવાલા કર્યા. હાલાઈ રમશો નહિ પાછળથી પસ્તાશો. બસ! આટલેથી સંતોષ માનો, માલ મીલકત ગઈ તો ભર પડી અટલું પણ હશે તે આપણે આપણા દિવસો આનંદમાં ગુમાવીશું, પણ ડાલા ! મુજ ગરીબ ઉપર દયા કરે! મને રજળતી નહિ કરો: અરર! તમને જુગારને ઘણો ચટકો લાગી ગયા છે તે છુટી શકતો નથી, પણ આપણે હવે હાવ રીતે ખુવાર થઈ ગયાં છીએ, વહાલા! દુનિયાનાં બીજાં બધાં વ્યસન કરતાં જુગટાને અને સટ્ટાને ચટકે એ જિંપાકના ફળ જે ક્ષણિક સુખને આપનારો છે, પરંતુ તે જીવલેણુ છે મુજ ગરીબ અબળાનું કહેવું માને ! નહિત તમારી ને મારી ખોટી વલેહ આવશે, નળ જેવા રાજાને દમયંતી જેવી હાલી રાણી વનમાં રખડતી મુકવી પડી, અને તેની પાછળ નળ નળ કને રતી જયાં ત્યાં જંગલમાં એક મહાન રાણી ભીખારણની માફક ભટકવા લા ગી. અરેરે ! પાંચ પાંડવ સમર્થ છતાં પાપી દુર્યોધને તેમની નજર આ ગળ ભરી સભામાં દુઃશાસનની પાસે દ્રૌપદીના ચીર કઢાવ્યાં? તે પણ પાંચ પાંડવ તે વખતે નિર્બળ બનીને બધું જોયા કરતા હતા. હાલા ! તે વખતને દ્રોપદીને કરૂણાજનક શબદ કઠોર હૃદયને પણ પીગળાવવાને સમર્થ હતા, અરર ! તે વખતે કેટલો ત્રાસ વરત હશે. જુગાર! જુગાર ! યુધિષ્ઠિરને પિતાની પાસે કંઈ નહી રહેવાથી દ્રૌપદી પણ શરતમાં મુકવી પડી અને તે પણ હારી ગયા. યુધિઠિર જેવા ધર્મ પુત્રની પણ આવી નીચ બુદ્ધિ થઈ, દ્રોપદી હારી જવી પડી અને તેની લાજ લુંટાતી પિતા આંખે જોવી પડી, માટે વહાલા ! માને; મારો પણ ત્યાગ કરવાનો વખત તમને આવી લાગશે. આવા મેટા લોકોએ પણ સ્ત્રીઓને વ્યસનની ખાતર રજળતી મુકી તે તમારે શું આશરો ! હું વારંવાર તમને કાલાવાલા કરું છું કે તમે માને ! અને મને રજળતી કરી બીજના હાથમાં ન ! અરર ! હું ભ્રષ્ટતાના ખાડામાં ગબડી પડીશ તે તમને લે પણ વિચાર નથી આવત! હા ! દૈવતું આજે કેમ નિય
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૨
થયું સ્ત્રી ગમે તેટલું બેલે પણ કોણ સાંભળે? સ્ત્રીની શિખામણ માને તે બાયલો કહેવાય ! પુરૂષ તે વળી સ્ત્રીની શિખામણ માને ખરો કે ! જે કદાચ માને તે તેના પિોજીશનમાં ખામી આવી જાય, આવા મુખતાના વિચારોએ તેને ઘેરી લીધે તે રમતા અટકજ નહિ; સ્ત્રીના વચનની અવગણના કરીને તેણે પિતાની રમત ચાલુજ રાખી, ખરેખર આ જગતમાં સામાન્ય રીતે જોતાં રાગમાં વૈરાગ્ય રાગ જેમ મધુર હોય છે, તેવી રીતે જુગટામાં પણ હાર માણસને મીઠી લાગે છે. શું સ્ત્રી પુરૂષોના પ્રતિ કલહમાં રીસાવું તે માનવીને મીઠું નથી લાગતું! શત્રુતાનું વેર લેવું તે પણ તેટલુંજ મીઠું છે માટે હારેલા જુગારીને જીતવાની આશાએ અને ગયેલાં ઝાઝ વારવાને તેને અધિક ને અધિક રમવાનું મન થાય છે. છેવટે પાસે કંઈ ન રહેવાથી તેણે પિતાનું ઘર પણ શરતમાં મુકાયું અને તે પણ હારી ગયો. ધુતારે બેલવા લાગે, કે ખરી રીતે તે આ બધુ મારૂં જ છે પણ હવે તમને યોગ્ય લાગે તેમ કરે. રાત્રીના છેલ્લા પ્રહરે ફક્ત પહેરેલા લુગડે પિતાની સ્ત્રીને અગાડી કરીને પિશે ઘરની બહાર નીકળતે હ. અને ગામની બહાર એક મંદિ. રમાં બે જણબેઠાં અત્યારે પિતાની સ્ત્રીની આંખમાંથી દડદડ અથની ધારા વહેવા લાગી. તેનાં અબુ તેને કોમળ કપિલ ઉપરથી નિર્ભયપણે અને નિર્દયતાથી પસાર થતાં દેખીને તેમજ તેણીનાં ડુwાં સાંભળી તેના કઠોર હૃદયને પણ અસર થઈ અને તે પણ પસ્તાવા લાગ્યા. જેકે જ્યારથી ઘર શરતમાંથી ગયુ, ત્યારથી તેની ચક્ષુઓ ઉઘડી ગઈ'તી, તથાપિ તે પુરૂષ હત અનુભવી અને જગતના ઘણું અવાર નવાર સગોમાંથી તે પસાર થએલો હેવાથી તેમજ જગ તના અનેક પ્રકારના સંયોગોમાં તે સપડાયેલ હોવાથી તેણે વૈર્યતાનું અવલંબન કયું'તું, પણ પિતાની હાલી અને ગુણિયલ પત્નીનું રડવું સાંભળીને તેને બહુ લાગી આવ્યું, તેનું હૈયું ભરાઈ આવ્યું, અને તેની સાક્ષીને માટે તેની આંખમાંથી અશ્રુનાં બે બિંદુ પણ સરી પડયાં, અરેરે ! આ બિચારી મહેલની બહાર પગ પણ નહિ મુકના રીને આજે મેં મારી મુખતાથી રજળતી કરી. હા જુગાર કે સદાના વ્યાપારમાં મશગુલ થએલા મુખને મારી પેઠે જ ભાન નહિ રહેવાથી પાયમાલ થવું પડે છે. પણ અત્યારે હું શું કરે ! મારો ઉપાય નથી જે બનવાનું હતું તે બની ગયું છે, દૈવની પ્રબળ સત્તા
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આગળ માનવીનું શાણપણું નકામુંજ છે. પિતાની તરણ સુંદરીને તે વહાલથી ભેટી પડે ! તેણીનાં આંસુ પિતાના લુગડે લુછી નાંખી દીલાસો આપવા લાગ્યો. હાલી ! જે તારા કરતાં હું વધારે પસ્તાઉ છું, તારેતે ઉલટો મને વિલાસ આપવો જોઈએ જે મારી આંખમાં અત્યારે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. હવે મારા હદયમાં કેટલું બધું દુઃખ થતું હશે ! તેની તું જ સહેલાઈથી કલ્પના કર ! આપણે પ્રભુનો ઉપકાર માનવો જોઈએ કે તેણે આપણી બનેની જીંદગી સલામત રાખી છે નળ અને પાંડવની માફક હું તને ત્યાગીશ નહિ એમ નિશ્ચય માન! અને મેં તને શરતમાં ન મુકી તેને માટે હું પરમ પવિત્ર પરમાત્માને અતિશય આભાર માનું છું. તું શાંત થા ! શું કરવું તેને મને ઉપાય બતાવ!
પ્રકરણ ૨૩ મું
રમણું રત્ન”
» તાની સ્ત્રીનું હદય અત્યારે ઘણું ભરાઈ આવેલું છે, છે. છે. જેમ જેમ તે વધારે ને વધારે દિલાસો આપવા
" ( લાગે તેમ તેમ તેણુએ પિતાના પીયુના હદય કરે ઉપર માથું મુકી તેના કંઠમાં પોતાના બને નાજુક હાથ નાંખીને પિતાને ઉભરો ખાલી કરવા માંડ્યો, નેત્રમાંથી અની ધારા વહેવા લાગી. હવે આપણે ક્યાં જઈશું ! પૈસા વગર અરેરે ! એક દિવસના ભજન જેટલું પણ આપણી પાસે રહ્યું નથી. જે વખતે તમે નિ થઈને મારાં આભારણ ઉતારી લીધાં તે વખતે મને કેટલું લાગી આવ્યું હશે ! આટલું આટલું મેં કહ્યું તથાપિ તમે નજ માન્યું, તે વખતે તમે હાવ હઠીલાજ થઈ ગયા'તા. મને તે ત્યારથી જ ફાળ પડી'તી, કે આજથી આપણે દશા પલટાયેલી
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૩
છે, અરરા તે વખતે મને જગત શુન્યકારવાળું ભાસતું'તું, ત્યારથી મારી આંખે અંધારાં ફરી વળ્યાં તાં, મારી જમણી આંખ કુદકુદા કરી રહી'તી, મેં તમારી આગળ ઘણાએ કાલાવાલા કર્યા'તા. પણ તમારે મારૂ કહેવું કયાં સાંભળવું, પાછળથી પસ્તાવું તે હવે નકામું જ છે, વ્હાલા ! કોણ જાણે આજે મને કેમ આટલી બધી મુંઝવણ આવે છે, મારૂ હદય શોકથી વિહવળ થઈ ગયું છે. અરર ! મને ઘણી જ બીક લાગે છે. મારું માથું ફરકે છે, હંé! વહાલા ! જ્યો તમે નિર્દય થતા ના ! મને રખડતી મુકતા ને ? તમારા વગર હું એકલી કયાં રખડીશ! હાલા ! નળરાજાએ જાણી જોઈને સતી દમયંતીને તરછોડી જંગલમાં ભટક્તી કરી, ને ચાલ્યા ગયા, તેવી રીતે રખેને તમે મારે ત્યાગ કરે! ભરી સભાની મધ્યે દ્રૌપદીની લુંટાતી લાજ સમર્થ એવા પાંડવો નમાલા થઈને જોઈ રહ્યા. તેમ જે તમે મને ભ્રષ્ટતાના અઘોર ખાડામાં ધકેલી દેશો નહિ. પણ અરર! જે જુગટીઆઓ અને સટોરીઆયા હોય તેને વિશ્વાસ શો! નળ અને પાંડવો જેવાનાં ચક્ર ભમો ગયાં તે આપણે કોણ માત્ર ગઈએ ! હા! હા ! જુગારી લોકોની અને સટોરીયા લોકોની પ્રમદાને કયાંથી સુખ હોય ! મારી પેઠેમ તેઓ પણ દુઃખનીજ ભાગીયણ થતી હશે. અરે! દમયંતી અને દ્રૌપદી જેવીઓ પણ જુગારી ભરથારને પામી દુઃખણીજ થઈ છે, તે પછી બીજાની શી વાત કરવી! જગતમાં ભલેને જુગટીઆની અને સટેરીઆની સ્ત્રીએ મુખતાથી પિતાને સુખી માનતી હોય પણ હું તેમને મુખ જગણીશ. તેઓ બિચારી અજ્ઞાનથી સડેવાઈ ગઈ છે. તેથી તેમ માનતી હશે તેઓને પિતાનું જીવન નરકને રસ્તે દેરવવું પડે છે. પ્રિય! તમારા જેવા જુગટીઆ અને સટોરીયાઓ છે જગતથી બહિષ્કાર થએલા છે, દુનિયામાં તેમનો વિશ્વાસ હોતો નથી. તેઓ બિચારા સદાને માટે પિતાની કીમત ખોઈ બેઠા છે. મનુષ્યપણું પણ તેઓએ ગુમાવેલું છે. જીવનને નરકના રસ્તાનો માર્ગ મોકળો કરી આપ્યો છે, જીવન તત્વનું ખરૂ રહસ્ય તો તે બિચારાઓના ભાગ્યમાં લખાયેલુંજ નથી અને તેમાં ને તેમાં જ જીવનને વિનશ્વર પણ કરવા તેઓ ભૂલતા નથી, આ ભવમાં તેમને માટે સરકારનાં તેડાં ફરતાંજ
Page #156
--------------------------------------------------------------------------
________________
હોય છે. અને પરલોકે તેમને માટે યમરાજાએ નરક નગરીમાં પધરામણી કરવા માટે તેને દરવાજા ઉઘડાવ્યા હોય તેબી કોને માલુમ તેનું કારણ એટલું જ કે એક જુગાર કે સટેરીયાનું વ્યસન માણ સને દરેક વ્યસનમાં પડે છે, “સોબત તેવી અસર " એમ ધીરે ધીરે દરેક વ્યસનમાં તે લપટાય છે. અનેક પ્રકારના પાપના પંજ એકઠા કરે છે, અનેક પ્રકારના અનાચાર સેવન કરવામાં તેઓ આસક્ત થએલા જ હોય છે, અને તેથી જ તેમને માટે ભવિષ્યમાં નરક નગરમાંજ પધરામણી લખાયેલી છે, જુગટીયાની સોબતથી તમે તમારું જીવન નાશ કરી નાંખ્યું અને રાજ જાણશે એટલે તે તમારી શું વલેહ થશે. તે તર૬ તમે ખ્યાલ કરે છે અને પછી મારી પણ શું દશા અરરી મારાથી તે કેમ સહન થશો. મારા દેખતાં રાજ તમને સખ્ત શિક્ષા કરે, તે મારાથી કેમ સહન થઈ શકશે ! બહાલા ! અત્યારથી તે બધું મારી આંખ આગળ તરી આવે છે. અરે ! એ સીપાઈ આવ્યો ! આહ ! જુવે તમને કેટલે ધમકાવે છે. હા! હાં ! ભાઈ ! જા તારા રાજાને કહે કે મારા સ્વામીને આટલે ગુન્હ માફ કર ! એક વખત મારા પતિને જીવિતદાન આપે ! જા મારા સ્વામીને કાંઈ હરકત કરીશ નહિ તેણી સજળ નેવે જાણે કોઈની આગળ કાલાવાલા કરતી હોય તેમ બડબડવા લાગી.
વહાલી ! (તેણીનું માથું પોતાના હદય સાથે દાબીને ) શાંત થા ! તું શું બોલે છે ! અહીયાં કોઈ આવ્યું નથી તારા જેવી ડાહી અને સમજુ સુંદરીઓએ આવી રીતે ગાંડાની માફક વર્તવું તે સારૂ નથી. અરેરે ! તને સમજુને શું કહેવું!
ગાયન. શાણી તું સમજુ થઈને શને શપથ છે કરતો વિધાતા જગમાં સારૂ રે હાલી. પાણી આખાં જુગતમાં તે સુખ દુઃખ વેઠવાંઝ (૨)
(અરર ! રડતી ના ! ) આંસુ પાડીને શું થવાનું રે વહાલી. શાણી વાર્યો વિઠલવર એ સુણી નહિ વિનતીજી (૨)
| (છાની રહેને! રડે તે મારા સમ !) લખ્યું લલાટે ના મટના..૨ રે બહાલી. શાણી
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૫
"
મારા હૃદય ! “ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ” એ નિયમે કરીને આજે મારી ઉપર દૈવ કા થયેલ હાવાથી મને કાં પશુ ખબર રહીનહિ. અરર! પ્રીયે ! સુવર્ણના મૃગ જગતમાં હોય નહિ એમ નાનું છે.કરૂ પણ જાણે છે છતાં રામ જેવા સમર્થ્ય પુરૂષ કપટ નહિ જાણતાં તેને લેવા માટે દોડયા'તા. માળવ દેશની ધારા નગરીના સમ રાજા મુજ અતિ વિદ્વાન અને વ્યવહાર કુશળ હાવા છતાં નહિં જેવી ભુલેાના ભાગ થઇ પડી એક વખતે પોતાનુ લાખેણુ જીવન એક હલકા માણસની માફક તેમણે નિર્મળતા પણે ગુમાવ્યું'તું, માટે વ્હાલી ! માણસ ગમે તેવા કુશળ હાય તથાપિ જ્યારે તેનુ દૈવ કરેલુ હાય છે ત્યારે તેની પુરી દશા થાય છે. તેમાં માનવીને શું મુન્હા ગણાય ! તેની અગાધ બુદ્ધિમાં ફેરફાર કરનાર હુ વજ છે. આજે આપણે પશુ તેનાં ભાગ થઇ પડયાં છીએ, પણ વ્હાલી 1 ને સાંભળ ! આ શબ્દો કાના સંભળાય છે, ગમે તે કાઇ આવે છે, જાણે ઘણા માણસા આવતાં હોય તેમ જણાય છે. હાંડાં હવે યાદ આવ્યુ, આતે। પટરાણી લીલાવતી દેવી શત્રુંજયાવતાર નામા દેરાસરમાં મૂળ નાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શનવડે પેાતાનાં નયનેાને સફળ કરતી તેણી આવે છે. જોને પ્રીયે ! અત્યારમાંઞા તે ત્યાં જઇને પાછી પણ વળી. આહ ! રાણી કેવાં ધર્માત્મા છે, તેણી દેરાસરમાં લાખા સામૈયાની તેા ભેટા મુકે છે તથા ખીજી પણ કેટ લુંક ભેટણ' મુકે છે, વળી જેને તેની સાથે માણસ પણ કેટલું છે. તે અડી' આવે એટલે મારી ગુન્હો કબુલ કરી તેની માફી માગી તેની પાસેથી જીવીતદ્દાન માગી લઉ! કેમકે તે રાણી ધર્માત્મા છે. તેથી જરૂર તે મારૂં રક્ષણ કરશે. અને તે રાજાને ગમે તેમ સમજાવી મારી જાત બચાવશે, એટલુંજ નહિ પરન્તુ આપણું ધન પણુ પાછું અપાવશે, અને પેલા ઠગ તારાને શીક્ષા કરાવશે.
પટરાણી પણ નજીક આવી કે તરતજ શ્રીપાળ શ્રેણી ને તેની શેઠાણી અને તેમના માર્ગે આવીને ઉભાં રહ્યાં. તેની નજીક જખમે શ્રીપાલે અનેક પ્રકારે આજીજી કરવા માંડી. હે દેવી ! અમારૂ રક્ષણુ કરી ! અમારા હાથે અન્યાય થયા છે, તેની માફી આપે ! કેમકે અમારે અન્યાય અમને ક્ષીભુત થયા છે. અન્યાયનાં ભાગ થઇ પડયાં છીએ. પીને દિવસે
અમેજ” અમારાં રાજા સાહેખની
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૬ મના. છતાં પણ અમે ધુતમાં આસક્ત હોવાથી જુગાર રમ્યાં છીએ, હું મારું સર્વ ધન હારી ગયો છું. અરર ! હું રાજાનો અને પરમ પવિત્ર પરમાત્માનો ગુન્હેગાર છું. અમને કુદરતે તરતજ શીક્ષા કરી દીધી છે. માટે હે માત! અમારો બચવાનો રસ્તો એકે ખુલ્લું નથી. હવે અમારી જીવનદેરી અમે તમને સોંપીએ છીએ. ભલે આપની ઈચ્છા હોય તે લંબાવો નહિતર અધવચ તેડી નાંખશો પણ આ જીવનદેરીનાં તમે માલેક છો, દુદેવના ભેગી થઈ પડેલા જુગારીયા શ્રીપાળે ગાંડાની માફક જેમ તેમ રાણીની આગળ આદાની સુંઠ ભરડી નાંખી.
આંખમાંથી અશ્રુની ધારા વરસાવતી અને નિરાશ્રિત બનેલી શેઠાણું પણ પટરાણીને અરજ કરવા લાગી. હે માત! અમે તે તમારાં બાળક છીયે. રાજા મારા પતિને શીક્ષા ન કરે તે માટે. તમારી પાસેથી હું એક જ વાર પતિ ભીક્ષા માગી લઉં છું, દેવે અમને સખ્ત ફટકો લગાવ્યો છે, અને શીક્ષા ઘણી થઈ છે, આ જગતમાં અમે સર્વસ્વ ગુમાવ્યું છે, અને હું નિર્માગી અરે ! મારા ગરીબનું રત્ન જે એક પતિ તે પણ ગુમાવી બેસીશ, એવો સમય આવેલો છે. માટે હે દેવી! તમે સર્વ જીવની દયા કરનારાં છો ! દરેક જીવનું રક્ષણ કરવું તે તમારું મૂળ સૂત્ર છે. દુઃખી મનુષ્યને, દુ:ખમાં સહાય કરવી તે દરેક મનુષ્યને સામાન્ય ધર્મ છે. અને તે ધર્મને અદા કરવાને માટે મનુષ્ય વ્યક્તિ તરીકે તમે પણ કુદરતે બંધાયેલાં છે. આજે એક દુઃખી મનુષ્ય વ્યક્તિ કટોકટીના સમયે પોતાના જીવન માટે તમારી પાસે આજીજી કરે છે. મરણના સપાટામાં આવેલું અમુલ્ય માનવ જીવન તેનો બચાવ કરવાની આજે તમને અમુલ્ય તક મળેલી છે. ખરેખર ઉત્તમ જનો પિતાને હાથ લાગેલી અમુલ્ય તકને ગુમાવતા નથી. ભલેલી તક ગુમાવવા થી માણસને પાછળથી ઘણો પસ્તાવો થાય છે. માટે હે દેવી! ગમે તેમ કરી મારા જુગારી પતિની મારી ખાતર એક વખત તેની કીમતી જીદગી બચાવી મને જીવતદાન આપો !
દંપતિનાં એવી રીતે કરૂણાજનક વચન સાંભળી રાણી સ્થિર થઈ ગઈ. ઓહો! આના દુઃખમાં પણ આ દંપતિ એક બીજાને નિર્મળ પ્રેમથી કેવાં ચાહે છે ! આહા ! શું તેમને નેહ છે !
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ખરેખર આ તરૂણ ચૈાવનાનાં અશ્રુ મારૂં હદય વિધિ નાંખે છે, અરર ! જો કદાચ રાજા આ શેઠને શીક્ષા કરે તે આ કામળાંગી ની શું દશા થાય ! હા ! હા! આ પવિત્ર સુવની પુતળીના ગ્રાહક કદાચ આ જગતમાંથી નષ્ટ થઇ જાય તેા ખરેખર આ ખીલેલી ગુલાબની કળી કરભાઈજ જાય ! અરે! પેાતાના વ્હાલા પતિના જીવન મટે તેણી કેવી કાલાવાલા કરી મારી આગળ ધ્રુસ્કે ધ્રુસ્કે ડચકાં ભર્યાં કરે છે! અરર! પેાતાના પતિ માટે આ તરૂણી ખરેખર જળ વગરની માચ્છલીની માફક તરફડમાં કરે છે. જગતમાં પેાતાના વ્હાલા પીયુના શરીરની પત્નીઓને કેટલી બધી દરકાર હાય છે! ખરેખર તેને આજે મતે સાક્ષાત્કાર અનુભવ થયેા. જો કદાચ તેના પતિએ કાઇનુ ખુન કર્યું હાય તથાપિ આવા ક્રેટાકટીના સમયે મારે તેને બચાવવાજ પડે, નહિતર આ લલનાની શું દશા થાય ! હા! એક વખત હું ભૃગુ મારા પીયુ માટે કલ્પાંત કરતી'તી, અને મરવાને પણ તૈયાર થતી. જગતમાં સ્ત્રીને પતિ તેજ સર્વસ્વ છે, પતિથી ત્યજાયેલી સ્ત્રીએજ હીણભાગી છે. 'અને પતિના નિર્મળ અને પવિત્ર સ્નેહથી લાલન પાલન કરાયેલી સ્ત્રીઆજ ખરખર આ જગતમાં વાત છે તે બિચારી મારી આગળ પેાતાના વ્હાલા પીયુ માટે કેવી આજીજી કરે છે! ખરેખર આ ચાવન વયમાં ખીલેલી ગુલાબની કળી સરખી અને તેના પતિના લાડમાં અતૃપ થએલી એવી આ દીલદારાની ઉચ્છળતી આશાનું હું કદાચ ઉચ્છેદન કરીશ તેા તે દીલેાાનની આંતરડી કેવી કળશે! પેાતાના પતિમાં આસક્ત એવી આ પતિવ્રતા તરૂણીની યુવાવસ્થા રૂપ વનલત્તા અત્યારથીજ કદાચ કરમાઇ જાય તે તેની આશાનાં અંકુરે મને કેવી આશિષ આપે! માટે મારે. ગમે તેમ કરી તેની જીંદગી સન્નામત રાખવી જોઇએ, હુ· ગમે તેમ કરી આ કેડમળાંગીની ઉગતી આશાઓને ઉત્તેજન આપી તેમની જીંદગી સુખી કરીશ. ધન્ય છે ! આ સુંદરીને કે જેની પેાતાના ગરીા પતિ ઉપર પણ કેટલી પ્રીતિ રહેલી છે ! આજકાલ કેટલીક સ્ત્રીએ એવી તા હેાય છે કે પેાતાના પતિને સુતા મુકીને જ્યાં ત્યાં પર ઘેર ભટકવા જાય છે. તા ખણુ સતાષ પામતી નથી. તેણી પેાતાના પતિને આં ગળીના વેઢામાં રમાડે છે અને જ્યાં ત્યાં ધરાજ ગણતી કરે છે, અરે ! પોતાના પતિમાં ચિત્ત નહિ રાખતાં તેણીનુ ચિત્ત ખીન્નુમાંજ પી
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૮
વાયેલું હોય છે. પિતાના પતિને કહેવું કંઈ અને પિતાને કરવું કંઈ આવો રિવાજ તે જાણે ગરશુળીમાંજ તેણીની માએ તેને પાયો ન હેય! તેમ ચપટીમાં જેને તેને રમાડયાંજ કરે છે. આવી કુલટાઓ ખરેખર આ આર્યાવ્રતમાં ભૂમિના ભાર રૂ૫ જન્મેલી છે. તેણીઓ પોતાના પતિને કનડ્યા કરે છે હરેક રીતે તેના જીવનને નુકશાન પહોંચાડે છે ત્યારે તેણીઓ જ્યાં ત્યાં મ્હાલતી જ ફરે છે. આ બિચારી દુઃખમાં પણ પોતાના પીયુને જ પરમેશ્વર તરીકે ગણે છે. ખરેખર આવી સ્ત્રીઓ વડે કરીને જ આ આર્યાવ્રતની ભૂમિ અત્યાર લગણું પણ પવિત્ર રહેલી છે. ઇત્યાદિક વિચારતી તેણી કહેવા લાગી કે “હે સુંદરી ! આજથી તમારી ઉભય દંપતિની અંદગી શાસન દેવની કૃપાથી હું કહું છું કે સલામત છે. તમે નિર્ભય રહે, તમારી જંદગીને કોઈ પણ રીતે નુકશાન કરવામાં નહિ આવે. તમે તમારે સુખેથી ઘેર રહો ! પેલે જુગટીઓ ધુતારે કયાં છે ! હું તેની ખબરો લઈશ” રાણીએ ઘણે વિચાર કરી માત્ર અલ્પ શબ્દમાં જ તેને જુવાબ આપે.
“હે માતા તે અમારા મંદિરમાં સુતો છે. અને અમારી અhક કનોજ દશા પ્રપંચથી પચાવી પાડી તેની ઉપર તાગડધિન્ના કરી રહ્યો છે” શ્રીપાળ શ્રેણીએ જણાવ્યું.
રાણીએ તરતજ પિતાના માણસને મોકલી તેને બંધાવ્યો અને તેને કેદખાનામાં મોકલી પિલાં ઉભય દંપતિને તેમને ઘેર વ. ળાવી તેણી પિતાના માણસ સાથે પિતાના મંદિરે ગઈ. પ્રભાત સમયે રાજા જાગ્રત થયા એટલે રાણીએ સર્વ વૃતાંત રાજાને જમુવી દીધે, અને છેવટે તેનો ન્યાય પણ રાજા આગળ તેણુ ચુ. કવવા લાગી કે “હાલા ! આ બન્નેને આજેતો છોડી મુકે ! વળી શેઠે તે આલોયણ લેનારની માફક તેનું ગુપ્ત પાપ મને કહી દીધુ છે. તે પછી તેઓ દંડ આપવાને યોગ્ય તે કેમ ગણાય! માટે આ તમારી દાસી ઉપર મહેરબાની કરી આટલી વખત તેમને છેડી મુકશેને. જે ખરેખર તમે ન છેડો તે મારો જીવ નરકનોજ અધિકારી થાય ! વળી મેં તેમને જીવતદાન આપેલું છે, કેમકે તે શેઠને પણ એક મારા જેવી તરૂણ રમણ છે. તે બિચારીની જીંદગી બરબાદ થઈ જાય છે. હજુ તેને પચ્ચીશ વર્ષ પણ ભાગ્યેજ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૯
થયાં હશે ! તેણીની ઉચ્છળતી આશાઓને નાશ કરી મહા પાતક તમે ન લેશે ! તેણી બિચારી મારી પાસે આજીજી કરીને તેના પતિની ભીક્ષા માગી ગઈ છે. તેણીનું કરૂણાજનક રૂદન સાંભળીને મેં તેમની બન્નેની જીંદગી માટે સલામતી આપેલી છે” રાણીએ રાજાને પોતાના કોકિલા સરખા મધુરા નાદથી સંભળાવી દીધું.
“બસ! તું જ્યાં ત્યાં બહુ ડાહી થઈ ગઈ છે તારે બિલકુલ ડાહપણ નહિ કરવું. તને ન્યાય કરવાને કોણે મોકલી'તી, ખબરદાર ! તારૂ કંઈ ચાલવાનું નથી, હું તેમને સખ્ત શીક્ષા કરીએ ક્રોધથી રક્ત થયાં છે નેત્ર જેનાં એવા રાજાએ જેમ તેમ બોલી વિવાહની વરસી કરી નાંખી.
હાલા ! માનો ! સારૂ કહું છું કે મુજ ગરીબડીનું આટલું વચન માને ! હું તમારી આગળ કાલાવાલા કરૂ છું. બહાલા શાંત થાઓ ! ક્રોધ રૂપી રાક્ષસને દુર કરી ધીમેથી મને જવાબ આપ, એકદમ આકરા થશે નહિ, તમારી કમળ કાયાને આમ અકળાવશે નહિ” રાણું લીલાવતી રાજાને મધુર વચનથી ભાવતી છતી તેના ક્રોધને શાંત પાડવા લાગી.
છટ ! દુર થા ! તું રાજ્યનું ઊંધું મારવા બેઠી છે. ચાલા તારે ફાવે ત્યાં ચાલી જા ! અત્યારે બોલાવીશ તો તું તારી વાત જાણીશ! એક વખત પણ રાજાની આજ્ઞાને ભંગ કરનારને ફાંરસીને માંચડે ચડાવવો જોઈએ માટે તે પાપીઓને તો હું સખ્ત શિક્ષા કરીશ તને ખબર કયાં છે કે નીતિ શાસ્ત્રો પણ શું કહે છે,
आज्ञा भंगो नरेंद्राणां, गुरूणां मान मर्दनम् पृथग् शय्या च नारीणा, मशस्त्र वध उच्यते
ભાવાર્થ–રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, ગુરૂઓના માનનું મર્દન કરવું, પરણેલી સ્ત્રીથી જુદાં શયન કરવું, એ ત્રણ શસ્ત્ર વગરના વધ કહેવાય છે. અર્થાત એ ત્રણ ગુન્હા કરનાર વધ , કરવાને યોગ્ય છે.
તુ મુખ છે! એ લેકોએ મારા હુકમનું અપમાન કર્યું છે, માટે વ્યાજબી રીતે તો તેમને સખ શીક્ષા થવી જ જોઈએ. જે
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૦ તેમને જતા કરૂ તે બીજા લેકે પણ ગુનેહે કરતાં શીખે, માટે તે લોકોને આકરી શિક્ષા કરીશ! તેમાં તારે આડે આવવાની કાંઈ જરૂર જ નથી. જે હવે વધારે લવારો કરીશ, તે તું તારી વાત જાણીશે. માટે ચુપ રહે.” રાજાએ તો રોકડે રોકડું શાણું રાણી સાહ્યબાને ખરખડીયું ખખડાવી દીધું.
ક્રોધથી અંધ થએલા રાજાને શીક્ષા કરવામાં નિશ્ચય જાણી રાણું રીસણું કરીને ગુસ્સામાં તરત ત્યાંથી ચાલી ગઈ, બે ચાર દિવસ જોત જોતામાં પસાર થયા, પણ રાણી સાહ્યબા મનાય શા માટે તેઓ ખરેખરાં રીસાઈ જ ગયાં એ અરસામાં આ તરફ રાજા પણ ક્રોધે ભરાણે છે ત્યારે બેમાં હાર કાની ? અને છત કોની ? તે વાંચકને આગળ ખબર પડશે. પલકની પણ ખબર પડતી નથી, અથવાતે પલક પછી પિતાનું શું થવાનું છે તેની પણ માણસને ખબર પડતી નથી, તે પછી આ મહાન ગણાતાં રાજા રાણુના ચરિત્રની અને તેમના હદયની આપણને શું માલુમ પડે પણ દૈવઈ છાએ થોડીજ વારમાં તેને ખુલાશો કરવો પડશે, કેમકે આતો સાચો કલહ નથી પણ પ્રીતિનાં રીસામણાં છે, અને તે પ્રીતિનાં રીસામણુ જગતમાં લાંબા વખત સુધી ટકી શકતાં નથી, જગતમાં એમજ જોવાય છે કે પ્રીતિના કલહમાં તે સ્ત્રીને જ મનાવવી પડે છે. ઘણે ઠેકાણેથી એવું જ સંભળાય છે કે પુરુષો એક બે દિવસમાં તેની પાસે જઈ મધુર વચનો બોલીને ભોળી ભામિનીને ભોળવી નાંખી તરતજ મનાવી લે છે, સ્ત્રીઓ પણ જોકે પ્રથમ ઘડીવાર ગમતની ખાતર થોડીએક મઝાક કરી રીસામણનો લ્હાવો લઈલે ! કેમકે તે વખતે પતિ પત્નિને કાંઈ જુ. દાજ પ્રકારનો કેસ પડે છે, તે વખતે તેમને કોઈ અપૂર્વ આનંદ મળે છે, તેથી થોડી રમઝકમાં ઉભય દંપતિમાં તરતજ પાછા સલાહ સંપ થઈ જાય છે. પણ અહીતો કેણું જાણે ! રાજા મનાવે છે કે રાણું ? તે આપણે હમણાં જ થોડીવારમાં જાણીશું ?
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૧ પ્રકરણ ૨૪ મું “જુગારીની દુર્દશા”
0A
છેo
"
90 ભામાં બિરાજમાન થએલા રાજાનાં ને ફોધથી 90 00 રક્ત થયાં છતાં અત્યારે સર્વ સામન્તાદકને પણ ભયબ્રાં
9 તકારી નિવડ્યાં છે, આજે શરીરને રંગ રાગ ક્રોધ00 00 " 90900 તાના વશ થકી પલટાઈ ગયું છે, હા ! કોણ જાણે રાજા શું કરી નાંખશે ! આજે કોને રામ રમી ગયા હશે. કોઈ દિવસ રાજા આટલો બધો રોષે ભરાય નહિ, પણ કોણ જાણે આજે શું થયું છે ! આજે કોણ પામર જીવનું જીવન બરબાદ થવા સરજાયેલું હશે, આજે કયા માણસનું દેવ પરવારી બેઠું છે! ઇત્યાદિ અનેક પ્રકારે વિચાર કરતાં મંત્રી પેથડકુમાર રાજાના હદયનો પાર પામી ગયા છે, સમસ્ત સભા આજે રાજા સાહેબની કરડી ન જર જોઈને આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. રાજા પણ કંઈ હુકમ કરવાની તૈયારીમાં હતા, એટલામાંતો પિોલીસે પદ્માકર બંધીવાનને સભામાં હાજર કરી દીધે. “સ્વામિન ! આપની આજ્ઞાને ભંગ કરી દુત રમનારો આ ધુતારો જેની તેની પાસેથી ધન પડાવી લોકોને ઘર બહાર વિનાના કરી રઝળતા કરે છે. દેવ! આ ધુતારાએ પો. તાનું આખું જીવન લેકેને ધુતવામાંજ ગુમાવ્યું છે, તે કઈ ઠેકાણે પિતાની ધુત્તતાથી પકડાતો નથી. વળી તે એક ખરેખર ધુતારા છે, તેની ધુત્તતાથી ઘણું લોકેને તેણે પાયમાલ કર્યા છે. ઘણાં લેકે બિચારા તેના નામની બુમ મારે છે, પરંતુ પાપને ઘડે ક્યાં સુધી છુપે રહેનાર છે, તેને કહેલ કે મેડે કુકીજ જવાનો ! આજે ઘણે કાળે તેને ઘડો છુટી ગયો છે. હે પ્રભુ! જે કદાચ તેને મોતની સજા કરવામાં આવે તો પણ તેને માટે તે સજા ઓછી છે તેની જીંદગીમાં તેણે ઘણું જ પાપ કર્યું છે. સાતે વ્યસનમાંથી ઈપણ એણે અધુરૂં રાખ્યું છે તો તેનાજ સમ છે. અત્યારે તે આપની પાસે દીન જેવો થઈને ઉભો છે, પણ આ મેંદી મનીના
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫ર ભૂખમાં દાંત રહેલા છે બહુધા એવુંજ જેવાય છે કે જે મનુષ્ય હૈયાના મલિન હોય છે તેઓ મેંએથી મીઠું બોલનારા હોય છે અને શાંત હોય છે. અને જેઓ બિચારા ભદ્રક પરિણામી હોય છે તેઓ તરતજ પિતાને ઉમર ખાલી કરે છે. કારણુ કે ભોળા માણસો હદયમાં છે. રવી શકતા નથી, તેથી તેઓ જલદીથી હદયના ઉદગારોને બહાર કાઢી નાંખે છે, એ પ્રકારે જગતનો સામાન્ય વ્યવહાર છે. માટે સ્વામિન ! આ ધુતારાના સરદાર, ચોરનો ભાઈ ઘંટીચોરને સપ્ત શક્ષા કરો” પિોલીસે રાજા સાહેબ આગળ ધુતારાનું કાટલું કાઢી નાંખ્યું.
તેની વાત સાંભળીને રાજાને ક્રોધમાં ઉમેરે છે, તેનાં ને રક્તતાને વરસાવવા લાગ્યાં ક્રોધથી તેની કોમળ કાયા કંપવા લાગી. તેના રક્ત બિબોલ્ડ ફરવા લાગ્યા, તેના મનમાં અનેક પ્રકારનાં વાતાવરણ ઉભરાવા લાગ્યાં, ક્રોધના આવેશથી તે પિતાની સ્થીતિનું પણ ભાન ભુલી ગયો છે, તેના આ પ્રકારના ઉગ્ર ક્રોધથી સભાના લેક કંપવા લાગ્યા. કેટલાક તે ભયથી વ્યાકુળ થઈ પરશેવાના વેદથી ભી જાવા પણ લાગ્યા. મંત્રી પેથડકુમાર પણ રાજાની આવી પ્રકૃતિ જોઇને નવાઈ પામ્યા, ખરેખર આજે કેઈન જાનમાલની પાયમાલી થવા બેઠી છે, હમણાં થોડી જ વારમાં ગમે તે કોઈને જીવ જોખમમાં આવી પડશે, એવી ધાસ્તી રાખવામાં આવે છે, અરર ! આજે રાજા કોઈકના રૂધિરને તરો થયો છે ગમે તેને ભોગ લીધા વગર તેનો સતારો પર પડવાને નથી. ખેર ! જે બનવાનું હશે તે કદાપિ મિથ્થા થઈ શ કતું નથી. માણસ કંઇ કરવાને શક્તિવાન નથી. ભાગ્ય જ્યારે પવારે છે ત્યારે આવાં આવાં નિમિતો મળી જાય છે. આહા ! જગતની લીલા કેવા પ્રકારની છે ? પલક પહેલાં શું ધારેલું હોય છે ત્યારે દેવ શું કરી નાખે છે. દૈવની સત્તાથી ગુપ્ત રીત્યા રહેલી બાબતનો તેનો વખત આવતાં તરતજ પ્રગટ થઈ જવાને વિલંબ થત નથી. માણસે કેવા પ્રકારનું બિંદુ ધારેલું હોય છે ત્યારે દેવે તેને માટે જુદોજ ઘાટ ઘડી રાખેલો હોય છે માટે જે હશે તે થોડા જ વખતમાં જણાશે, છતાં આપણે તે પ્રયત્ન કરવાને બંધાયેલા છીએ, એટલામતે કોધથી રક્ત થએલા રાજાને વદનનાંથી ક્રોધથી ધગધમતી ઉર્મિઓ નિકળવા માંડી. “રે લુચ્ચાઈ તું મારા રાજ્યમાં આવી
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૩
રીતે નુકશાન કરી ભારી રૈયતને દુઃખ આપે છે મારી મેના છતાં ગઈ કાલે તું જુગાર કોની સાથે રમે ! શું તને ખબર નહેતી કે રાજા જુગાર રમનારને જાનથી મારી નાખે છે.”
સ્વામિન! શ્રીપાળ શ્રેષ્ઠીના ઘરે તે ને હું બન્ને જણ જુગાર રમતા'તા.”પેલા ઢેબી ધુતારાએ તો જુગારી શેઠનું પણ નિકંદન કાઢતાં જણાવ્યું.
“શું તું જાણતા નથી કે વ્યસન સેવનારને રાજાજી મારી નાંખે છે. અથવા તે તેનું ઘરબાર વગેરે. સર્વસ્વ પણ રાજા હરણ કરી લે છે.” રાજાએ ગર્જના કરતા થકાં જણાવ્યું.
સ્વામિની હું પરદેશી છઉં, આપના રાજ્યની કેવા પ્રકારની નીતિ છે તે હું શી રીતે જાણી શકું! દેવ? શ્રીપાલ શેઠને ઘેર હું ગયો અને તેના કહેવાથી અમે બંને જણ જુગાર ખેલવા બેઠા ધુતારાએ જણાવ્યું.
રાએ તરતજ પિયાસને હુકમ કર્યો.જાએ શ્રીપાલ શેઠને જ્યાં બેઠો હોય ત્યાંથી એકદમ પકડી લાવો.” રાજાનો હુકમ સાંભઈને એક સુભટ શ્રીપાળ શેઠને ઘેર આવીને તેને તરત જ જણાવી દીધું કે “ચાલે તમને રાજા સાહેબ બોલાવે છે! લગાર પણ વાર લગાડશે નહિ; નહિતર રાજા સાહેબ વધારે રોષે ભરાશે, એટલું જ નહિ પણ તમારું અને મારૂં બન્નેનું તેલ કાઢશે એ કસાકસીને સમય અત્યારે આવી લાગ્યો છે.” સીપાઈએ ભયનું દર્શન કરાત અહીંથી જ શ્રીપાળ શેઠના હાંઝા ગગડાવી નાંખ્યા.
સ્ત્રીને શાંત કરી દીલાસો આપી તરતજ શ્રીપાળ શેઠ સીવાઈ સાથે રાજદરબારમાં આવવા નીકળ્યા. થોડીવારમાં રસીપાઈએ રાજાની સ મક્ષ તેમને રજુ કરી દીધા, બે જણ પોત પોતાના સંબતી જોડે ઉભેલા જોઈ કોણ જાણે રાજા શું કરી નાંખશે. એવા ભયથી તેમનાં હદય કંપવા લાગ્યાં. શ્રીપાળ શેઠનાં ગાત્ર શિથિલ થયાં શરમથી તે ઊંચુ મુખ પણ કરી શકતા નથી, એવા શેઠ અત્યારે અત્યંત પશ્ચાતાપ કરવા લાગ્યા, તેમના મિત્રો તેમને માટે અત્યારે દીલગીર થતા હતા, ત્યારે દુશ્મન શેઠને જોઇને તેમના દયા લાયક દેખાવથી મુ
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૪
છે!માં હાસ્ય કરવા લાગ્યા અને હ્રદયમાં ખુશી થતા હવા. રાજાની રાષાયમાન ભયંકર આકૃતિ દેખીને શ્રીપાળ તે ત્રાસ પામતા હવેા. અરર ! હવે નકી આપણું મરણ નજીક આવ્યુ હાય, તેમ જણાય છે. ખેર ! ડરવા વડે કરીને શુ! રાજાએ ધાર્યુ હશે તે કરશે, જગતના અનિત્ય પદાર્થો માટે હરખ શાક શા માટે કરવા! દરેકને વહેલુ અગર તેા માડું મરવું એતે નિશ્ચય છે કેમકે જગતના દરેક પ્રાણીઓ મરવા માટેજ જન્મેલા છે. એવાં સર્વ સામાન્ય સાધારણ કાનુન છે. કાળે કરીતે સભૂમ!તાને આધિન થવાના છે તેા પછી પાંચ વરસ પછી મરતા'તા, તે અત્યારથી મરીશુ એમાં શું નવા છે ! સ્ત્રી બિચારી મારી પાછળ જે પવિત્ર પણે રહી શકશે તેા ધર્મ ધ્યાનથી પેાતાના પરસાકિક ભવને સુધારશે, ઇત્યાદિક વિચાર કરતા શ્રીપાળ શેઠના કાનને રાજાની ધાર ગર્જનાએ
ચમકાવ્યા.
હું મુર્ખ ! તુ નહાતા જાણતા કે ચાદના દિવસે જુગાર ખેલવાની રાજાની મતા” છે છતાં રાખતી આનાના ભંગ કરીને તું રમ્યા ! તને બરાબર શીક્ષા કરવામાં આવશે ! ” શાએ જણાવ્યું
સ્વામિન્ ! ક્ષમા કરે ! તે વખતે હું શુદ્ધિમાં હા એવુ મને ભાન નથી. ભૂલથી એટલા મારા વડે અન્યાય થયા છે માટે ક્ષમા કરવા યોગ્ય આપ માફ કરા ! ” શ્રીપાળે જવામના રૂપમાં જણાવ્યું.
તારી ભૂલનું ફળ તને મળવુ જ જો એ મારા આવા સખ્ત હુકમ છતાં મારી શીક્ષા તને સાંભળી નહિ, તેથીજ તુ રમવામાં આસક્ત થયે! અને મારી આણા ઊપર તે પાણી ફેરવ્યુ.... માટે તેનું ફળ તું ભાગવ ! આ ધુતારા પણ સીક્ષાને યેગ્ય છે. સીપાઇએ ! જામે ! આ બન્ને લુચ્ચાઓને કારગ્રતુમાં લઇ જા ! કાલે બન્નેને ગરદન મારો અને તે બન્નેનાં મસ્તક છેદન કરી થાળમાં મુકી મને બતાવજો, જાએ ! મારા હુકમને જલદી અમલ કરા ! અને
આ દુષ્ટાને મારા મેાં અાગળથી લઇ જાએ! ! ” તરતજ તે બન્નેને કારાગ્રહમાં લઇ જતે પૂરી દીધા. વાતને કાંઇ વાર લાગતી નથી. આખા નગરમાં વાત પ્રસરી ગઇ નગરની ચારે બાજુએથી કાઇ ષષ્ણુ એવા નહિ નીકળે કે વાત તેના જાણવામાં નદ્ધિ આવી
Page #167
--------------------------------------------------------------------------
________________
- ૧૫૫
હોય ! શ્રીપાળ શેઠની સ્ત્રી આ વાત સાંભલીને પોતાના મહેલમાં
એકદમ ધરણી ઉપર ઢળી પડી. તેણને એકદમ મુચ્છ છે. આવી ગઈ. ઘરમાંથી કામ કરનારી એક ચાકરડી દેડી આવી, તેણી પિતાની તરૂણ શેઠાણીની આ દશા દેખીને પંખાવડે વાયુ નાંખવા લાગી. માથે ગુલાબજળ વગેરેથી ભીંજવેલાં પિતાં મુકી અનેક પ્રકારે મુચ્છ વાળવાના ઉપચારો કરવા લાગી. કેટલેક વખતે પોતાની મુખ્ય વળી અને બોલવા લાગી કે અરે કોણ છે ?
એ કોઈ નહિ ! આ તમારી કામ કરનારી આકરણ છે.” તેણીએ જવાબ આપ્યો, “અલી મુખ! બેલ ! મારા જુગારી પતિ કયાં છે ? ” તેણુ ગાંડાની માફક બલવા લાગી.
બા ! એમને તે રાજાએ કેદમાં નાખ્યા છે, તે તમે ક્યાં નથી જાણતાં !” તેણીએ જવાબ આપ્યો.
આ વાત સાંભલી ભૂમિ ઉપર તેણી આળોટવાને કલ્પાંત કરવા લાગી, આંખમથી બેર જેવડાં આંસુ વરસાવતી છતી બોલવા લાગી, “આ શું થયું ! અરર ! હું આ શું સાંભળું છું ! કાલે તેમને ગરદન મારવામાં આવનાર છે ! હા ! તેમની આ દશા હું કેમ સાંભલી શકુ ? હદય! તું કેમ તુટી જતું નથી ! અરર ! શું તેઓ
માર્યાજ જશે ! આટલી નાની ઉમરમાં હું નિર્ભાગીણી શું પીયુ વિનાની થઈ પડીશ ! હા ! જુગારી ! જુગારી, ! ખરેખર મારી તરણ અવસ્થામાં તેમને દગો દીધો, હું નહતી જાણતી કે તું આ નિર્દય થઈશ ! મને છોડીને તું એકદમ મૃત્યુ પામશે, તે મારાથી સહન થઈ શકશે નહિ, રાજા ! રાજા ! મારા જુગટીયા ભરથારને એક વખત મારી ખાતર તે મુક્ત કર ! અરર ! રાણી સાહેબાએ અભય વચન આપેલું છતાં આમ કેમ થયું! હું ધારતી'તી કે આટલેથીજ વિન નાશ પામ્યું. પણ હા! નિય રાજા! હું ધારું છું કે તેં રાણુનું વચન માન્યું નહી હેય ! ખરેખર તું રાણી સાહ્યબાને અપમાન કરવાને કઠોર હૈડાનો નિકળ્યો હશે, અરર! મારો ભરથાર જુગારી છતાં પણ તેણે મને કોઈ દિવસ દુભવી નથી. વિશેષ શું કહું ! તે પત્ની ફરજ અદા કરવાને અત્યાર સુધી લેશ પણ ભુલ્યો નથી. અને તે નિય! તું રાણી
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સાહ્યબાનું આટલું વચન પણ પ્રમાણ કરવાને નિળ નિવડયે ! રાજા રાજા ! હું કઢાર હૈડાના ધણી ! મારી ઉપર રહેમ કર ! મારા યાવન ઉપર નજર કરી મારા જીવનના આધાર રૂપ પ્રતિ તેની ભીક્ષા આપી મને જીવીતદાન આપ, મને અત્યારથી દુ:ખણી ન કર! મારી આશા ભરેલીની આશાનુ નાવ તેને સંસાર સમુદ્રમાં ન ડુબાવી દે ! તેના વિનાશ પછી મારી શું દશા થશે ! તેને માટે તું વિયાર કર ! જગતમાં સ્ત્રીને પહેલું સુખ પતિનુ છે તેના વગર રાજ્ય ઋદ્ધિ પણ સ્ત્રીને નરકમાં નાંખનારી છે, એવું વિચાર તમે કયાંથી આવે ! પતિની આશાથી ભ્રષ્ટ થએલી સ્ત્રી જગતમાં કેવી ટીચાય છે ! તેની તને શુ` માલુમ હોય ! તને કયાં ખબર છે કે પતિ વગરની સ્ત્રીએ જગતમાં પેાતાના જીવનને કેવી દશામાં લાવી મુકે છે! અધારી રાજા ! અહંકારી રાા! તું મારા પતિને મુક્ત કર ! આજ સુધી અનેક પ્રકારે આશાની ઉર્મિ તે પ્રેમની ઉર્મિ આ
યમાં ઉચ્છળતી'તી તેને શાંત કરવાને અગર તેા ઉચ્છળતા વેગને કાબુમાં રાખવાને તે નુમારીજ તેને અધિકારી હતા પણ લલિતા ! નિર્માંગી લલિતા ! એ હીણકર્મી લલિતા ! તું ખરેખર આજે હી. સુભાગીજ નિડી છે. હવે તારા સુખ સુર્ય અસ્ત થવા ખેઠા છે. તું અત્યારથી તારૂ જુગારી પતિ રત્ન ગુમાવી ખેડી આજથી તારા -હૃદયના માલેક ચાલ્યા ગયેા, હું નિર્ભાગી -હદય! તને વશમાં રાખ નારા તારા જુગારી પ્રિય આરાક તેની વ્હાલી માશુકને સદાને માટે રડતી કરીને ચાલીજ ગયા. અરર! હું કામળ કાયા ! તારા સ્વાદ લેનારા ભાગી એ ગટીએ ભ્રમર તને સદાને માટે જગતમાં રઝળતી કરીને આ ફાની દુનિયાને ત્યાગ કરી જશે, હું હીણભાગી ]મસ્તક : તું જેના હદય ઉપર હરદમ પડી રહેતું'તું, અને તારા શ્યામ કેશ જે હૃદયને શેાભાવવાને અધિકારી બન્યા'તા, તે વ્હાલુ હદય કાલે અત્યારે તે! આ જગતમાંથી વિનશ્વર થઇ જશે. અરેરે! એ સુકે મળ ખાડું ! આજ સુધી તમે જેના કામળ કંઠમાં રહ્યા થકા પુષ્પ ની માળા કરતાં પણ વધુ કામ કરતા'તા, તે વ્હાલા પણુ નિય કર્ડ તમને તરછેડીને કાલેજ આ ફાની દુનિયા છે।ડી અરર ! ચાલ્યા જશે ! ત્યાદિ અનેક પ્રકારે તે લલિતાદેવી વિલાપ કરવા લાગી. હવે શુ કરવુ'! તેને માટે તે વિભાસવા લાગી. ગમે તે ઉપચે તેની સાથે આખર વખતની મુલાકાત તે। મારે લેવી. એક વખત તે વ્હાલા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૭
પીયુડાની ભેટ લેવી, પછી જે બનવાનું હશે તે બનશે. કાલે સવારમાં તો તે આ ફાની દુનિયાનો ત્યાગ કરી મુજને રણમાં રખડતી મુકીને તે રસી જુગારી પરલેકે સીધાવશે, અને તે પછી મારી કેવી દશા થશે તેને પરમાત્મા જાણે ! પિતાના મનમાં કાંઈક વિ. ચાર આવ્યો હોય તેમ એકદમ ઉઠીને બેઠી થઈ. પિતાનાં વસ્ત્ર વગેરે ઠીકઠાક કરીને દાસીને પિતાને ઘેર મુકીને એક બીજી દાસી સાથે તેણી પેથડકુમારને મંદિરે આવી. પ્રધાનની સ્ત્રી તથા પ્રધાન થિડકુમાર અત્યારે ઘેર હતા તેમની આગળ આજીજી કરી વિનવવા લાગી, “હે મંત્રી! મારા પતિને આજે ઘેર મોકલો; કાલે ફાવે તેમ કરજે. ગમેતો મારા ઘરની ચારે બાજુએ તમારા માણસની ઍકી બેસાડજો, પરન્ત મને છેતી વખતે મારા ભરથારની ભેટ કરવાની અમુલ્ય તક આપ ! કાલ સુધી તે બંદિવાન તરીકે તે રહેનાર છે તો તેવી રીતે મારા મંદિરમાં રહેશે, પછી સવારે લઈ જ” લતા પ્રધાન આગળ કાલાવાલા કરી આંખમાંથી અશ્રુ પાડતી છતી આજીજી કરવા લાગી.
લલિતાની આજીજી સાંભળી જુગારી પતિ ઉપર પણ આ યુવતી અલોકિક પ્રેમ દેખીને તે પ્રથમીણ ( પ્રધાન પત્ની ) નું કમળ કાળજુ ભેદાયું, અને આ રમણને પતિ કાલે જગતમાંથી સદાને માટે વિનધર થશે તે માટે તેણે અત્યંત દીલગીરી થઈ છતી પ્રધાનને વિનતિ કરવા લાગી. કે “સ્વામિન્ ! કોઈ ઉપાયે આ લલિતાનો પતિ બચતો હોયતો બચાવોને ! જુઓ બિચારી હજુતો કેવી તરૂણ અવસ્થામાં છે, તેની આશાઓ અરર ! અત્યારથી જ શું કરમાઈ જશે! તેણના હાલહવાલ દેખીને મને તે બહુજ દુઃખ થાય છે.”
“રાજાને એવો તો સખ્ત હુકમ છે કે તે કાલની સાંજ દેખી શકે, તેવું ભાગ્યેજ બની શકે ! આજે રાજા અત્યંત રેષે ભરાણ છે. અત્યારે તે કોઇનું કહેવું માને તેમ નથી. ખુદ રાણી સાહ્યબાએ પણ તેમને બચાવવા ખાતર કેટલી બધી આજીજી કરી'તી, તથાપિ રાજાએ તે રાણી સાહ્યબાને આજે અપમાન કરી તુચ્છકારી કાઢયાં તે છે, તે આપણું કહેવું તે કેમ સાંભળે ! પણ જે રાજા માને 'કાલ સુધી તેને ઘેર જવાની તો રજા અપાવું, ગરદન મારવાને અવ
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૮ સરે તેને માણસો આવીને તેને પકડી જશે તે વખતે તમે વિલંબ વગર મોકલી દેજે! હવે તમે તમારે મંદિરે જાઓ. તેની લેવસ્થા કરૂ છું” એ પ્ર પણે કહીને લલિતાને ઘેર વિદાયગીરી આપી, અને પિતે રાજાની પાસે આવવાને નિકળ્યો, રાજા પિતાના એકાંત ઓરડામાં ચેડાએક સામન્તાદિકની સાથે વાર્તાલાપ કરતા બેઠા'તા, ત્યાં પ્રધાન પેથડકુમાર આવી ચઢયા. રાજાને નમસ્કાર કરી તેણે બતાવેલા આસન ઉપર વિરાજી પ્રધાન રાજાને વિનંતી કરવા લાગ્યા. કે “સ્વામિન ! આજ્ઞા હોય તો એક અરજ કરવા ધારૂ છું.”
“મંત્રી! ખુશીથી ફરમાવો. તમારી અરજ અદા કરવાને હું બંધાયેલ છું. પણ ન્યાય દૃષ્ટિથી કહેજો.” રાજાએ જણાવ્યું.
દેવ ! પેલા બે કેદી છે તેમાંના એક જે શ્રીપાળ શેઠ તેમને આજની રાત તેમના ઘેર જવાની છુટ અપ ! કાલે ગરદન ભાર તી વખતે આપણા માણસો તેને પકડી લાવી બન્નેને ગરદન મારછે. વળી તેમના મંદિરની આસપાસ આપણે માણસની ચોરી બેસાડીશું, એટલે તે કયાંઈ પણ નાશીએ જશે નહિ.” પ્રધાને ચોખુને ચટ આવવાનું પ્રયોજન જણાવી દીધું.
“મંત્રી ! શા માટે આપણે તેને ઘેર મોકલવો જોઈએ ! ઉલટું તેને ઘેર એકલીએ ને વળી આપણા માણસોથી તેની ચોકી કરાવીએ, તે કોના ઘરને ન્યાય કહેવાય ! જો કે ન્યાય! “છાસ માં માખણ જાય ને રાંડ ફુવડ કહેવાય ” હાથે કરીને આવેલી તક ગુમાવવી તે મુર્ખ માણસનું લક્ષણ કહેવાય' રાજાએ તરતજ મુંબઈગરા રૂપૈયા જેવું રોકડુ જણાવી દીધુ.
“સ્વામિન્ ! કોઈ વાતે હરકત નથી, તેની તરૂણ સ્ત્રી બિચારી મારે ઘેર આવીને કાલાવાલા કરતી છતી આજની રાત્રી છુટા મુક વાને આજીજી કરે છે. તેણીની દશા ઉપર દયા આવવાથી અને તેણીની પતિ ભક્તિથી તેને આજની રાત છુટો કરો તે ઠીક છે. તેને માટે હું જામીનગીરી આપુ છું ! પ્રાતઃકાળે ગરદન મારવાને ખતે આપણું માણસ તેને પકડી લાવશે. મંત્રીએ જણાવ્યું.
“ પેથટકુમાર ! તમારો આગ્રહ છે તે તમારી મરજી! કેમકે તમારી ઇચ્છા વિરૂદ્ધ કંઈ પણ કરવાને હું મામલો નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫)
રાજાએ તરત જ સીપાઈને હુકમ કીધે, જાઓ! શ્રીપાળ શેઠને છુટા કરી તેમને ઘેર મોકલે અને તેમને જણાવવું કે “કાલે પ્રભાતે ગરદન મારવાને જ્યારે તમને ચંડાળા તેડવાને આવે, ત્યારે તેની સાથે વગર વિલંબે ચાલ્યા આવું” એમ કહી સીપાઈને રવાને કર્યો, તેણે અલ્પ સમયમાં પિતાનું કાર્ય કરી તેને ઘેર મોકલી
રાજાએ તરતજ સેનાપતિને હુકમ કીધે કે “જાઓ લશ્કરની એક નાની ટુકડી શ્રીપાલના મંદિરની આસપાસ મુકી દીધે, કે તે શ્રી પાલ રાત્રે છ પાંય ન ગણી જાય.” સેનાપતિએ તરતજ રાજાના હુકમનું પાલન કરી તેના ઘરની આસપાસ નાની ટુકડી પણ શેઠ વી દીધી.
હવે મંત્રી વગેરે સર્વ કોઈ પોતપોતાના મંદિર તરફ ગયા, રાજા પણ શયન ગૃહમાં જઈ પલંગ પર પડે, અરે! હજુ સુધી પણ રાણી આવી નથી. અરર ! રાત્રી કેમ જશે ! રાણી વગર મને તે મુદલ બી ચેન પડતું નથી. આજે રાત્રી મારી વેરણ નિવડશે. રાણી વડે રાત્રી જયારે રાત સરખી રમણીય છે, ત્યારે રાણી વગ રની રાત્રી રણુમાં રખડલા જેવી છે. રાણી પાસે જવાદે ! જેને ખે કે રાણીની શું દશા છે ! એ પ્રમાણે વિચારી રીસાયેલી રા. હીના મંદિર તરફ તેને મનાવવાને માટે તે ચાલ્યો.
- શ્રીપાળ શેકે પિતાની રાત્રી શાંતિથી પરિપૂરું કરી. વરસ જેટલી લાંબી થઈ પડનારી રાત્રી તો ઝટપટ પસાર થઈ. દાંપત્ય
હમયી સાંકળથી બંધાયેક ઉમધ દંપતિની રાત્રી એક બીજાને દિલાસો આપનાં તથા અંતિમ સુખ શાંતિનો અનુભવ અનુભવતાં જેમ તેમ વહી જ ગઈ પ્રાતઃકાનાં મધુર વાંજીત્રોના મધુર કાનને ચમકાવવા લાગ્યા. ધીરે ધીરે સુર્યનો ઉદય પણ પ્રકાશના લાગે, આજનો દિવસ માંડવગઢની પ્રજાને માટે ખરેખર કામણગારે હતો, કોઈને સુખશાંતિ આપનારો હતો ત્યારે કોઈ સ્ત્રીને સદાને માટે તેના પતિનો વિરોગ કરાવનાર થઇ પડે તો, ડી વાર થઈ ન થઇ એટલામાં જવાદો હાથમાં તલવાર ધારણ કરીને મી ધુતારાને બાંધીને શ્રીપાળીને મંદિરે આવીને ઉભા રહ્યા. અને
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૦
મ મારવા લાગ્યા. ચાલો રે ચાલો શ્રીપાળા જલદી તૈયાર થાઓ ! વખત બહુ થઈ ગઈ છે. તરત જ શ્રીપાળ શ્રેણી જમનું તેડું આવેલું છે તેથી સ્ત્રીની રજા લેવા લાગ્યો. જેનું વદન કરમાઈ ગયું છે એવા પડી ગયેલા મોંએ તેમજ પત્નીના ત્યાગથી ઉત્પન્ન થતા ખેદની નિશાની રૂપ અછ પરિપૂર્ણ આંખે તેને જે અક્ષર કહેવાના તા, તે કહીને ચાલવા લાગ્યો. લલિતા ! લલિતા! અરે ! હીણભાળી લ. લિતા ! અત્યારે ધિરજ ધારણ કરી શકી નહી. અંતિમ ઘડીયે મરવાને જતા એવા પિતાના જુગારી પતિને તેણી વળગી પડી. મુક્ત કંઠે મુશકે ઇ શકે રડવા લાગી. આંખોમાંથી શ્રાવણ અને ભાદ્રપદની માફક અશ્રુનાં બિંદુઓને અખલિતપણે વહેવડાવવા લાગી. અહા ! મારે હવે આવા કટા કટીના સમયે શરમાવાની લેશ પણ જરૂર નથી. જગતમાં શરમાય તે કરમાય એ સામાન્ય નિયમ છે, પતિની અંતની ઘડીઓ ઘડાવા લાગી છે. હવે થોડા વખતમાં પતિ સદાને માટે નાશ થવાનો છે. તે આવી તરૂણ સુંદરી એકા એક પતિને કેમ જવા દે ! જીવનની દોરી તુટવા લાગી. અરર ! આશાનું સુકોમળ પુષ્પ કરમાવા બેઠું. માણસો ધીરે ધીરે ભરાવા લાગ્યા, વખત વહેવા માંડે, તથાપિ નિર્ભયપણે આ નિર્ભાગી લલિતા પિતાના પતિને વળગેલી છે. તે ઘણો નારાજ થાય છે તે શરમાય છે. તથાપિ અત્યારે તેની સ્ત્રીએ લોનો ત્યાગ કરેલો છે. તેણી હવે નિર્ભય અને નિર્લ જ બનેલી છે. તેના આ બનાવથી ભેગા થએલા હજારો લોકો રાજાના કૃત્યને ધિક્કારવા લાગ્યા. અને ત્રાસ પામવા લાગ્યા. તેમના હૃદયમાં દયાના ભાવે ઉત્પન્ન થવા લાગ્યા. લેકે આંખોમાંથી અબ પાડવા લાગ્યા. અને આ ઉભય દંપતિ નો અપ્રિતમ નેહ દેખી તેમને ધન્યવાદ આપવા લાગ્યા. અહી રને દેખાવ શૂરવીરના હદયને પણ ત્રાસ આપનારો થઈ પડ્યો. અને મારા વાંચકને પણ દીલગીરી ઉપજાવ્યા વગર નહિ. લલિત લલિતા ! અરે કમલાખ નિભાંગી લલિતા ! રડતી રડતી તેણી પતિને આજીજી કરવા લાગી “અરર ! તમે તો હાવ નિય નિવડયા અને હું દમયંતી અને દ્રોપદી કરતાં પણ ઘણી કમબખ્ત નિવડી, કેમકે નળરાજાએ જંગલમાં તેણીને રઝળતી કરી'તી, તથાપિ દમ યંતી ફરીને પણું નળને મેળવી શકી'તી, અને હું તે હવે તમને કેવી રીતે મેળવી શકીશ ! પાંડ જો કે દ્રૌપદીનો ત્યાગ કરવા
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૨
તૈયાર થયા અને તેની લાજ લુંટાતાં તેઓએ નિર્બળ બનીને જોયા કીધી, તથાપિ વખત આવતાં તેઓએ તેનું પુરેપુરૂં વૈર લીધું'તું. પણ તમેતો સદાને માટે મને તજીને ચાલ્યા જાઓ છો ! એ નિ દય રાજા ! તે મારા કયા ભવનાં વૈર વાળ્યાં ! તું મારો કયા ભવનો દુશ્મન હતો ! કે આ ભવમાં મારું ગરીબનું પતિ રત્ન તું છીનવી લેવા બેઠે છે. ઘાતકી રાજા ! આટલો બધે નિદર્ય ન થા ! યાદ રાખ ! તારો પણ વખત આવશે, તું પણ તારી સ્ત્રી વગર ટળવળતો રહીશ. ચડતા પડતીના નિયમને અનુસરી તું પણ આવા ધાતકી રિવાજનો ભોગ થઈ પડીશ. એ હત્યારા રાજા ! મારા પતિને મુક્ત કર ? મારી ઉછળતી આશાને નષ્ટ નહિ કર !” એમ બેલતી પતિને વળગેલી લલિતા મુંગીજ સ્થીર થઈ ગઈ.
સ્ત્રીને કરૂણ જનક વિલાપ સાંભળી દરેકનાં હદય પીગળી ગયાં, આ તરફ જલાદ ઉતાવળ કરવા લાગ્યા, પણ લેકએ તેઓને તરતજ શાંત કરી દીધા. શ્રીપાળ શેઠ પણ ઉદાસ અને પત્નીના રૂદનથી અશ્રુ સરકાવવા લાગ્યાં, પરંતુ સામાન્યતઃ જગતમાં પુરૂષનું હદય કઠીણ હોય છે જ્યારે સ્ત્રીનું હદય ઘણું કમળ હોય છે તેથી તેણી સહન નહિ કરતાં અંતરની ઉર્મિ તરતજ બહાર કાઢી નાંખે છે, અને પુરૂષ હદયની અંદર ઝટ સમાવી દે છે, પત્નીને આસ્તેથી દિલાસો આપવા લાગ્યું. “હાલી ? જવા દ્યો ! વાર ન લગાડે ? રાજા રોષે ભરાશે તે વળી મારા ભેગે તારો પણે ઘાટ ઘડી નાંખશે, મારી પાછળ તું તારે તારું જીવન ધર્મ ધ્યાનમાં ગાળજે, મારા મિત્રો જે નેકી અને મારી પ્રત્યે પવિત્ર દિલસોજી વાળા છે. તેઓ મારી પાછળ તારી સારી રીતે સાર સંભાળ કરશે, વળી જો કે આ• પણી પાસે ધન તે ઘણું છે તેથી તેને કોઈ પણ રીતે હરજ નથી. તેમ છતાં પણ રાજા કદાચ આપણું ધન લુંટી લેશે તે પછી મારા મિત્રે તને મદદ કરશે. ભાટે એમાં શું નિરાશ થાય છે. ( બેલતા બેલતાં આંસુ નીકળી પડ્યાં ) જગતમાં દરેકને વહેલું અગર મોડું પણ મરવાનું તે સરજાયેલું છે. કાળ કોઈને છેડશે નહિ, કોઈ આજે જશે તો કોઈ પાંચ વરસ પછી જશે, પણ આ વિનર જગતમાંથી સર્વ કાઈને જવાનું છે રામ અને રાવણ સરખા પણ ચાલી ગયા. કૃષ્ણ અને પાંડવ સરીખા રણધીર નર રત્નો પણ આ ધરતીમાતાને
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬ર
ભોગ થઈ પડી કીના કોળીપામાં ઝંપલાઈ ગયા, મહાન છત્રપતિ અને નરપતિ પૃથ્વીરાજ જે છે પણ આપણી પેઠે રંગમાં ભંગ પાડી તારા સરખી રમણીઓને રડતી મુકીને ક ળના કાળીયા થઈ ગયા, તો પછી દરેક મનુષ્યને તેની ગતિને આધિન થવું પડે તો તેમાં નવાઈ કોઈ નથી. તું કેમ ગભરાય છે ? શાને મુંઝાય છે ! તરૂણ - સ્થામાં શું અભમન્યુ ઓતરાને છોડી આફાની દુનિયામાંથી નથી ગયા ? માટે જગતની સ્થીતિ વિચિત્ર છે તે માટે તું ડાહી છે થા માટે શોક કરે છે. મરવું તેમાં તે શી મોટી વાત છે. હા ! કાલી ? શાંત થા ! મને મારાં જુગારની બદલે ભોગવવા ઘે, ”
ગાયન
સંસારે સમજલે ભાણું, મુસાફર ખાન કોઈ કોઈ આવે ભળી, કોઈને જવ નું, શાણું; મુસાફરખાનું. કર્માનું જેગનો છે, સંયોગ વિયોગ. શાણી; મુસાફરખાનું પીડાંને કાજે ઘેલી, શોષાયે તું શાને બહાલી; મુસાફરખાનુંરોઈ રોઈ આંસુડાંની, નદીયો ભરત શાણી; મુસાફરખાનું. લખ્યા લેખ ભાલે તે તો, નથી ટળવાના બહાલી; મુસાફરખાનું. આવે છે તે જાણે ભોળી, રડે શું થવાનું પાણી, મુસાફરખાનું
હાલી ? જો ! રાજાના સીપાઈ હુકમ કરવાને દોડતો આવે છે. હવે જવાદે ! તારા મારા લેખ હશે તે હવે ભવાંતરમાં મને લીશું. અત્યારથી આ જગતમાં આજ સુધીની હારીને મારી મુતાકાતનો હવે અંત આવે છે, તમારોને ભારે દાંપત્ય જીડ હવે અહીંથી પુરે થશે. માટે નાહક દુ:ખી થઈ તમારા આત્માને કલેશ આપશો નહિ. તમારા બાપદાદાની આબરૂ સચવાય, તેવી
તે વર્તશો; હવે વધારે શું કહું ! કેમકે વખત બહુ થઈ ગયેલ છે. પારકારનાં મ ણ મને તેડવા આવેલાં છે તે મારી રાહ જુએ છે. માટે જલદી મને મુક્ત કર ? અને મારા પાપ ભોગવવા દે કે જેથી પારા દાખલા લઈ જગત પિતાની ભૂલ સુધારશે.”
નહિ નહિ ! વહાલા ? એમ નહિ બને ! તું રાજાની જેવા ખાતરી ન થા! ઘાતકી ગાજર અને હત્યારા રાજાએ તેની રાણીનું અપમાન કર્યું તે તું પણ નિર્દય થતો નહિ! કેમકે રાજા તો બુદ્ધિ બને છે. તેના જેવા બુદ્ધિ વગરના ભાભુસને કુરત શિક્ષા
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩
કરશે! હવે તારી તરૂણીની આશા આજથી હવામાં ઉડી ગઇ છે. પેાતાના નાજુક કેશકલાપમાંથી ગુપ્ત રાખેલી કટારીને બહાર કાઢી પેાતાના પીયુના હાથમાં મુકી વિનંતિ કરી. વ્હાલા ! જ્યારે આટલેા નિય થો! ! તે લગાર વધારે થા ! ઓ અ. કટારી લઇ આ તારી વ્હાલી.ન.જીક કવર ફેરવીને તુરત ચાલ્યેા જા ! કાંતે તુજ મારૂ શત્રુ છે કે આ કટારી ! તે સિવાય આ જગતમાં મારૂં કોઇ પણ શ ણ નથી તારી પછી આ હત્યારા રાજવીનું હું ક્ષણભર પણ તેનું કાળુ માંડુ જોઇશ નહિ. આજથી જે મળ કાયાને તે અનેક પ્રકારે લાડ લડાવીને શાંતિ આપી'તી, પરન્તુ હવે તેજ કામળ કાયાને આ કટારી સદાને માટે શાંતિ આપશે. માટે આ કટારી મારા ગળા ઉપર ફેરવી ખેલાશક ચાલ્યુંાન ! આ બનાવ જોઇ લેકાનાં હદય ઘણાંજ ઉશ્કેરાઇ ગયાં, અને રાજાને સ કાઇ ધિક્કારની નજરથી જોઇ તેના પાપી કામને ક્રિટકારવા લાગ્યા.
r¢
આ તરફ્ ચડાળા શ્રીપાળને બૂમેમ પાડવા લાગ્યા ચાલ રે ભાઇ ચાલ ! અમારે મેડુ થાય છે. શ્રીપાળે કટારી દૂર ફેંકી દીધી. સ્ત્રીને તરછેડી, હ્રદયને વજ્ર સરખુ કઠીણ કરી પડી ગયેલા મુખે હજારો માણસના દેખતાં તે ચંડાળ પાસે આણ્યે. સ્ત્રી તે ત્યાંજ મુર્છા ખાઇ હાય. પાકારતી પડી. તેના માથામાં સખ્ત ઘા વાગ વાથી રિધરતી ધારા ચાલી, તેની એ ચાકરણાએ તેણીને ઘરમાં ઉંચકો
ઇ પલંગ ઉપર સુવાડી, દેવને ધિક્કારતી અને રાન્નની નિંદા કરતી બીજી કેટલીક સ્ત્રીએ તે દુ:ખી સ્ત્રીની સાર વાર કરવાને આવી.
પ્રકરણ રપ મું “ હા ! જુગારી ’
r
કૈમ મેટા ભાઇ ? તમારે માટે તેા તેડવાને દેવલાકમાંથી સ્વારો
આવી છે તે તમે તે મૃત્યુલેાકનીજ માચામાં લપટાઇ ગયા છે! વડુરે વાહ ! તમે તે ભલા છે! હાં ! દેવબેકની તાન જરીતે
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૪
છેડીને એક હાડકાના માળાથી ભરેલી મનુષ્ય સ્ત્રીમાં લુબ્ધ થયા છે!! એક ચાંડલે હાસ્ય કરતાં થયાં શ્રીપાળને જણાવ્યું
,,
મુર્ખા ! તું શું બકે છે, તારૂ કામ હોય તે તું તારે કરી લે ! તને બકબકાટ કરવાના અધિકાર કોને આપ્યા છે ? ” તેણે જણાવ્યુ
“ના ભાઇ સાખ, ભૂલ્યે ! બાપજી ભુલ્યે ! હવે પધારો ! એ તમારાં લુગડાં કાઢી નાંખે!, અને આ વરરાજાતા પાયાકે ધોરણ કરે. પછી તમને ધેડે બેસાડી ગામમાં ફેરવવા છે અે છેવટતી ઘડીયે તમને શરપાવ મળે તે લો પછી લકાની ખાલસા થયેરી એવી ધણી વગરની ગદી મેળવા ઇંદ્રના દરબારમ રાતે ચો. ચાલે! ! ત્વરા કરે ! હવે વાર લગાડશેા નહિ.” ચડાળે કટાક્ષપુર્વ ક જાન્યુ.
પેાતાના કપડાં ઉતાયાં તેણે ઢી ચણ સુધીનુ માથે ગુગરીયાળુ અને
તરતજ હજારા માસના દેખતાં તેણે અને ચડળનાં આપેલાં વસ્ત્રો પહેરી લીધાં. એક મીત ફાટુ તુટુ ધેાતીયું પહેરાવ્યું. નલીન ગધાતુ એક જીણ વસ્ત્ર બાંધવાને આપ્યું. તથા સાગટાંની માલા કરી તેને કુંડમાં પહેરવાને આપી. હજારે માણસાની આં ખમાંથી શ્રીપાળને માટે આંસુ ટપકવા લાગ્યાં. ખરેખર એક નજીવી બાબતમાં તેને રાજા આવી કાર શીક્ષા કરે છે તે વાસ્તવિક નથી. કેટલાક લેકે તે આ અનાવ દેખી ન શકવાથી તેની સ્ત્રીની દશાને સંભાળતા થકા તેણીની દુર્દશા તરફ દયાની નજરે શ્વેતા છના પેાતાને ઘેર આવી આંસુ પાડવા લાગ્યા. આ બનાવ જે આખા નગરમાં આજે ત્રસ ત્રાસ ફેલાયા. લોકો શ્યામ મુખવાળા થયા થકા જ્યાં ત્યાં ક્રૂરતા નજરે પડતા હુકમ એટલે કેઇ કાંઇ પણ એલી શકતું નહી. પરન્તુ દરેક લેકા અંતઃકરણથી રાજાના કૃત્યને ધિકકારવા લાગ્યા, ચાંડાલેા તે તેતે લખતે ત્યાંથી આગળ ચાલ્યા, ઘેાડેક દુર ગયા માટે ઢોલ વગાડયે હજારા લાક ફરીને ભેગા થયા. ચાંડાલ ઘાંટા પાડીને ખેલવા લાગ્યા કે “ રે લેાકેા ! જે લેાકેા રાજા સાહેબી અજ્ઞાત ભંગ કરશે તેમની આવી વલે થશે. તેના
હતા શુ કરે રાજાને
ખ
એટલે એક
પછી એક
r
""
Page #177
--------------------------------------------------------------------------
________________
પ
હાથમાં એકેક પાત્ર આપેલુ છે તેમની ગરીબાઇ અને દુર્દશા જાણી તેમને કોઇ ભીક્ષા આપે તે! તે ઉપર તેમને નિર્વાહ કરવાના હતા. આવી રીતે આખી નગરીમાં ફેરવી તેમને છેવટે ગરદન મારવામાં આવનાર હતા. રસ્તે ચાલતાં શ્રીપાળ શેઠને પેાતાના અમૃત નામને કંટા દુશ્મન મલ્યેા, શ્રીપાળની અવસ્થા દેખી તે દુષ્ટે તેનું ઉપહાસ્ય કર્યું. અરે ! મિત્ર ? જો આ આપણા દિલેજાન મિત્રને રાજા પરણાવવા લઇ જાયછે. જોતે રાજાએ કેજે! ડાડ માડ કર્યા છે. ીપાળની આવી દશા જે તે મલકાવા લાગ્યા. તેની ભણી દ્રષ્ટિપાત કરી શ્રીપાળ મેલવા લાગ્યા.
સારા
“ ડુંગર ખળતી લ્હાય દેખે સધળી જગત આ, પરજળતી નીજ પાય, ર્તી ન દેખે રાજયાં; કાયા તારી ગમાર, ભર રિચે તાકાતમાં, અમૃત તારી રાખ, એક દીન તે રાળાઇ જશે.
r
તેનાં વચન સાંભળીને તે અધમ શરમાઇને ચાલી ગયા, છે ચાંડ.લા શ્રીપાળ તથા ધુતારાને લઇને નગરમાં ક્રૂરતાં કરતાં તેના દીલેાજાન દેાસ્તને ઘેર આવ્યા, તેના આંગણામાં આત્રીને ઉભા રહી ઢાલ વગડાવી હજારા લેાકેા ભેગા કરી ટેલ નાંખી કે જે લેા રાતી આન ને તાડે છે. તેની આવી ખુરી દા થાય છે. તેતેા દાસ્ત પેાતાના મંદિરના ગાખમાં ઉભા રહયે'. અને તેની દુ શા ઉપર આંખામાંથી આંસુના બિંદુને વરસાવતે થા તાના હક તેણે તેટલામાંજ સાર્થક કર્યાં. દ્વારા લેાકેા તેની દુર્દશા ઉપર દયા ખાવા લાગ્યા, પરમ પત્રિત્ર પરમાત્મા તેની છઢંગી સલામત રાખે તેને માટે લોકો પ્રાર્થના કરવા લાગ્યા. શ્રીપાળે પણ પેાતાના મિત્રને અંતિમ વખતે એ વચન કહી સાંભળાવ્યાં, અને દુ:ખમાં દિલાસા આપ્યા.
મિત્ર
,,
સારા.
સાગર સુખ ન હેાય, રાત દિવસ હીલે તે, રાવણ રહ્યા રણ માંદ્ય, લેખામાં શા આપણે;
નર ભવ કેરૂં ઝાઝ, શ્રીનેા પાળ તજી જશે, લખ્યા વિધિના આંક, ટાળ્યા તેતે કેમ ટળે ! ”
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬
પેાતાને દૂત્ર આજે આ ક્ાની દુનિયાં ઠાડી ચાલ્યે! જશે ! અરર ! આવું ગુણવંત મિત્ર ત્ત કરીને આની જગતમાં હવે હું કર્યાંથી મેળવી! ! અત્યાર સુધીને મિત્રતાને પ્રાચીન વૃત્તાંત તેની નજર આગળ તરવા લા યા. આંખે અંધારાં આવવા લાગ્યાં, દિશાએ ન્ય થવા લાગી. શરીર કુંપવા લાગ્યું, મિત્રના ગુગ્રેસને સંભાળી નાના બાળકની માફ્ક તે અશ્રુ પાડવા લાગ્યા. મિત્રને રડતે મુકી ત્યાંથી તે આગળ ચાલ્યેા, ચાંડાળે! તેને સેનાપતિના ઘર આગળ લÜ ગયા, ત્યાં તેના ોકરાની વહુ પેાતાના મહેલની બારી આગળ પેાતાની સખી સાથે ઉભી તી. શ્રીપાળને જોઇ તેણી હાસ્ય કરતી હતી પેાતાની સખીતે કહેવા લાગી. અર્લી ! જો ! જે ! આ જુગટીએ ! રાયે મારા ધણીની પાસેથી ઘણું ધન તેણે પડેલાં જુગારમાં પડાવી લીધું'તુ, હાસ ! ઠીક થયું. રાજાએ ઘણા દિવસે તેનુ પાનું ખેાખ્યું. મારા ધણીને તેણે જુગારની એવી તેા આદત પડાવી’તી, કે તે જુગાર ! જુગારને જુગારમાંજ અર્નિશ મશગુલ રહેતે, હારા રૂપૈયા જીતીને અત્યાર સુધી તે અયશઆરામ ભાગવતા'તા, એટલુંજ નહિ પણ એક મારા કરતાં પણ અધિક સુંદર કન્યાને પરણી અહીંજ સ્વર્ગ માનતા થકા તેની સાથે નાના પ્રકારના ભાઞા ભાગવતા’તા, તેણીની ઉમર પ્રાયઃબાવીશ કે પચ્ચીશ વરસની હશે. પણ તે કેટલા દહાડા ચાલે, તેને હજી ત્રણ વરસ તા ગયાં નથી, એટલામાંતે તે દશા ! હજારે માણસા તેની આસપાસ વિટાયેલાં છે. આહ ! સરઘસના આકારાં આ નવા વરઘોડા આતે અપણે ઘેર આવીને ઉમે! રહયે!. ઉભી રહે હું આવુ છુ એમ કહીને તરતજ તેણી નીચે ઉતરી. છાસના એક ઘડા લઇને વિજળીની માફક તેણી બહાર આ વીતે મેલવા લાગી,લેરે? ભીખારડા ! આ છાસ તને પીવાને તારી ઉપર દયા કરીને હું લાવી છું. મારા ધણીના ઘણા રૂપૈ ખાઇ ગયા છે તે હવે કેમ આટલા બધાં આમણ દુર્ગે થયેા છે. તેતે ઘણી મઝા ભાગની લીધી છે તે વળી આજ સુધી પારકે પૈસે દિવાળી પણ કરેલી છે, હા! હવે ઠીક થયું, કે રાજાએ તારી દિવાળી ઠેકાણે પાડી ! એમ કહીં છાસ તેની આગળ રૅડીને તરતજ ધડેા તેની આગળ પછાડી ફાડી નાંખ્યા, અને વિજળીના ચમકારા માફક તેણી ચાલી ગઇ,પેાતાની સાહેલી જોડે બારયે ઉભીઉભી કરી પાછો વાતક રીતેને તિરસકાર કરવા લાગી એટલુંજ નહિ પણ તેના સામુ જોઇનેકટાક્ષ
Page #179
--------------------------------------------------------------------------
________________
અને હાસ્યવિનોદ કરતી હતી બળતાને વધારે બાળવા લાગી. “પાળને આ વર્તન ઘણું આકારૂ લાગ્યું પણું વ્યર્થ ? તે મનમાં મુંગે જ રહયે, વળી પોતે જમાનાને ખાધે અને જગતના દરેક પ્રપંચે માહીતગાર એવો એક સુખી નર આ દુઃખ કેમ સહન કરી શકે ! તેને ધિરજ રહી શકી નહીં. છેવટે તે સ્ત્રીને બેધને માટે થોડુંક સમચિત વચન તેણે તેને સંભળાવ્યું.
સેરે. “નારી તારાં નેણ, કામણગારાં કેમ થયાં ! રાખણવાળ રામ, જીવતી તને કેમ રાખશે ? કામણગારી નાર, લજવ્યું કુળ તુજ તાતનું;
નારી તારાં હાડ, વૈતરણું નદીને ઘટે ” શ્રીપાળનાં વચનો સાંભળીને તેની સાહેલી તેને કહેવા લાગી. અરર ? બેનડી ! બળતા એવા એ બિચારાને શા માટે બાળે છે ! જેને તેણે તને કેવો મર્મમાં ઉપાલંભ આયો ! દુઃખી માણસને દેખી તેની પ્રત્યે આપણું કંઈ જેર ન ચાલે તે દીલગીર થવું, એવી પ્રત્યેક મનુષ્ય વ્યક્તિની ફરજ છે. અને તે ફરજ અદા કરવાને તું પણ બંધાયેલી છું, બેન ! નિર્દય ન થા ! ચડતા પડતી ચાલી જાય છે, આજે એને વારે તે કાલ આપણે વારે ! - જાની રહેમ નજર છે ત્યાં સુધી બાંધી મુઠી લાખની છે, જે જ્યાં રાજાની કફ મરજી થઈ કે આપણું પણ તેવીજ વલેહ થાય ! જેને દુનિયાનું એક છત્ર રાજ્ય કરનાર શ્રી કૃષ્ણને જંગલમાં પીવાનું પાણું ન મળ્યું, એટલું જ નહિ પણ “ પાણી ” “ પાણી ”કરતાં તેમનો અમર અને પવિત્ર આત્મા જંગલમાં ઝાડની નીચે એક તરડીયાં મારતો છતો ચાલી ગયે. બ્રહ્મદત્ત ચક્રી જેને ઘેર છ ખંડનું રાજ્ય હતું, તે શુરવીર રાજીયો પણ દૈવ વશાત એક
બ્રાહ્મણથી આંધળો થયો, અને પંદર વરસ સુધી મહા દુઃખ • ભગવતે જલ વગરના માછલાની જેમ તરફડત તરફડતો તે
નરકના અઘેર રસ્તે ચાલી ગયો. માટે માનુષી જીવન દેવની સત્તાને આશ્રયીને અવલંબી રહ્યું છે ! આપણે અત્યારે અન્ય આરામમાં છીયે ને કાલે કોણ જાણે શું થશે ! તેની કોને ખબર છે. ભાટે અહંકાર કોનો ટકી રહ્યા છે” ! પિતાની બેનપણીની હિત
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શીક્ષા સાંભળીને તેડ્ડી તરતજ મુંગી મરી ગઇ, અને સરધસ ત્યાંથી ક્રૂતું તું લલિતાની વ્હાલી એન શાંતા જ્યાં રહેતી હતી, ત્યાં આગળ આવીને ઉભું રહ્યું, ચાંડાળે ઢાલ વગડાવીને ટેલ નાંખી હુજારા માસે। ભેગાં થયાં, અને ભીખારીને ખાવાનું આપવાને દશા પણ ભેગી ટેલ નાંખી શાંતા પેાતાના બનેવીની આ Àઇ હેમત પામી ગઇ. અરર ! પરમ પવિત્ર ભાગ્યદેવી ! તેં મારી મેટી એન લલિતાની જીવનદોરી કેમ તેડવાની ઇચ્છા કરી ! તું મારી પવિત્ર અને સુશીક ખેતની અમર આશાઓને સલામત રાખી તેના નાશ નહી કર ! પોતાના બનેવીની સામે આવી, આંખ માંધી અશ્રુ સરકાવતી તેણી સ્થીર થઇ ગઇ, “અરર ! તમને આ શું થયું ! મારી લીલીની શી દશા છે ! તમારા વગર તેણી કેવી રીતે જીવી શકશે ! હ' ! તેણીકયારનીએ સ્વધામ સિધાવી ગઇ હશે.
આ ગેારા રાા ! તું આટલા બધા ક્રૂર ન થા ! અરે હત્યારા રાજા ! તું લગાર વિચાર કર ! શ્રીપાળના મરણથી આજે આજુ બાજુ કેટલી બધી ખરાબ અસર થાય છે ! તેને વિચાર કર, એક વખત મારી લલિતા ઉપર અને મારી ઉપર કૃપા કરીને તેને મુક્ત કર ! નજીવા કારણની આટલી ભાકર શીક્ષા કરવામાં આવે તેના બદલે કુદરત તને જરૂર આપશે ! અરર ! હારા માણસેામાં રાજવી સરખા સુખીયા એવા મારા બનેવીને આવી દુર્દશામાં જોતાં પહેલાં મારી આંખો ફાટી કેમ જતી નથી ! એ ક્રુર -હ્રદય ! તું શા માટે અત્યાર સુધી ટકી રહ્યું ! હા ! જગતમાં હવે અન્યાય થવા લાગ્યા છે.” શાંતાએ મતઃકરણુના ઉદ્ગાર બહાર કાઢવા માંડયા અને પેાતાની આંખમાંથી આંસુ પાડવા લાગી.
શાંતા ! શાંત થા ! જેવી દેવની મરજી ! આપણું ધાર્યું ક થતુ નથી, તારી બેનને તું સાથે રહેજે, તમાસ પીને સાથે રહી પેાતાનુ જીવન ગુજારશે!. તારા પતિને મે પ્રથમથીજ સૂચના ૩શૈલી છે. તેઓ અત્યારે બહાર ગયા છે. પણ તેમને બધા પર મે શીખવાડયા છે. તેઓ સમજી અને શાણા છે માટે વારે ઘડીયે કહેવુ પડે તેમ નથી. અષે! તેા આ જગતમાં અંતિમના મુસાફર છીયે, કેમકે
Page #181
--------------------------------------------------------------------------
________________
“ વિપત પડે નરશીર, શતા તું શાને રહે;
ખપ નહી આવે લગીર, ધન દોલતને દસ ખરે! રાવણ રહ રણ માંહ્ય, દુર્યોધન ડુબી ગયે;
માનવ ધારે કાઈ, દૈવને મન આર છે ” જગતમાં સર્વને મરવાનું નિર્માણ છે, દૈવ પણ સર્વને વળ ગેલું છે, ગાડાના ચક્રની ધારાની પેઠેમ ઊંચે ચડવું અને નીચે પડવું એ માનવ જીવનનું સાધારણ લક્ષણ છે. દૈવ માણસને ઉચું ચડાવિને એકદમ સમુદ્રમાં પટકી દે છે, તેને દયા હે તી જ નથી. રાજા અને રંક, ગરીબ અને તવંગર, વિદ્વાન અને મુખ, શાણા અને શહ વગેરે સર્વ કેઈને પણ રગડયા વગર તે રહેલું નથી, દેવની પ્રબળ સત્તા આગળ કેણુ બચવા પામ્યું છે. રામ અને લક્ષ્મણને પણ એક વખત બાર વરસ સુધી વનવાસ ભોગવવો પડ્યો હતો. પાંડવો જેવાને પણ દૈવની પ્રબળતાથી તેર વરસ સુધી ઘણું કષ્ટ સહન કરવાં પડયાંતાં, તેવી રીતે દેવની પ્રબળતાથી તમારી બેને નિવાર્યા છતાં પણ મારી બુદ્ધિને તે વખતે દરવાજા બંધ થયા’તા તેથી મૂઢ એવા મને કાંઈ વિચાર ત્યારે આવ્યો જ નહિ; માટે ખરેખર વિનાશ કાળ આવે છતે માણસની બુદ્ધિ પલટાઈ જાય છે. સારૂ કરવા જતાં પણ કાર્ય વિણસી જાય છે. અરર ! શું કરીયે ! લંકાના નાશને વખત આવે છે તે રાવણની અગાધ બુદ્ધિ પણ નાશ પામી ગઈ..
સોરઠ, જ રાવણ તણે કપાળ, અત્તર બુદ્ધિ વસે;
લંકા ફટણ કાલ, એકે બુદ્ધિ ન સાંભળી, રંડાયેલી નાર, ડાહી ડમરી થઈ ફરે;
વંઠી ગઈ જ્યાં વાત, હિપણ હવે શા કામનું એ જુગારી હાવ નિરાશ થઈ ગયે, અરર ! સંસારની આવી મોહ માયામાં રક્ત થએલા આ પામર જીવડાને સર્વને અને હાલી લીલાને ત્યાગ કરીને જવું પડશે. તેનું વજન પડી ગયું. મુખ લેવાઈ ગયું. આંસુને ટપકવા તે એકદમ મુંગે થઈ ગયો. હા !
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૦
દેવની ઈચ્છાને તાબે થપ વગર મારે ઉપાય નથી. હવે અંત વખતે તે મેહમાયાને કે સ્ત્રીને અથવા ધનને વિચાર કરવો તે વ્યર્થ છે. કેમકે મરતી વખતે તે વસ્તુઓમાં ભાઈ રહેવાથી જીવની સદ્ગતિ થતી નથી. માટે અંતિમ વખતે પરમ કૃપાળુ પરમાત્માની બંદગી કરી તેની સલામતી ઈચ્છવી તેજ સાર છે. તેની ઇશારતથી હવે ચડેલો તેને લઈને આગળ ચાલ્યા, આખા નગરમાં ફેરવી જયાં ત્યાં ટેલ નાખતા - છતા હજારો માણસના સરઘસ સાથે તેઓ ગામની બહાર આવ્યા
એક પલકવારમાં આ જગતની આજ સુધીની અમુલ્ય વસ્તુને વિનાશ થઈ જશે. અને મારે જેવું પડશે એમ ધારીને સૂર્ય વાદળમ
છુપાઈ ગયો. સમસ્ત નગર આ હીણભાગી જુગારી માટે આજે - કરૂણા રસમાં ગરકાવ થઈ ગયું. આજે આખી નગરીના જને શોકમાં ગ્રસ્ત થએલા છે. જો કે તેની સાથે પદ્માકર ધુતારો પર ભરવાનો હતો. તથાપિ તેની તરફ કોઈની દિલસોજી જણાતી નહોતી, પણ શ્રીપાળના અવાર નવાર સંયોગો તથા પત્નીને અપ્રિતમ નિર્મળ સ્નેહ અને તેનું સજનપણુ તથા રસિક્તા અને વિદ્વત્તાથી લેક ફીદા થઇ ગયા'તા, જે કે સામાન્યતઃ તેની ખ્યાતિ ફેલાયેલી હતી, પરંતુ ખરી વસ્તુ તે અકાળેજ પ્રગટી નીકળી. અરર ! અસ્ત થતા સૂણે જગતને એકદમ પિતાનું પાણી બતાવી આપ્યું, કેમકે દીપકની જ્યોત અસ્ત થવાની તૈયારીમાં હોય છે ત્યારે અલ્પ સમય પહેલાં તે જગતને ઘણાજ પ્રકાશ આપે છે. માણસ જ્યારે ઉંચ સ્થતિમાંથી પડવાને હોય છે ત્યારે થોડા વખતમાં તેને પેસે બહુજ ઝળકી નીકળે છે એટલું જ નહિ પરંતુ જગતની આંખે પણ ચડવાને તે ચકતો નથી. તેવી જ રીતે આ શ્રીપાળ શેઠના અવસાન સમયે તેના ગુણો જગતની નજરમાં ખુચી રહ્યા, અને તેના ગુણથી અંધ થયેલું આખું નગર તેની પાછળ હવે અત્યારે ગ. ઘેલું થઈ ગયું છે, તેની જીંદગીની સલામતી માટે આજે પરમ ? કૃપાળુ પરમાત્માની બંદગીઓ થાય છે અને અંતના વખતે તેનાં દર કરી પિતાના આત્માને લેકે પવિત્ર પણ કરે છે. મંત્રી પેથડકુમાર પણ મીનીટે મીનીટે તેને સમાચાર મંગાવે છે. રાજા પાસે પણ પલક પત્રકના સમાચાર જાય છે. અત્યાર સુધીને ઇતિહાસ જાણીને મંત્રીશ્વરનું દિલ અતિશય નારાજ થયું. તેના બચાવની ખાતર તે ઉપાય શૈધવા લાગ્યા, લોકો પણ તેની જીંદગીની સલામતી માટે મળી
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ધરતી પાર્થના કરવા લાગ્યા. મંત્રીશ્વર પશુ દોડતા દોડતા રાજદરબારમાં આવ્યા, પણ રાજાતા મળ્યા નહિ; ધેાયા મેએ અત્યારેને પ!છા આવ્યા. તરતજ તેમણે એક પત્ર લખી નાખ્યા. એક ચતુર દાસીને પત્ર આપી પટરાણી લીલાવતીના મહેલ તરફ રવાને કરી, તાકીદે રાજાને પત્ર આપવાની સુચના કરી તેણીને વિદાયગીરી આપી, આ તરફ્ નગરની બહાર જ્યાં હજારે! માણસની મેદની જામેલી છે; ત્યાં આમળ સૂંડાળા તરવારને ખડખડાટ કરતાં છતાં તે ખન્નેને • ઇષ્ટ દેવનું સ્મરણુ કરવાને તાકીદ આપતા હતા.
પ્રકરણ ૨૬ મું
હું પશ્ચાત્તાપ અને આનંદ
સા દેવીની પ્રબળ સત્તાથી અત્યારે સમસ્ત પૃથ્વી મંડળ અંધકારથી આચ્છાદિત થએલું છે, લગભગ :: રાત્રીના દશ વાગ્યાના સમય થયા હોવાથી સફળ
જમતમાં શાંતિ પથરાયેલી હોય તેમ દેખાય છે, કચિતજ કોઇ માનવતા પમરવ સભળાતા, અથવા મનુષ્યાની કયાંક આછી આછી ભાષા સભળાતી'તી, માંડવમઢી મતાહર કારકીદી આજકાલ વિચિત્ર પ્રકારની અસરમાં સપડાએલી હતી. અત્યારે પોતાના રમણીય મહેલના દિવાનખાનામાં એક રમણી ૫લગ ઉપર અળે!ટતી નજરે પડે છે, ફરનીચરથી પૂર્ણ રીતે શણુગારેલે આ એરડા જગતની કીર્તિને તિરસ્કાર કરવાને સંપુર્ણ રીતે સમ હતા. પ્રખ્યાત ચિતારાઓની ચિત્રેલી મનેાહર છંખીએ તથા મેટા મેટા. આરીસાઓ દિવાલેાની ચાતરફ્ જડી દેવામાં આવ્યા'તા, પોતાના ભવ્ય દિવાનખાનામાં લાઇટના પુર પ્રકાશથી અરે દિવસ હરશે કે રાત્રી, તેને પશુ માણસને સંભ્રમ થઈ પડવું તે, એક બાહી ભમકાથી શત્રુગારેલે! આ પેતાને એર
'
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૨
! અત્યારેતા તે રમણીય રમણીને હૃદયમાં શલ્યની પેઠેમ ખુ'ચવા લાગ્યા. અત્યારે પેાતાની સપૂર્ણ રાજ્યઋદ્ધિ પર તેને તિરસ્કાર આવવા લાગ્યા, રત્ન જડીત્ર ભવ્ય પગ ઉપર ચારે તરફ્ એક વિરહીણીની માફક તેણી આળોટે છે, તથાપિ લવલેશ પણ ચેન પડતુ નથી, વદન શાકપણાથી શ્યામતાને પામી ગયુ` છે. હવે સંસાર ઉપરથી જેણીનુ મત અત્યારે ઉદાસ થ ગયુ છે. અરર ! સંસારમાં કાઇ પણ રીતે માણસને સુખ છેજ નહિ, અત્યારે જળવિતાની માચ્છલીની જેમ તેણી તરડીયાં માર્યા કરતી'તી, પેાતાતી વિશ્વાસુ ાસી ચતુરા, રા શ્મીતે દિલાસા આપતી છતી તેણીતી પાસે ખેડેલી છે, ‘બાઇ સાહેબ ! તમે રડતાં ના! શા માટે તમે આટલાં બધાં નારાજ થઇ ગયાં છે ! હમણાંજ રાજા સાહેબ પધારશે અને પલક વારમાં આપનું દુઃખ દુર કરશે. ”
“અરર! ચતુરા! શું રાજા કેાના મિત્ર થયા છે! રાજાએતે વિશ્વાસ કરનારા એવા વિશ્વાસુનઃજ ધાતક હાય છે, તે ઢાચા કાનના હોવાથી ચાંડાળાની શીખવણીને ભાગ થઇ પડતાં તેમને વાર લાગતી નથી. ખરેખર ! રાજ્ય મદ એ માણસને અવળે માગે પાડી નાંખવામાં સખળ કારણ છે. રાજા રાજ્ય મદના અંધકારમાં અત્યારે હાવ લેવાઇ ગયેા છે, અરર ! જે મારૂં એક વચન માત્ર પણ ઉલ્લધવાને સમ નહાતા તે તેણે અત્યારે મને હાહુડતી રીતે તુચ્છકારી કાઢી. એટલું જ નહ પણ્ જો હું લગાર વધારે ખેલી છત તા અત્યારેતા તારી માનીતી સાહ્યબા યારનીએ સ્વધામ સિધાવી હાત ! પણ હું મારે સમ”ને ચાલી આવી તે સારૂં થયું. રાજાએ અટલી અરજ સાંભળી મ!રૂં વચન માન્યું હતે તા સારી વ!1! નહીતર હવે એમાં સારૂં પરિણામ નહિ આવે, મારા અત્રિનું જ્યાં મરણ હું સાંમળા કે આપણે પણ આ કાળી દુનિયામાં શા માટે રહેવુ ! અરર! ચતુરા ! મારા કરતાં એક ગરીબ ઝુંપડામાં રહેનારી પ્રમા પશુ પેાતાના પીયુને લાલન પાલન કરતી તેણી સુખી હશે ! તેણોનું વયત તૈઞા તિ ભાગ્યેજ ઉથાપિ A
તે હશે! પણ આ કઠે,ર ૐના રાજાએ! મારું આટલું વર્ઝન પણ માન્યું નહિ, અરર! ઠેલેા રાજા સમી ભાખતુ કે વડાલી ત્નીનું પશુ મસ્તક છેડતાં વાર લગાડે મિટૈ આવે હૈયા વ રના રાજા વિશ્વાસ કરવાને લાયક નથી. હા ! એક અંતઃવાસી
Page #185
--------------------------------------------------------------------------
________________
હાલો મિત્ર છતાં પણ તેણે વખત આવતાં દુશ્મનનું કામ કરી વેર વાળવા માંડયું. હવે મલીન થએલી કીર્તિ વડે કરીને જીવીએ તેઓ શું! કેમકે જીવતાં છતાં પણ મારા આશ્રિતોના મુએ એ ભરી ગયેલી જ છું. આહ! રાજાઓનાં હદય કેવા સંયોગમાં ઘડાયેલાં હોય છે કે તેમના હદયમાં દયાની લાગણીના અંકુરો તે વાસ કરતાજ નથી. રાણીએ પિતાનો બળાપે ચતુરા આગળ જાહેર કરી હદયન પ્રગટી નીકળેલો ઉભરો બહાર ઓંકી કાઢી નાંખે.
“અરર ! બાઈ સાહેબ! નજીવા કારણ માટે આટલો બધે બળાપે તમારા જેવાને થાય તે ઠીક ન કહેવાય! રાજની ગમે તેવી સ્થીતિ હેય તથાપિ તેતો તમારી આગળ રમકડા સરખેજ છે. ભલે તમારો તિરસ્કાર કર્યો, ભલે તમારા વિચારને તેણે ધિક્કારી કાઢો ! તથાપિ તમારા વગર લેશ પણ તેને ચેન પડવાનું નથી. તમે શાંત થાઓ ! તમારા વગર તે કેટલા દિવસ રહી શકે છે, તે જી ! કેમકે યુવાન વયમાં આવેલા એવા તરૂણ પુરૂષને સ્ત્રી એક પ્રકારનો ગુપ્ત ખોરાક છે, તે ખોરાક વગર ગમે તેવી સાહ્યબી હોય તથાપિ કોઈ પણ રીતે તેને સંતોષ મળતો નથી. સ્ત્રી રૂપી ખોરાક વગરને પુરૂવ આ જગતમાં બહાવરા સરખોજ ફરે છે, વળી માણસ દરેક રીતે મને મારી શકે છે તે પાપિ સ્ત્રીના પ્રેમ સમુદ્રમાં તેનું મન વશ નહિ રહેતાં ઉછાળાજ માપો કરે છે, ઉચ્છળતી માનસિક વૃત્તિઓને અટકાવવાથી વિહવળતા વડે તેના શરીર ઉપર તેની જુદીજ અસર થાય છે અને તે અસર પ્રાંતે શરીરને નુકશાન કરનારી જ નીવડે છે. માનવી જ્યારે દરેક ઠેકાણેથી નિરાશ થાય ત્યારે જ ઠેકાણે આવે છે પરંતુ “છતા ઘીએ લુખુ કેણું જમે” એ ન્યાયે ખોરાક નજર આગળ છતાં મને મારી તેની ખોટી અસર પેદા કરી શરીરે નુકશાન પહોંચાડે એવો આપણો રાજા ઘેલો નથી. તેમ થોગીની પેઠેમ ગનિઝ થઈ મનને વશ કરે તેવી પણ સ્થાતિ આપણ રાજાની નથી. વળી તમારા સરખાં એક રમણી રત્નને એકદમ રાજા ત્યાગ કરી પોતે ખુહાર થાય એ તે હેવાન ન રા. તેમ લાંબા વખત સુધી તમારે વિયોગ ભોગવી શકે તેવો તે સમર્થ પણ નથી. માટે ઉતાવળ કરશો નહિ. રાજાના પગલાંજ સંભળાય છે.”
એ અરસામાં રાજાની સ્વારી આવી પહોંચી, એકદમ તે મહે
Page #186
--------------------------------------------------------------------------
________________
લમાં દાખલ થઈ રાણી જે દિવાનખાનામાં પહેલી હતી, ત્યાં અચાનક એકદમ ચાલી ગયો. ચતુરાએ રાજાને એકદમ ત્વરાથી આવતો દીઠ, તરતજ રાણીને ફરમાવ્યું. ત્યો ! હવે તે તમારા મહેમાન પધાર્યા, તેમની મહેમાની કરે? અમે હવે રજા લઈ શું! રાજા દિવાનખાનામાં દાખલ થયો અને ચતુરા દાસી રાજાને નમન કરતી તરતજ ઘડીમાપી ગઈ, અર્થાત અગીયાર ગણી ગઈ, અરે રસ્તા ગણીગઈ. રાણી ! રાણી ! કેમ બેલતી નથી. આવી રીતે વારંવાર તું રૂશણું લઈને બેસે તેને ઠીક કહેવાય નહિ ! રાજાએ જણાવ્યું. * “ જાઓ અહીંથી! હવે ફરીને મને બેલાવતા ના ! કેણ - મને તેડવાને આવ્યું'તુ, કે ચડે ઘડે પધાર્યા છે ” અણુ પુર્ણ આંખે અરડતાં રડતાં રાણીએ જવાબ આપ્યો. * “રાણી ! તારૂં ભાન ઠેકાણે છે કે ! તારા પ્રિતમની સામે તારાથી આવી રીતે નાં બોલાય ! ” રાજાએ કહ્યું
અને રાજવી વ્હાલી રાણીનું ત્યારે અપભાને ન થાય સમજ્યાને !”
શું તે અપમાન કહેવાય! રાજ્ય પ્રપંચમાં તું શું સમજે !” સજાએ કહ્યું
જાઓ! મારે નથી સમજવું, હવે અહીં કદિ આવતા નાં ! ” રાણી લીલાવતીએ જણાવ્યું - “રાણી ! હું કાયર કાયર થયો છું. મારું મન બહુ ચંચળ બની ગયું છે, મારૂં ગભરૂ દીલ બળી જળી ખાખ થાય છે, તું આવી નમેરી ન થા ! ” તેણે કહ્યું. - “વારંવાર તમારી જહેવાને કષ્ટ આપી મને સતાવતા ના . ચંદન આદિ સુધિત વસ્તુના વિલેપનથી તમારી કાયાને શાંત કરી તમે સુખી થાઓ! ”રાએ કહ્યું - “અને ત્યારે તું નહિજ સમજે એકાએક આટલે બધો કપ તે હાય કેમળ હદયમાં કેવી રીતે ટકી રહેવા પાપ ! રણ અહી શું કહેવાય ! ” રાજાએ નિશ્વાસ નાંખતાં કહ્યું,
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૫ જેવી રીતે રાજાના કઠેર હદયમાં નિર્દયતાએ નિવાસ કર્યો છે તેવી રીતે જતો ! હવે વારંવાર મને પજવતા નહિ” તેણીએ કહ્યું.
ણું ! હારા વગર આ મનડું નહિજ માને !”
હવે વધારે બેલતા ના ! જાઓ બીજા કોઈ રાજાની દીલચમન કંવરી પરણને અશઆરામ ભગવી સુખી થાઓ ! ”
“રાણી! એકદમ તને આ શું થયું !” - “મને કંઈ થયું નથીજ્યાં મારા આશ્રિતોને પ્રાણ લીધે આ મારા પવિત્ર કાન સાંભળીને અપવિત્રના ખાડામાં ખેંચાશે, ત્યારે આ તમારૂ કોમળ પુષ્પ આ ફાની દુનિયામાંથી પણ કરમાઈ જશે! એટલું જ છે” તેણીએ કહ્યું
“ના એમ કદાપિ બનવાનું નથી !”, ' “જો એમ નહિ બને તે મેં નિર્ભયપણું આપેલું છે તે લોકો આ ફાની જગતમાંથી ભરવાના પણ નથી ! * એવું હવેથી રખેને બોલતી ! રાજાની આજ્ઞા ભંગ કરનારને તે શિક્ષા અરે! તેથી પણ વધારે શીક્ષા રાજા કરે છે ! તેને જાહનમની ખાઈમાં રાજા મેકલે છે.
ત્યારે રાજ કોઇની આજ્ઞા ભંગ કરે તે તેને શીક્ષા કોણ કરે
જેને ! હમને તો તું આટલી શીક્ષા તો કરે છે, રાજાઓને આટલી શીક્ષા તે ઘણી જ છે. માટે હવે શાંત થા ! રાજાએ કહ્યું.
ના ! તમારા જેવા કઠોર હૈયાના રાજાઓ તે એથી પણ પણું વધારે શિક્ષાને લાયક છે. લ્યો ! ત્યારે શું શીક્ષા કરશે ? અમે રાજાને શીક્ષા કરવાનું તમને સેપીએ તો તમે તેને શું શક્ષા કરો ! તેણે કહ્યું
હું તે તમારા જેવા રાજાને સપ્તમાં સત શીક્ષા કરી એક દમ બધી ખેહ ભૂલવાડી દઉં. મારી રક્ષા માન્ય હોય તો હમણાંજ તમને પરખાવી દઉં ! રાણીએ કહ્યું. - તમારી શીક્ષા ભારે કબુલ છે, બોલે જોઈએ ! ના ! ના ! અમારે તમને શિક્ષા કરવીએ નથી ને એટલું ડાહપણ જોઇતું નથી,
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૬
રાણી બોલ, બે લતી'તીને ! બોલતાં બોલતાં કેમ બંધ પડી ગઈ. જો ત્યારે પહેલાં તે એકદમ પિલા બે બંધીનેને છોડી મુકે ! અને તમારી રીસાયેલી રમણને પછી મનાવો !
રાણું ! તારી એવીજ ઇચ્છા છે,
હાજી ! જ્યાં સુધી તેઓ છુટાં થશે નહિ, ત્યાં સુધી હવે તમારી સાથે બોલીશું પણ નહિ.
રાણ ! તું જાણતી નથી કે હું મનાવું છું ત્યાં સુધી, નહિ. તર છેડાયેલા કેશરી આગળ તારી શું દશા થશે, તે વખત થાય કર ! રાજાએ કોપ ભાવ બતાવીને ભયનું દર્શન કરાવ્યું.
એવું બલી ડરાવતાના ! આ સામી તરવાર લટકે છે; એકદમ તેને ખેંચી તમારી કોપાગ્નિ કદાચ શાંત કરશે. એજ કે બીજી! તમે ફીકર કરતાના ! કંટાળેલી હું હવે તેટલી જ રાહ જોઉં છું !
મને કઈ ઓરત હવે બાકી નથી તેમ તમારી પરવા પણ નથી અને કીર્તિથી મલીન થયેલા આ જીવનની પણ મને દરકાર નથી. રાણીએ આખરને પાટલે ચડીને રાજાને રોકડું પરખાવી દીધું.
રાણ ! શા માટે મરવાને તૈયાર થઈ છે ! એવું બેલી મને દુઃખી કરતી ને ! તેણે કહ્યું. અને શાણું ! મધુર મધુર બેલી આ ભળી અબળાને ઠગતાના ! અરે ! પિલા બિચારા નાહક માર્યા જશે ! અને તમારી મનની આશા હમણાં મનમાં રહી જતાં પાછળથી પસ્તાશ ! માટે વ્હાલા તમે માનો છે અને તમારા પાલવે પડેલી તમારી ભેળી ભામનીને મનાવે !
રાણી ! આટલી બધી રીસ તે હોય ! પ્રીતિ કલહમાં આવા ઝઘડા હોતા નથી. તું માની જા ! પરમ કૃપાળુ પરમાત્મા તારી અંદબીને સલામતી આપ! બંધાયેલી સ્નેહની સાંકળને તોડી ન નાંખ! તારે પાછળથી પસ્તાવુ પડશે. -હદયને જે લખેલો હા બાકી છે તે ભોગવી હારૂં જીવન સરળ કરી લે ! લ્હારી રીતને તે આડે આંક : અરર ! તને લગાર પણ મારા વચનની અસર થતી નથી. તું આવી હઠીલીજ થઈ ગઈ. વહાલું ! મા ! માન
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૭ પળમાં રીસાણી શું રસીલી, ભાન પણ ભૂલી ગઈ; માનતી મયુરી નથી તું, સુદરી કરમાઈ ગઈ વેળા રસીલી વહી જશે, જુવાની આ ચાલી જશે,
પસ્તા પાછળથી થતાં, અરે ! કાળ કહેણી રહી જશે” રાણું ! હઠીલી નથી ! ઉભયના નેહમાં પત્થરો નાંખી તું ચાલી જઈશ નહિ તારૂં ધાર્યું તું કરીશજ! સ્ત્રી હઠ આજે તે પૂરી પાડી.
હાં ! હાં ભોળી અબળાઓને ઠગતાં તમને સારૂ આવડે છે ! જાઓ ! જાઓ ! મારા જેવી ભોળીને ફસાવી ઠગારા ! ઠગતાના !
ઠગારાં તે અમે કે તમે ! જુઓને ! ઠગાઈ વિધા કરીને તે તમે અમને ઠગી લીધા.
, અમને ઇમતાં આવડુ નથી, ને તમારી સાથે બોલવું પણ નથી. પેલા બિચારા કદાચ માર્યા જશે તે રંગમાં ભંગ પડશે, પેલી બિચારી સ્ત્રીનું ખરાબ થશે, તેના મનની આશાએ મનભાંજ સમાશે. અને સુધરેલી બાજી પાછી વિણસી જશે. રાજા વાર લડતા ના! એકદમ હુકમ ફરમાવી છે. રાણીએ ઝટપટ જણાવી
એટલામાં જોરથી વાગતી ઘંટડીને નાદ કાન ઉપર અથડા રાજા અતઃપુરમાં હોય ત્યારે કેઈએ જવું નહિ એવી મનાઈ છે. વાથી ખાસ જરૂરના કામે આ ઘંટ વગાડવામાં આવતા. આજે પણ આ ઘંટનો નાદ સાંભળીને તરતજ રાજા ચમક્યો. એકદમ રાણીને ત્યાં મુકીને બહાર આવ્યો, તરતજ પ્રધાનની દાસીએ ગુપચુપ નમન કરીને રાજાના હાથમાં પત્ર મુકી દીધું. રાજાએ તે પત્ર ત્વરાથી વાંચવા માંડે.
નવર મુગુટમણિ છત્રપતિ રાજ્ય રાજેદ્ર યોગ્ય પવિત્ર સેવામાં
મુ. માંડવગઢ રાજ્ય મહાલય.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૮
વિશેષ આપને સવિનય અરજ કરવામાં આવે છે, કે નગરીના હાલમાં શું સમાચાર છે તે આપ જાણતા હશેા. આપની પ્રત્યે નગરીના જતે કેટલા બધા ઉશ્કેરાઇ ગયેલા છે, તે અપની લક્ષ્ય બહાર ડિજ હાય. શ્રીપાળ જુગારી કેટલાક અવાર નવાર પ્રસગાથી રૈયતની પ્રીતિને કેવી રીતે મેળવી શકયે, તે આપને વિદિત હશે, તેને ગરદત મારવાથી લેાકેાનાં દિલ કેવાં દુ:ખાય છે તે કહેવુ અશય છે. બેંકે આપ તેને ગરદન મારવામાં કાકતાલીય ન્યાયે કરીને કઢાય ફાવી શકશેા, પરન્તુ તેથી અ પતે પાછળથી હ્યુસહત કરવુ પડશે. એટલુંજ નહિ પણ જગતમાં અને આખી નમ રીમાં તમે ધિક્કારને પાત્ર બનશે!. નગરીના લોકે અત્યારથીજ તમને ફીટકાર આપે છે, શ્રીપાળની જીંદગીને સલામત રાખવા . અને તેની રમણીનું સૈાભાગ્ય લખાવવા તેમજ તમારા કાર •હૃદયમાં દયાનેા ઝરા પ્રગટાવે તેને માટે તેએ પરમાત્માની બંદગી કર્યા કરે છે. આખી પ્રજા આપ પ્રત્યે કળકળતી નજરે પડે છે. નમરના શાણા અને સમજી પુરાનું પણ એવું મત છે કે રાજા આ બન્ને બ િવાનને ગરદન મારતાં અટકાને અંતે ' તેમને માફ કરે ! જોકે પ્રથમ શ્રીપાળ તરફ્ લેાકાનું આટલું બધુ વલણ નતુ, તથાપિ કેટલાંક કારણેા એવાં મળ્યા છે કે જે લોકો તેને . મરેલા જોવાને ઇચ્છતા'તા, તેજ લાકે ધ્યાને પ્રમટાવતા થકા તેના જીવન માટે બંદગી કરતા છતા તેની જીવનદેરીતે ચાહે છે. ખરેખર કાપાળ જુગારી જેવુ રસીકતાવાળુ અને વિદ્વતાથી ભરેલુ શાણુપણ યુક્ત રત્ન તેને વિલય થતાં માંડવગઢ નગરને તેની ખેાટ પડી જશે. એવું લોકાનુ મન્તવ્ય છે ટુકામાં એટલુંજ જણાવવુ અસ છે કે તેના મરણથી આપને ઘણુંજ સહન કરવું પડશે. માટે આ વખતે આ બન્ને કેદીની શીક્ષા રદ કરવાને વગર વલખે હુકમ બહાર પાડવા એજ એય:કર છે. તિ.
ગુન્હા
લી. મંત્રી.
આપને શુભેચ્છક. પેયડકુમારના પ્રણામ.
પત્ર વાંચી રાજા વિચારમાં પડી ગયે!, અહીં રાણી પણ રહે ચી છે. તગરીના લેાકેા પણ ઉશ્કેરાઇ ગયા છે, ખરેખર જેને રામ રાખે તેને કાણુ ચાખે. હું ગમે તેવી રીતે તેને મારી નાંખવાને પ્ર યત્ન કરૂ પણ તેનુ દેવજ તેને બચાવવાને તૈયાર છે તે! હું કાણુ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૯
માત્ર ! અરર! સમુદ્રના અગાધ જળમાં પડયા છતાં પણ માનવી દૈવથી શુ' ખચવાને નથી પામતા! મરણની શય્યા ઉપર પોઢ: લા મરણીયાએ શું દૈવ યેાગે-સાર થતા નથી ? સાપ અને વિષ પ્રમુખના ઝેરથી મરી જતા મનુષ્યા મુદૈવ વશાત્ શુ. આરેચ પણાને પામતા નથી ? કેશરી સિહના પંજામાં સપડાયલુ શિયાળવુ પણ શું ભાગ્ય યેાગથી છુટી જતું નથી ? પર્વત ઉપરથી પડતા પ્રાણીએની શું દૈવ જે તે રક્ષા કરતું નથી ? માટે જ્યાં દૈવજ બળવાન છે તેા માનવ પ્રાણીનું ધાયું` શું થવાનુ છે.
તરતજ તે નવાઇ પામતા એક કાગળ લખીને દાસીના હાથમાં મુકી તેને રવાને કરી રાજા. ઓરડામાં રાણી પાસે ચાલ્યા ગયા. રાણી તે બધુ જાણી ગઈ'તી. રાજાની પાછળ પાછળ આવીને છૂપાઇ રહી બધા તમાશે. જે લીધા'તા, પછી એકદમ રાજાના આવત પહેલાં આવીને તેણી પા’ઢી ગઇ'તી, રાજાએ આવીને રાણીના હાથમાં પેલા પત્ર મુકયા.. અને કહ્યું ત્યા 1 છેવટે તમારૂ જ ધાર્યું થયું. રાણી પત્ર વાંચી ગઇ અને તેને શુ જીવાખ લખ્યા તે પૂછ્યું.
તામારી મરજી જેને બચાવવાની થઇ તેા પછી તેને કાણુ મારનાર છે ! પ્રધાનને જણાવી દીધું કે તેમને એકદમ મુક્ત કરે ! તારાને દેશ નિકાલ કરા તે જણાવો કે હવેથી કોઇ વખત અ મારા દેશમાં તમે। આવશે! તેા તરત તમને પકડવામાં આવશે, અને શ્રીપાળને ઇનામ આપી વાજતે ગાજતે તેમે ઘેર માકલી આપે ! લે ! રાણી ! હવે તને કાળજે ટાઢક વળી કે નહિ; તુંતે બહુ જઅરી છે ! તું હવેથી મને બહુ પજળ્યાં કરે છે ! તેણે કહ્યું.
હાસ્તા ! અમેજ તમને સતાવીયે છીએ, તમે કાંઇ અમને સન્ તાયેા છે ! જા ! ખસે। અહીથી ! મને અડતા ના ! એ તમારા કામણગારા હાથેામાં શું જાદુ ભરેલુ` છે કે તે અડકતા પહેલાંજ મને તેા ઘાયલ કરી દે છે, રાણીએ પેાતાના અધરને ફરકાવતાં છતાં રાજાને કટાક્ષ મારતાં જણાવ્યુ.
રાણી ! હવે બહુ થખું ! જવાદે ! તારી શિતળતાને મધુરા સ્વાઃ મતે લેવાદે ! મને ઉડ્ડળાટ બહુજ થાય છે. પવન નાંખ !
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૦. મારું દુઃખ દૂર કરી મને શાંતિ આપી રાજાએ વિશ્વાસ નાંખતાં થતાં કહ્યું.
મનાયેલી રાણે રાજાની અનેક રીતે સેવા કરવા લાગી. રાણની સેવાથી રાજા તૃત્યે થયો. આ દિવસ રાણીના સહવાસથી અમે પશ આરામમાં તેને મંદિરમાં જ પસાર કર્યો.
પ્રકરણ ૨૭ મું “જેને રામ રાખે તેને કોણ ચાખે
अरक्षितं तिष्ठति दैव रक्षितं
सुरक्षितं दैव इतं विनश्यति । जीवत्यनाथोपि वने विसर्जितः
कृत प्रयत्नोपि गृहे न जीवति ॥ १ ॥ ભાવાર્થ – જેની કોઈ રક્ષા કરતું નથી, તેની દૈવ રક્ષા કરતું ફરે છે, અને જે સારી રીતે રક્ષણ કરાયેલો છે તેનું દેવ નાશ પામવાથી તે પણ નાશને પામે છે. અર્થાત કોઈ પણ પ્રકારના આશ્રય રહીત અને વનમાં ગયેલો હોય તે પણ તે જીવે છે, અને કેરી પ્રયત્ન કરીને પણ જો તેનું દૈવ હણાઈ ગયેલું હોય તો તે ઘરમાં પણ જીવતો નથી.
GEEE ડવગઢ નગરની બહારના પ્રદેશમાં અત્યારે હજારો માણII માં || સોની મેદની ભરાયેલી છે. દરેકનાં હદય આજકાલના
વિચિત્ર વાતાવરણથી છિન્ન ભિન્ન થઈ શકથી વિહકglણ વળ બની તેમના સુંદર મુખડાં આજે ઉદાસિનતાના કાળા વાદળથી આચ્છાદિત થયાં છે. “અરરી એક માલેક તુજાર
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૧
ભરેલી
હીયે! અત્યારે નજીવા વાંકતી ખાતર માર્યો જાય છે, હા તેને ઘરમાંથી છાનેા માતા ગુપ્ત રીતે પકડીને લઈ ગંચા હાત તે અ મને આટલા બધા પશ્ચાત્તાપ થાત નહિ. છુ આતા બાજી બગડી જવાની અડ્ડી ઉપર આવી. એક જુગારની લત તેને પડી અને તેથી પહેલીવાર પણ માર નહિ કરતાં તેને ગરદન મારા તે વે! ન્યાય કહેવાય ! શું રાજ્યમાં આવુજ અધારૂ ચાલે છે ! પેથકુમાર જેવા બાદુરી અને ઉસ્તાદું મંત્રો છતાં પણ આ જુષારી બયાને પામતે નથી એ કેવી તાલુખી વાત કહેવાય ! જોકે તેણે રાજાની આજ્ઞાને ભગ ફરી અપરાધ કર્યો છે. તથાપિ તેના આજી બાજીના સંયેત્રે તથા તેની રિસફતા, કામળતા, ગૈારવતા અને લઘુતા ખેતાં અને તેની ભાળી સુશીલ પતી તરફ નજર કરતાં રાજાએ તેને એકવાર દયાની નજરથી નિહાળી માફી બક્ષવી જોઇએ, જળ વગરની માચ્છીની પેકેમ તેની રસીકી રમણી આજે તેના વગર તરફડીયાં મારતો હશે, અથવા તે મરી પણ ગઇ હશે, અરે ! તેણીની વાણી પણ કેવી મધુરતાના સ્વાઢવાળી છે. આ જુગારીરૂપ અને પમ રત્નની થોડીજ વારમાં માંડવગઢતે ખેાટ પડી જશે, એટલુજ નહિ પણ તેની સ્ત્રીને અને તેના કુટુખમાં તે તેતી ઘણીજ ખાટ પડશે છેરૂં કરૂ થાય તે પણ એવા આ સૃષ્ટિને સ માન્ય સાધારણ નિયમ છે. તે! તે નિયમને અનુસરીને રાજાને અત્યારે ખરેખર અણીને વખતે ઉદાર થવાનો ધણી જરૂર છે. હા ! આવા -હયબેઃક બતાવથી કટ્ટા દુશ્મનને પણુ દયા આવ્યા વગર રહે નહિ, તથાપિ રૈયતને પિતા તુલ્ય પાળનારા એવા રાજાને શેની દયા આવે ! એ પ્રમાણેના ઉદ્ગારા વડે ગરઃન મારવાની અણી ઉપર રહેલા શ્રીપાળ જુગારી માટે દિલસેાજી બતાવતા અને તેને માટે અશ્રુનાં બે બિ ંદુએ સરકાવતા લોકો તેના વદનને નિરખતા છતા આકુળ વ્યાકુળ થઇ ગયા છે અને માંહેામાંહે એક ખીજ અરસપરસ અનેક પ્રકારની વાર્તાએ કરી રહ્યા છે. જગત્ દિવસને વખત છતાં પણ જાણે અત્યારે શાંત અને કરૂણામય ભ સનું હેાય તેવા દેખાવ ખતાવી રહ્યું છે. ક્ષેા પણ પેાતાના આશ્રય તળે એક માલેક તુજાર વ્યવહારીયે। પશુ જીગરી અનેેલા જુગારી તેને નજીવા કારણથી ગરાંત રાતે જાણી નારાજ થયાં હેાય તેમ અત્યારે સ્થિર થઈ
(e
માવીતર કમાવતર ન થાય
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ગયાં છે. વૃક્ષના આશ્રયમાં રહેલાં અનેક પ્રકારનાં વનવાસી પામર પંખીના યુગલે પણ આ જુગારીને ગરઢન મારવાના કારણથી હાય અથવાતા બિચારી તેતી તરૂણ તરૂણીને તરક્રુડતી જાણીને હાય. કે રાજાના ધાતકી હૃદયથી તેમને કઇ કારણ મળ્યું હાય, અથવા ગમે તેમ હોય પણ અત્યારે તેા તેમના રૂદનનાજ શબ્દો સંભળા’તા, રાજાના અન્યાયથી કહે! કે પતિવ્રતા રમણીની ઉદાસિનતાથી અથવા તે તેના રૂદનથી કડા કે લોક લાગણીથી કહેા ગમે તેમ હાય પરન્તુ જગતનાં અયેાગ્ય કાર્યને નહિ લેઇ શકનારા સવિતા નારાયણ અત્યારે ગાઢ મેઘના કાળા વાદળાંમાં છુપાઇને ભરાઇ ખેડા' તા. અત્યારે આકાશમાં કાળાં વાદળાં ભરાઇ ગયાં છે. અલ્પ સમયમાં
આ પૃથ્વીને જળજળ કરી પાણીથી રેલમછેલ કરી દેશે, અને આપણને કેટલું બધું સહન કરવું પડશે, તેની પણ દરકાર નહિ કરનારા લેાકેાનાં અત્યારે કાણ જાણે તેમનાં હ્રદય કેમ કાર બન્યાં છે! કે જેથી તેઓ પાષાણુ સદશ હુઇયાવાળા થઇને જુગટીઆના મરણની સ્થીતિ દેખવાને અને ભરતી વખતે તેના શું ઉદ્ગારા નિ કળે છે? તે સાંભળી કાનને પવિત્ર કરવાને કાજેજ હાય નહિ તેમ ઉભેલા છે.
તે
એક તરફ્ લેાક લાગણી જયારે આવા પ્રકારની ઉશ્કેરાયલી છે, ત્યારે બીજી તરફ ચાંડાળા પેાતાની તરવારેાને મ્યાનમાંથી ખુલી કરી આકાશમાં ચમકાવી નિર્બળ પુરૂષોને ભય ઉપજાવતા હતા. કાઇ જલાદ પેાતાની તરવારને વસ્ત્રના છેડાથી સાધુ કરવા લાગ્યા. ત્યારે કાઇ જલાદ પેાતાની તરવાર કેવી ચમકવાળી અને પાણીકાર છે! તેને માટે તે ખુશી થવા લાગ્યા, ત્યારે ખીજાએ એ થાળે! તૈયાર કર્યાં, જેમાં એ જણનાં મસ્તક કાપીને તેની અંદર મુકી તે થાળ રાજાને બતાવવાના હતા.. તે બંનેને હવે અતિમ હુકમ થયેા. કે તમારે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરવુ' હાય તે કરી લેવુ. ફકત પાંચ મિનિટમાંજ હવે તમારા એનાં મસ્તક ધડથી જુઠ્ઠાં થઇ જતાં તમે ભાષાની જગતનેા હજારે લેાકેાની નજરે આગળ ત્યાગ કરીને ચાખ્યા જશે! માટે તાકીદે તમે ઇષ્ટ દેવનુ સ્મરણ કરી ? ચાંડા લેના હુકમ સાંભળીને તે બંને જણ પોત પોતાના દેવને સભાળવા
..
લાગ્યા અને શ્રીપાળ ઝુમારી પશુ મનમાં કોઇ પણ્ વસ્તુ ઉપરથી રાગને દુર કરતે
વિરતપણે વર્તી સસારની હુવા. જગતની વિચિત્ર
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૩ કૃતિઓને જાણી તેને તે જુદો જ અનુભવ મળતો. અહે ! દૈવની ગતિ કેવી વિચિત્ર છે. તેના મનમાં અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા, દુનિયાના અવાર નવાર સંયોગોથી તેનું મન દ4 અને સાહસિક વૃત્તિવાળું બન્યું હતું. તેને પોતાને માટે બહુજ નવાઇ લાગતું “ અહો ! માણસોને દુર્દેવ કેવા પ્રકારનું હોય છે. જોકે મરણતો દરેકને માટે નિર્માણ થએલું હોય છે તથાપિ મરણે ભરણે પણ ફેર હોય છે, ખેર ! કુદરત ! કુદરત ! ભલી ભાગ્ય દેવી ! તેંપણું તારા પંથી જનને પુરેપુરો બદલો આપ્યો, આહ ? માણસને અણધારી આફતો ક્યાંયથીએ આવી પડે છે, કે તે બિચારો ભાગ્યેજ તેમાંથી બચવાને શકિતવાન થાય છે, અરર ? જગતમાં આવાં દૈવ હતાં હશે ?
સેરઠે.
દુઃખના ડુંગર શીર, અચિંત્યા વરસી રહયા, રાખ ધિરજ વીર. ડાહ્યા પણ ડુબી ગયા; જેડી શ્રી જુદીશ. પાંડવ સરખા નરપતિ વેઠયા જંગલ વાસ, દેવ કળા ન્યારી ખરે? ” ૨
માનવીની શી ગુંજાસ હોય કે જેથી દેવ આગળ પોતે પિતાને વિજય કંકો વગડાવી શકે ! માનવીની એવીતે શું સત્તા રહેલી છે કે જેથી તે શકિતના પ્રભાવથી તેનું દૈવ અંજાઈ જઈ તેને આધિન થઈ જાય ! માનવીમાં એવું તે કયા પ્રકારનું બળ રહેલું છે કે તે બળના ગોરવ અને ગર્વિષ્ટપણથી તે દુદૈવને જીતી શકે ! ને ! ને ! તેને માટે તે કંઈ પણ ઉપાય છેજ નહિ; અને હશે તો જણાશે ! દેવની મહેર વિનાશ થઈ કે માનવીને તેના ભોગ થવું જ પડે; હેમનડા ! તું શા માટે નિરાશ થાય છે ! આ જગતમાં કોનું ધાર્યું થયું છે. રાવણ સરખા અંહકારી રાયની ધારેલી ધારણાઓ પણ મનમાં જ રહી ગઈ. દુર્યોધન સરખા ગર્વિષ્ટ છત્રપતિની આશાઓ હદયમાંજ સમાઈ ગઈ. અને એક વખતના છત્રપતિ એવા તેઓ જંગલમાં ભુંડી રીતે મુવા ! તે પછી તારું શું બગડવાનું છે તું વ્યર્થ ખેદ નહિ કર ! હે ચેતન ! તારી પછી દુનિયામાં શું બનશે ! તે હારે કયાં જવા આવવું છે? માટે હેમના શાંત થઈ તારી અંતિમ ઘડીઓને તું સંભાળી લે ! શોક નહિ કરા
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૪ સોરઠ.
“હે મન માંકડરૂ૫, વ્યર્થ ખેદ તું શીદ કરે ભાગ્યા ભડવીર ભૂપ, હારૂં ધોયું કેમ થશે ! ભટકે ભોળાનાથ ખોપરી ઝાલી હાથમાં ભંડું જયારે ભાગ્ય, માનવનો શો આશરે ?” દૈવની પ્રબળ સતામાં ફસાયેલું પામર માનવરૂપી મગતરું શું કરવાને સમર્થ છે ? જગતમાં દેવની પ્રાબળ્યતાથી સહીસલામત રીતે કોણ બચવા પામેલ છે ? છત્રપતિ શ્રેણક નૃપતિ જેવાને પણ કેદખાનામાં રહેવું પડ્યું'તું, એટલું જ નહિ કિંતુ પોતાના હસ્તની અં ગુલીને શોભાવતી એવી અંગુઠીમાં રહેલો પાણીદાર હિરો તેને ચુસીને અકાળે કેદખાનામાં જ તેમને મરવું પડયું હતું. વિજયની કાંક્ષાવાળા પણ લડાઈમાં પરાભવ પામેલા ચેડા મહારાજાને દૈવયોગેજ વાવમાં પડીને પોતાની કોમળ કાયાની આહુતિ આપવી પડતી, એટલું જ નહિ પરંતુ તેમ કરીને પણ પોતાની કીતિ મલીન નહિ કરતાં તેમણે અમર રાખી'તી. પથ્વીરાજ જેવા દીહીના ના શૂરા શહેનશાહનું કેદખાનામાંજ મરણ નીપજ્યુ“તું. અરે ! મારીજ માફક આજ માળવાની ધારા નગરીના પ્રખ્યાત પરમાર વંશીય મુંજ રાજા તેનું આવી રીતે દુષ્ટ તેલ ચાંડાલોને હાથે શું મસ્તક નહેતું કપાવ્યું ! આહ ! ખરેખર મારૂ મરણ તેના જેવું જ ગણાશે, તેને માટે જેમ લેકો નારાજ થયા હતા. તેવી જ રીતે કો મારી પ્રત્યે દિલસોજી બતાવે છે પરંતુ તે એક નરપતિ રાજા હતા, અને હું એક ધનાઢય માલેક તુજાર શેઠીયો પણ જુગારી છું. જગત મને તેની સાથે બીજે નંબર ગણશે.
અરે ! હેચેતન ! તારાં કરેલાં કમ તને આ ભવમાંજ ફળ્યાં, જે માણસો કાંઈ પણ ન વિચારતાં હરદિન પાપમાં જ મશગુલ રહે છે, તેને તેનાં કૃત્યો આ ભવમાંજ ભોગવવાં પડે છે, ભલેને પાપી પલકવાર ફાવી જાય, પરંતુ અંતે તે તે મરવાનો જ છે. તેનાં કાળાં કર્મને બદલો લેવાને એક દિવસ તેને જહન્નમની ખાઈમાં જવાનું જ છે. એક જુગારની લતથી મારા બે હાલ થયેલ જગત જઇ રહી છે તે પછી કાળાં ધોળાં કરનારા અને લાખે ની લાજ લુંટનારા તથા કંગાળની થાપણો ઓળવનારા અને દિકરીયોના
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૫
પૈસા ખાનારા અધમ કસાઈઓ અને તેનાં દલાલો કરનારા નરપીશાચો આવા પાપીજનોને તેમનાં પાપકર્મ કેમ છેડશે? ખરેખર તેમણે તે આગળથી જ પિતાને માટે જાહન્નમના રસ્તા ખુલ્લા મુકાવ્યા છે, જેવી કરણી કરશે તેવી દરેકને ભરવાની છે, હા ! કહ્યું પણ છે કે
ગાયન,
“ દશા કરે તે કેઈ ન કરશે, મુરખ કરે અભિમાન માનવ મગતરું શું કરે જ્યાં, દઈવ દશા બળવાન કાયા બંગલે જીવ મુસાફર, ઘોટ ભલે ઘડત એક દિન એવો આવશે ભાઈ, નરક જઈ પડતો : લાખો જનની લાજે લૂંટીને મનમાં મકલાત પાપના પિોટલા બાંધીને, પાછળ પસ્તા કંગાળની થાપણ ઓળવી, વગસગથી નડતો
આ દશા જ્યાં કારમીતે, દેજમાં જઈ ઠરતે ” હા! કાળાં કરનારો અમત સરખો પાપી મારી માફક પાછળથી પતાશે. ત્યારે તેની આંખ ઉઘડશે. હા ! પાપનું ફળ તેને અહીને અહીં જ મળશે, પાપી ! મકલાઇશ નહિ, ચાર દિવસની મઝા માણી લે, પણ આગળ ત્યારે જાહન્નમની ખાઈમાં ઘણો કાળ રહેવાનું છે. તેને વિચાર કરજે, મુખ સમજુ હોય તે અત્યારથી જ સમજી જા, નહિ તે મારી પેઠેમ પાછળથી પસ્તાઈશ. એટલામાં તેની વિચાર શ્રેણી પ્રભુને ધ્યાનમાં લચેલી તાને પામી ગઈ.
કેમ? અલ્યાઓ! કેટલી વાર છે. થોડી વારમાં આ તરવાર મસ્તક ઉડાડી દેશે, તાકીદ કરે ? ભગવાનને ભેટે કે મુવા પછી તે તમને સદ્ગતિ આપે ! ” એમ કહેતાની સાથે ચાંડાલ આંટા મારવા લાગ્યો.
ચાંડાલનાં આવાં વાયક સાંભળી જુગારીની વિચાર શ્રેણી પાછી પલટાઈ ગઈ. માણસને દુઃખ વખતે જગતમાં ધર્મ તેજ શરણ છે. મારે અત્યારે અન્ય વિચાર કરવાની કંઈ પણ જરૂર નથી. પાંચ મિનિટમાં તે આ ચાંડાલો અમારાં મસ્તક જુદો કરી નાંખશે. ધનને મહિમા અવર્ણનીય છે, કેમકે પહેલાં જયારે રાજાએ રા
Page #198
--------------------------------------------------------------------------
________________
ણીને કલંક ચડાવી કાઢી મુકી'તી, ત્યારે રાણીએ શ્રી પાર્થનાથની પ્રતિમા સામી રાખી ઇયાન કરી કંઈ પણ જાપ કર્યો તે, તેથી રાણીનું સંકટ તો ગયું તે ગયું, પણ ઉલટું રાજાએ તેણીનું કેટલું બધું સન્માન પણ કર્યું'તું. માટે ખરેખર એ પાશ્વનાથમાં કાંઈ પણ ચમત્કાર જણાય છે, તેના અધિષ્ઠાયક દેવતા બળી આ છે, જેથી ઝટપટ ભકતેની વારે તે દેડી આવે છે. વળી પેથડ કુમાર મંત્રીશ્વર પણ પ્રથમ ઘણી જ ગરીબ હાલતમાં હતા. ધર્મના આરાધનથી જ તેમની ઉચ્ચ સ્થીતિ પ્રાપ્ત થઈ છે, તેઓ એક વખત વાત કરતા'તા કે તેમના પિતા દેવાશાહ પણ એક શુરવીરને છાજે તેવા બહાદુર પુરૂષ હતા, તેમને એક વખત લોહની બેડીઓ પહેરાવી રાજાએ કારાગારમાં પૂર્યા'તા, પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું હદયથી અત્યંત ભક્તિપુર્વક આરાધના કરવાથી તરત જ તેમની બેડીઓ ભાંગી નીચે પડી ગઈ એટલું જ નહિ પરંતું તેમના અધિષ્ઠાયક દેવે તેમને બંધ નમાંથી મુકત કર્યા, ને ત્યાંથી ઉપાડી તેઓને સ્ત્રીની પાસે મુકી દીધા. રાજાએ પાછળ ઘણી તપાસ કરાવી પણ તેનું કાંઈ વળ્યું નહિં; માટે ખરેખર મારે પણ તેનું જ શરણ છે, તેજ પાર્શ્વનાથ ભગવાન હું અત્યારે આશરો લઈ તેને વિનંતિ કરું કે હે પાર્થરાજ ? હે ત્રિભુવન જગધણ ! તારા શરણુગતનું તું રક્ષણ કર ! જગતમાં તારી કૃતિ આચર્યથી ભરપુર છે. તું નરવર નાયક જગતમાં એક ધુરંધર શિર છત્રરૂપ છે. મારે શું ? હું તે મરવાની અણુ ઉપર છું. મારું જીવન મેં તને જ અર્પણ કરેલું છે, ચહે તે મારો અગર જીવાડો તું સમર્થ દયાળુ છે. હું મરીશ એની મને દરકાર નથી પણ તારો શરણાગત મરશે તેની લાજ તમને છે, જગતમાં મારી ગતિ અગર મારો આશરો તું જ છે, ભક્તની ભીડ ભાગવાને તું તૈયાર થા! તારા જુગટીયા સેવકનું તું રક્ષણ કર ! આજથી હું મારા ઈષ્ટદેવ તને જ માનું છું. કદાચ હું અહીંથી મૃત્યુ પામું,
પણ પરભવમાં મને તુજ નાયક મળજે. હે પાર્શ્વચિંતામણે ! તારા ભક્ત ની ભીડ તારા અધિષ્ઠાયક દેવો નહિ ભાગે તે પછી કોણ ભાગશે !
આ ભરણમાંથી જે હું બચીશ તે નિરંતર તારી ભક્તિ કરીશ, મારો જુગારને ધંધે ત્યાગી દઈશ. એટલું જ નહિ પણ દિન પ્રતિદિન અધિક અધિક ધર્મધ્યાનમાં હું સાવધાન થઇશ. તે
Page #199
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ઘણોને સહાય કરી છે, ચિંતામણે! તારી ભક્તિથી ઘણું જેવો આ લેકમાં સુખી થયા છતા ભવ સમુદ્રને પણ તરી જાય છે, જે ભાગ્યવંત હોય છે તેવા સમજુ પુરૂષનું ચિતજ તારામાં જોડાય છે. તારા ધ્યાનથી સત્વર માણસ પિતાનું કાર્ય સિદ્ધ કરી શકે છે. હાલા પ્રત્યે ! તુંજ ચિંતામણું રત્નને નિહાળતે છતે કાચન કકડો હું શા માટે ગ્રહણ કરે ! તારા સરખે ભાવેક હયાતી હતી તે મારી આ દશા ન થાત! હે વિભે ! તું કેશરીસિંહ જગ તમાં ગજેના કરતે છતે શું માનવોનાં સંકટ રૂપી મેટાં હાથીઓનાં ટોળાં રહી શકે છે ! અજ્ઞાન રૂપી અંધકારને દુર કરવાને સમર્થ ચિંતામણી એવો તું જ સુર્ય ઝગઝગતે છતે માનવોનાં દુઃખ રૂપી કાળા વાદાં કયાં સુધી ટકી રહે છે તે કૃષ્ણ મહારાજનું દુઃખ દુર કર્યું તો મારી આશાને પૂર્ણ નહિ કરે ! એક નાગ સરખા તિર્યંચનું રક્ષણ કરવાને તમે દેડી આવ્યા તે હે વિઠલવર ! મને તરછોડી દેશો ? ના! ના ! તેમ કરશે નહિ; હે દયાળુ દેવ ! મને મદદ કર ! દેશશાહને કારાગ્રહથી મુક્તિ અપાવી, લીલાવતી પટરાણીનું કલંક ઉતરાવ્યું, માટે એ નિશ્ચય છે કે તું તારી ભક્તિ કરનારની સહાય કરવાને ક્યારે પણ ભુલતા નથી. કેમકે તમારા અધિષ્ઠાયક દેવતા એવા બળીયા છે કે તારી ભક્તિ કરનારથી ઈચ્છા સહેજ વાતમાં તે પૂર્ણ કરે છે. અને આ તારા ભક્તની પણ આપદા નાશ કરશે.” ઇત્યાદિ વિચાર કરવો તે કોઈ પણ જંજાળ કે માયા પ્રપંચને વિચાર નહિ કરતાં હદયમાં તેની મુર્તિ સ્થાપન કરી ભાવનાથી દયાન ધરવા લાગ્યો. તેના આત્મા સાથે પિતાના આત્માને અભિન્નપણે નિરખતો છતે બહાર શું શું થાય છે તે દરેક બાબતને ભૂલી ગયો. પિોતે કયાં ઉભો છે તેની પણ તેને અત્યારે ખબર નથી. હદયની ઘટમાળા હદયમાંજ રમણ કરવા લાગી. શ્રી પાર્શ્વ પ્રભુના ગુણોથી તેનું હદય ઉભરાવા લાગ્યું, તેનાં હૃદયના આંદોલનો ઉછળવા લામાં હદયની તાલાવેલી તેની સાથે અભિન્ન પણે જોડાઈ ગઈ. '
“અલ્યાઓ! તમારે કેટલી વાર છે. જુઓ આ તરવારે તમારે માટે ઉંચકાણી, એકી વખતે બનેનાં ધડ જુદાં થઈ જશે,” ચાંડાલ બુમ મારીને કહેવા લાગ્યા. જુગારીની વિચાર શ્રેણુ તુટી ગઈ. ખેર! તેની વિચાર શ્રેણએ પિતાનું કાર્ય વરાથી કરી દીધું'તું,
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ચંડાળની વાણી સાંભળી જુગારીએ બચવાની આશા છેડી. હદયમાં પાર્શ્વનાથનું ચિંતવન કરતાં થાં તેના મુખમાંથી અંતિમ ઉડ્યારે બહાર નીકળી પડયા.
સોરઠ “લક્ષ્મી ચતુરા નાર, રાજા ઘેર ચાલી જશે, દુઝ લલિતા સાર, મુજશું સ્વર્ગ સિધાવશે; શરણુ શ્રી ફણીરાય, અવર નથી કોઈ આશરો, રટતાં તારું નામ, જીનવરજી જાશું અમે.”
હે ચેતન ! આ નાશવંત સંસારમાં તારાં કુકમનો પશ્ચાત્તાપે કરી આખરે પ્રભુ પાસે ક્ષમા માગી લે, હે પામર ! તું જગતના ક્ષણિક સુખને માટે આસક્ત થઈશ નહિ, કારણ કે બાહ્ય વસ્તુઓને ત્યાગ કરવાનો દિવસ હારે નિશ્ચય આવવાને છે.
કાયા મહર બંગલી, લુંટાશે તારી માનવી, સંબા સમયના રંગ જેવી, અંદગી આ જાણવી. આશા રૂપ વિષે વેલી, વિંટાઈ પામર શું ફરે ! વેળા વેળાની છાંયડી, પસ્તા પાછળ તું કરે.
ખરેખર માણસને જગતમાં કોઈ પણ વિશ્રામ ધામ હોય તે ફક્ત શ્રી પરમાત્માનું સ્મરણ જ ચિત્તને નિર્મળ કરનારું છે. આખી જંદગી એળે ગુમાવી, તદપિ અંતિમ સમયને વિશે પણ પરમ પવિત્ર પાર્શ્વનાથનું શરણ મને લાભકારી થાઓ ! મારા વિનને હરણ કરનારૂં થાઓ ! જગતના તારકની સ્તુતિ વસ્તુતઃ ઈચ્છિતને દેનારી છે, તથાપિ ભોળા મનુષ્યો બ્રમણમાં ભૂલીને જ્યાં ત્યાં ભટકાય છે.
ગાયન, ત્રિભુવન વંદન જગદાનંદન, વિઘન સરૂપી તું ઘતાર; શુદ્ધ બુદ્ધ તુ કર્મ નિકંદન, ધર્મ ધુરંધર તું કિરતાર સત્ય વાયક મુખમાંથી ઉચરવું ધ્યાન પ્રભુનું નિરંતર ધરવું. ધર્મ કર્મમાં અહોનિશ રમવું, પાપ કરતાં દિલથી ડરવું, સુષ્ટિ સકળને નરક્ષર નાયક, પારસમણિ તું છે જીનરાજ. ત્રિભુ વિકટ વાટ ભવરણમાં વિચરવું, દુઃખ દાવાનલથી નહિ ડવું,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સંકટ સમયે ધીરા બનવું, શરણ એક શ્રી છનનું કરવું, દુઃખ નિવારક જગજન સજજન, નટવર નંદન શ્યામ કુમાર ત્રિભુ તારક નર નાયક તું સ્વામી સત્ય સહાયક આતમરામી આશરે એક અંતરજામી, રિપુ જનો રેશે જખ મારી; અખિલ જગતના દુઃખીયા સમયમાં સહાય થજે શ્રી પાર્શ્વકુમાર ત્રિ
એટલા શબ્દ મુખમાંથી નીકળી પડ્યા, કે તરતજ પાછો ધ્યાનમાં ચડી ગયો, અહીં ચાંડાળો તરવારો ચમકાવવા લાગ્યા. લેકોનાં હદય તરતજ કંપાયમાન થયાં; અરર ! હજુ સુધી પણ કંઈ જણાતું નથી, લોકો લંબી નજર કરી જેવા લાગ્યા, પણ કોઈ આ વતું જણાતું નથી, એક મિનિટમાં જગતનું કીમતી ઝવેરાત લુંટાઈ જશે, અમુલ્ય હીરો પત્થર તળે કચળાઈ જશે. લોકોના વિચારમાં ને વિચારમાં ચાંડાળાએ તરવારે ઉગામી, બન્નેને સામસામા ઉભા રાખ્યા, તરવાર જેવી પાડવાની અણી ઉપર હતી, તેવામાં સડસડાટ કરતું એક બાણ ચાંડાલોના પગમાં આવીને પડયું. ચાંડાલો ચમક્યા તરવારો તેમના હાથમાંથી પડી ગઈ, અને દગો દગો કરતા હોય પિોકારવા લાગ્યા. દરેક લેકે આશ્ચર્ય પામવા લાગ્યા કે આ શું થયું ! તીર કયાંથી આવ્યું, રાજાના એક અમલદારે તેને ઉંચકી લીધું તે તેને છેડે એક કાગળ બાંધેલે જણાય. તરતજ હજારે માણસોના આશ્ચર્ય વચ્ચે ચાંડાલેને મારતાં અટકાવી તેણે તે પત્ર છડી વાંચી જેવો, પછી હજારો માણસ આગળ તે પત્ર વાંચવા માંડયો, દરેક લેક પત્ર સાંભળવાને આતુર થયા છતા શાંત થઈ ગયા. મારા શાણા, સમજુ અને વફાદાર મંત્રી પેથડકુમાર,
મુ. માંડલગઢ. તમારો પત્ર વાં. લોક લાગણી ઉશ્કેરાયેલી જોઈ હું નારાજ છું, અત્યારનું વાતાવરણ જોતાં મારે મારો હુકમ ફેરવવાની અતિ જરૂર છે, એમ સમજી હું હુકમ કરું છું કે જે તે બને કેદી હયાત હોય તો શ્રીપાળને વસ્ત્રાભૂષણ આપી તેનું તેની યોગ્યતા પ્રમાણે સન્માન કરી તેને વાજતે ગાજતે તાકીદે તેના ઘેર મોકલી આપ, અને ધુતારાને દેશ નિકાલ કરો ! તેને જણાવવું કે કઈ દિવસ અમારા દેશમાં ફરીને પગ મુકીશ તો તને પકડી તરતજ ગરદન મારવામાં આવશે. તાકીદે હુકમનો અમલ કરો !
લી. રાજ સિંહદેવના પ્રણામ.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પત્ર વાંચી હજારો લેાકે'નાં હ્રદય હર્ષથી ઉચ્છળવા લાગ્યાં, આ ! કેવી કુદરતની લીલા ! એક પળમાં કેટલા તફાવત ! તરતજ ચાંડાળાએ પેાતાની તરવારો મ્યાનમાં મુકી તેમને મંત્રી પાસે લાગ્યા, સર્વ સરઘસ તેની પાછળ પછી આવવા લાગ્યું. મંત્રીએ તેમનાં ઢાં તુટાં વસ્ત્ર ઉતરાવી શ્રીપાલને તેની કુરાઇ ચેાગ્ય રામૂષણ પહેરવા આપ્યાં અને શ્રુતરાને દેશનિકાલ કરી રાખને હુકમ તેને પરખાવી દીધા, મત્રાતા ઉપકાર માની તાડા રવાને થયા. આ તરફ જુગારી શ્રીપાળને લઇને વાજતે ગાજતે સર્વ સરઘસ તેને ઘેર આવ્યુ. લલિતા પણ પેાતાના ધણીને સહી સલામત ઘેર આવતા જોઇ નવાઇ પામતી થી તેણીએ મેાતીના ચાળથી તેને વધાવી લીધે. સર્વ સગાં સબંધીતા -હૃદય આનંદથી ઉભ રાવા લાગ્યાં, પછી સર્વાં સરઘસ પેાતાને ઠેકાણે ગયું. જુગારી શ્રીપાળ પણ નિરતર પાર્શ્વનાથની ભક્તિ કરવા લાગ્યા. તેને તા સાક્ષાત્ અનુભવ મળ્યા તેથી દિન પ્રતિદન વિશેષ ભક્તિવંત થઈ ઉભય દુપતિ સુક્ષ્મમાં પેાતાનેા વખત પસાર કરવા લાગ્યાં. આહા ! રામ રાખે તેને કાણુ ચાખે ! તેવાર પછી નગરમાં ગુપ્ત રીતે પણ કેઇ વ્યસન રમે નહિ તેને માટે પેથડકુમાર મંત્રીના પુત્ર ઝાંઝણ કુમારને રાજા રક્ષકના અધિકાર સાંપતા હવા, તે દરરાજ અનેક પ્રકારે નગરીનું અવલોકન કરે છે .
ST
''
પ્રકરણ ૨૮ મું. ઝાંઝણકુમારની ચાતુર્યતા ”
ર્યનાં કિરણા પ્રકાશ કરતાં છતાં અને સૃષ્ટિ મંડ ળને તપાવતાં છતાં માનવીના •હ્રદયની આરપાર પસાર થયાં કરે છે લગભગ અપેારના વખત થવા આધ્યેા છે. અત્યારે
લેાકેા પાત પેાતાના કામે
જુગારને ધંધા
વળગેલા છે, શ્રીપાળ જુગારી જેવા ત્રુટી લેાકેા પણ
Page #203
--------------------------------------------------------------------------
________________
તજી દઈ ધર્મ ધ્યાનમાં ઉજમાળ થયા થકા અનેક પ્રકારે સંસારનાં સુખ ભોગવી રહ્યા છે. જે ચિંતામણીએ પિતાનું ચિંતામણીનું બિરૂદ સાર્થક કરી પોતાની જીવનદેરી લંબાવી આપી છે, તેને ગુણ કેમ ભૂલાય ! અલ્પ સમયની ભક્તિમાં જે જગધણી, વિશ્વપતિ, પાર્શ્વ પ્રભુએ તેને આટલું બધું અમોઘ ફળ આપ્યું છે. તેની ઘણા વખત સુધી કદાચ આ ક્ષણિક છવન પ્રવાહમાં ભક્તિ કરી હોયતો સંસાર સમુદ્ર થકી પણ કેમ ન તારે ! કેમકે જગતમાં મોક્ષની લ
ક્ષ્મી મેળવવી તે દરેક માનવનું મૂળ સૂવ હેય છે. અને તે ડાહ્યો દાતાર ભક્તને તે પણ આપવાને લેશ બી ભૂલ નથી. ઇત્યાદિ વિચારતો અને પ્રધાન પેથડકુમારને ઉપકાર માનતે તે અશઆરામમાં પિતાનો વખત વિતાવતે છતે પિતાની સ્ત્રી લલિત લલિતા સાથે જાણે સ્વર્ગ અહીં જ છે અથવા પિતાથી ચાર આંગળ દુર છે. તેમ સુખમાં પિતાના દિવસે ગુમાવવા લાગ્યો.
એવા સમયમાં રાજા જયસિંહદેવ એક દિવસે રાજસભામાં બિ. રાજેલો છે. બંદિજનો અનેક પ્રકારે તેની સ્તુતિ કરી રહયા છે. તેની આગળ અનેક પ્રકારે કૃતિકાઓને નાટારંભ થઈ રહયો છે. સર્વ રાજ્યજનો આ દેખાવથી અત્યારે આનંદમાં ગુલતાન થએલા છે. એવામાં દ્વારપાળે નેકી પોકારી બુમ મારી, કે હે દેવ ! નગરનું માહીજન આપને અરજ કરવાનું આવે છે, રાજાએ તરતજ આજ્ઞા આપી, એટલે દ્વારપાળે તેમને રાજા આગળ લાવીને હાજર કરી - દીધા. મહાજન રાજા પાસે આવી કરગરવા લાગ્યું, આજીજી કરી વિનંતિ કરવા લાગ્યું, કે “સ્વામિન ! આપની સભાગ્યવંતી નગરીમાં ચોર રૂપી અગ્નિ વડે કરીને અમે બળી ગયા છીએ, માટે ચાર થકી અમારું રક્ષણ કરે. નહિતર અમે બીજા દેશમાં ચાલ્યા
જઈશું. ”
મહાજનનાં આવાં વચન સાંભળીને રાજાએ તરતજ કોટવાળને બોલાવ્યો. તેની ઉપર ક્રોધ કરો છો રાજા તેને જણાવતો હવે, “ રે ! અધમ ! મારો ગરાસ ખાઈને સુખે સમાધે રાત્રીને વિશે તું સુઈ રહે છે, જેથી કાણમાં રહેલો ગુણો જેમ લાકડાને કરે છે તેમ મારું નામ જ્યાં ત્યાં કોરાતું જાય છે. ચાર લોકોના ત્રાસથી ત્રાણ પામેલું મડાજ નિધન થતુ જાય છે અને તો તેની પણ દરકાર
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯ર
કરતા નથી. ” રાજાએ કોટવાળને આવતાંની સાથે રોકડું નાળીયેર પરખાવી દમ ભરાવ્યો.
હે સ્વામિન ! આખી રાત હું ચારે તરફ ફરી ફરીને જેઉં છું, તથાપિ ચોર પકડાતા નથી. ” કોટવાળે નિરાશપૂર્વક જણાવ્યું.
હે સ્વામિ ! પર્વણીને વિશે પણ ચોર ચોરી કરતાં અટકતા નથી, માટે નક્કી આ ઝાંઝણ કુમારજ ચોરને સહાય કરી ચેરી કરતો હશે ” અન્ય પ્રધાન વગેરે દેષતી અગ્નિથી બળતા લોકો અવસર જાણી રાજાના કાન ભંભેરતા હવા.
“રે અધમ ? જે સાત દિવસમાં ચોરને નહિ પકડે તે જે ચોરને શિક્ષા થશે, તે તને કરવામાં આવશે. ” અન્યની શિખવણીથી ભોળવાયેલા રાજાએ કોટવાળ ઝાંઝણકુમારને માનવંતુ ભારે કીમતી ખરખડીયું આપી દીધું.
પછી રાજાએ ઝાંઝણકુમારને સન્માન કરી મહાજનને સમજાવી તરતજ રવાને કરી દીધા. ઝાંઝ, કુમાર ચોર પકડવામાં નિર તર સાવધાન પણે તત્પર થયો. પણ ચોર લોકે પકડાયજ શા માટે ! તેઓ સાત દિવસ સુધી ચોરી કરવા નિકળ્યાજ નહિ અને સાતમા દિવસને ભૂલથી આઠમો દિન જાણીને ચોરી ચોરી કરવા નીકળ્યા. મધ્ય રાત્રીને સમયે જુદા જુદા ભાગ થકી આવીને ચાટાના મધ્ય ભાગને વિશે તે એકઠા થયા. હવે આજે સાતમો દિવસ હોવાથી એકાકી ઝાંઝણ કુમાર ચોરનો. વેશ પહેરી ત્યાં આવ્યા. તેને ચોરનો પોશાક હોવાથી તેને ચોર સમજી ચોરો પણ તેને ચાર સંજ્ઞાવડે બેલાવતા હવા, ઝાંઝણકુમાર પણ તેમની સામે ચોર સંજ્ઞાએ કરીને તેનો જુવાબ આપવા લાગ્યા. પછી માંડ માંહે ભેગા મળીને ઝાંઝણકુમાર પૂછવા લાગ્યા કે તમારી શક્તિ કેટલી છે ! ત્યારે એક ચોરે જણાવ્યું કે શકુન વડે કરીને હું સર્વ શુભાશુભ જાણી શકું છું, બીજાએ કહ્યું કે વિદ્યા વડે કરીને સર્વતાળાં હું ભાંગી નાખું છું, ત્યારે ત્રીજાએ જણાવ્યું કે એક વાર શબ્દ સાંભળવાથી સર્વ પુરૂષ અને સ્ત્રીને ઓળખવા વાળો હું છું, એવી રીતે ત્રણે ચોરે પિતાની શકિત જણાવી દીધી. પછી ત્રણે જણું ઝાંઝણકુમાર ચોરને પુછતા હવા. કે તારા કેટલી શક્તિ છે. ! તેવારે તેણે જણાવ્યું કે મને યોગી ગુરૂએ કૃગુનામાં આધી આપી છે. તેના પ્રભા
Page #205
--------------------------------------------------------------------------
________________
વથી જે ચોરોની સાથે હું રહું તે કદાપિ હણવા યે થાય નહિ, હવે અત્યારે આપણે રાજાના મંદિરમાં ચોરી કરવાને પેસીયે ! કેમકે
જ્યાં ધનના ઢગલા હોય તથા ચણોઠીની ધોડે મોતીયે પડેલાં હોય તેવા ઠેકાણે જે આપણે ચોરી કરીએ, તે આપણું દારિદ્ર પણ જતું રહે, ઝાંઝણકુમારે તેમને જણાવ્યું
તેની વાત સાંભળી સર્વ ચેરે ખુશી થયા થકા રાજાના મંદિર તરફ આવતા હતા, તેટલામાં રૂડી દિશાએ રહીને શિયાળ શબ્દ કરતો હો, એટલે તરતજ શકુનના જાણનારા ચોરે જણાવ્યું કે છું “આ શિયાળના શબ્દ થકને કરીને આપણને મણ રત્ન ઘણું મળશે, તથાપિ એક દિવસ પણ રહેશે નહિ.
. મણી રત્ન છેડીને આપણે હીરા, માણેક વગેરે તથા હીરાગર વસ્ત્ર પ્રમુખ લઈશું તે હરકત નથી ને ! કેમકે આ રાજાને મહેલ સર્વ વસ્તુઓથી ભરેલો છે. એમ કહીને ઝાંઝણકુમાર તેમને એક ભંડાર તરફે લાવતા હવા. નિર્ભય પણે તાળાં ભાંગી તરતજ ચારે ચાર ભંડારમાં પ્રવેસ કરતા હતા. એટલામાં વળી ભૈરવને શબ્દ સાંભળીને શકુનને જાણનાર ફરીને પણ બોલતે હવે, કે આ શકુન વડે કરીને કોઈક રાજાને સુભટ આપણને દેખે છે, તેથી વિલંબ ન કરી! તરતજ દરિદ્રને નાશ કરવાને ચિંતામણી સમાન એવી ચાર પેટી ઝાંઝણકુમાર તે ચોરોને બતાવતા હતા, તે લઈને સર્વ ચોટામાં અાવ્યા. - ચોટામાં આવેલા શેરોને હવે છુટાં પડવાને વખત નજીક આ જાણી કપટી ચેર ઝાંઝણકુમારે તે ત્રણ ચેરેને જણાવ્યું, કે મિ ! હવે આપણે કયારે મલીશું ! - “હે મિત્ર ! તું વૃથા ખેદ નહિ કર ! આજથી તું અમારો દિલોજાન હેસ્ત છે. પ્રભાત કાળે માણેક આગળ બિજોરાં હાથમાં લઈને જે માણસો આવ્યાં હોય તેને તું મલજે. તે અમે જ હોઈશું. ત્યાં આપણે મેળાપ થશે, ” વિશ્વાસ પામેલા ચોરોએ કપટીચર ઝાંઝણને પિતાની જીવન દોરી આપી દીધી.
હવે જેમ જીવ જુદાં જુદાં કમીએ કરીને ભિન્ન ભિન્ન ગતિમાં ગમન કરે તેમ ચારે ચોરે જુદા જુદા માર્ગે જાતા હવા. ઝાંઝણ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯૪ કુમાર પણ પ્રાપ્ત થયા છે ચોરે જેને એવો હર્ષાયમાન થશે થૐ પિતાને ઘેર આવીને સૂઈ ગયે, હવે પ્રભાતના સમયે મંત્રી પેથડકુમાર રાજભુવનમાં આવ્યા, ત્યાં લક્ષ્મીગૃહનાં તાળાં ભાગેલાં જાણી અને તપાસ કરતાં રત્નની ચાર પેટીઓ ચેરાયેલી જાણી તરત જ તે વાત રાજાને નિવેદન કરી. કે પાગ્નિની વિષમ વાળાથી, જેનાં ગાત્રો શિથિલ થઈ કંપાયમાન થયાં છે એ રાજા સભામંડપમાં પ્રધાન પુત્ર ઝાંઝણકુમારને બોલાવતા હો, કેમકે કારણ પડે છતે રાજાઓ પણ શત્રુની ગરજ સારે છે. વળી રાજા કોના મિત્ર થયા છે ! લક્ષ્મી જેમ એકને મુકીને બીજાના ઘેર જાય છે, વેશ્યા જેમ નવા નવા પુરૂષે ભોગવે છે તેવી રીતે રાજાઓ પણ પિતાના વિશ્વાસને બી મારવા તૈયાર થાય છે. કેમકે પૂર્વીબંદુ રાજા શું ચાણક્યને અપમાન આપનારો નથી થયો ! નંદરાજાએ શુંશકડાળ મંત્રીનું કાસળ નથી કઢાવ્યું ! ભીમરાજા શું વિમળ પ્રમુખને અપમાન કરનાર નથી થયો! ખરેખર રાજાઓ કયારે પણ પિતાના હેતા જ નથી. રાજાએ તરતજ ઝાંઝણકુમારને પરખાવી દીધુ કે ઝાંઝણ ! તું ચોરને પકડી લાવ્યું કે કેમ ! આજે મારા ભંડારમાંથી પણ ચોરે રનની પેટીઓ લઈ ગયા. આજે સાત દિવસ પુરા થયા છે માટે તેની શિક્ષા તું જ ભોગવી લે.” રાજાએ તે ઝાંઝણકુમારને આવતામાંજ હોળીનું નાળીયેર આપી દીધું. - “સ્વામિન! શાંત થાઓ ! હમણાંજ તે ચરે આવશે ! ઉતાવળા ન થાઓ ! ઉતાવળે આંબા પાકે નહિ. ” ઉતાવળા સે બાવરા ધીરા સો ગંભિર “હું ચોરોને હમણાંજ પકડાવું છું” એવી રીતે શાંતતાથી રાજાના ક્રોધનું નિવારણ કરતા મંત્રીપુત્ર પિતાને ઘેર આવી તરતજ સુભટને આજ્ઞા આપતા હો કે “ જાઓ ! માણેકચોક આગળ જે પુરૂષોનાં હાથમાં બિરાં હોય તેમને બાંધીને અહીં લાવો ! ” આજ્ઞા મળતાંજ હથીયાર બધી સુભટે માણેકચોકમાં આવી તે વ્યવહારીયા સરખા દેખતા ચોરના હાથ બાંધીને ઝાંઝણકુમાર આગળ લાવીને રજુ કરી દીધા. કનકવડે કરીને હજારો લોકે જોવાને મળેલા છે. એવા સરઘસની સાથે ઝાંઝણકુમારે તે ચોરોને પછી રાજા આગળ લાવીને ઉભા કરી દીધા.
“હે સ્વામિન ! જેમ રાગદ્વેષરૂપી શત્રુઓ પ્રાણીઓનું આભ ધન લુંટી લે છે, તેવી જ રીતે તમારી નગરી આ ચાર લુટે છે,
Page #207
--------------------------------------------------------------------------
________________
સૂર્યના તેજને જીતનારા તમે હવે જેમ યોગ્ય લાગે તેમ કરે” ! એવું કહીને ઝાંઝણકુમારે ચોરોને ઓળખાવી દીધા. આ
“રે લુચ્ચાઓ! અહીંથી રત્નની પેટીઓ ચોરી ગયા છે તે હાજર કરી ઘો, નહિતર અવળી ઘાણીમાં પીલાવી તમારું તેલ કઢાવીશ” રાજાએ તેમને ભયનું દર્શન કરાવ્યું.
સ્વામિન ! પેટી શુંને વાત શું ! હમે લેકે તે કાંઈ જાણ તાજ નથી સાહેબ! અમે તે આ નગરના મોટા વ્યવહારીયા છીયે, આપને અમારી આગળ આવું બોલવું તે ઉચિત નથીતેમણે પંડિત બનીને શાંતતાથી ઉત્તર આપે.
તરતજ ઝાંઝણકમાર આગળ આવીને કહેવા લાગ્યા, કે “અરે! ચરો ! તમે કેમ માનતા નથી ! રાજા સાહેબને ખરી વાત કહી , નહિતર તમે સખ્ત સજાને લાયક થશે.”
ઝાંઝણકુમારનું આવું વચન સાંભળીને શબ્દ જાણનાર ચેર તરવજ તેને ઓળખતો હ. અને ખાનગી તે બેને જણાવતે હવે, ત્યાર બાદ પેટી લેવાનું તેમણે માન્ય કર્યું. પછી કેવાળ પૂછવા લાગ્યું કે તે પેટી કરી છે તે પેટ અમારા બડારમાં છે. એવી રીતે પેટીન પત્તે મેળવીને કબજે કરી પછી તે ચોરેને મારવાને રાજા કેટવાળને સોંપતો હવે, ટિવાળ ચારોને લઈને જવા લા. છે. એટલે પેલા ચાર બેલ્યા કે ચોથે ચેર તું છે, અને તારી શક્તિ હતી તેને ખોટી થઇ ગઈ, પછી રાજા પાસેથી ચોરેને જીવ જીવ બચાવીને પિતાને ઘેર લઈ જઇ તેમને નેકરીમાં રાખ્યા, કેમકે ભૂમિ થકી પડેલા માણસોને ભૂમિજ આશ્રય છે, વળી રાજ્યપણું, રૂપ, લક્ષ્મી, સ્ત્રી, ભગ, નિરોગીપણું, શાતા, યશ, જસ તથા સુખના વૃદ્ધિ એ સર્વ પ્રાણીને જીવિતદાન દીધાથી મળે છે. રાજા ક્રોધથી રક્ત થએલો છે, વળી બીજા પ્રધાને નિવારે છે, તથાપિ ચેર ઝાંઝણકુમારને તેણે આપી દીધા. કેમકે કાર્ય કરવાને સમર્થન એવા પુરૂનું વચન બુદ્ધિવંત પુરૂષ કેઈ વખત પણ ઉલ્લંઘન કરતા નથી. . કાર્ય કરવાને સમર્થ એવા પુરૂષને અપરાધ થયે હોય તે પણ સમજાવીને તેને રાખીયે, કેમકે અગ્નિ પિતાના ઘરને બાળી નાંખે છે તો પણ બીજે દિવસે તેને ઘરમાં લાવવો પડે છે, તેથી ચોરેને ઝાંઝણકુમારે પોતાના માનિતા સેવક કરીને
Page #208
--------------------------------------------------------------------------
________________
રાખ્યા, કેમકે ચંદન જે તે તાપને દુર કરીને શરીરને સુગંધિત કરે છે, ઝાંઝણકુમારના આ પ્રકારના વૃત્તાંતને જાણનાર રાજા પણ તેની બુદ્ધિની તથા દયાળતાની પ્રશંસા કરવા લાગ્યો, અને પેથડકુમારને વસ્ત્ર, અલંકાર વગેરે તથા સોનાનું અને રનથી જડેલું એક અમુલ્ય ખડમ તુષ્ટમાન થએલા રાજાએ આપ્યું, તેમજ પાંચે પર્વમાં કઈ પણ વ્યસન ન સેવે, તેને માટે વારંવાર પટલ વગડાવ્યો
પ્રકરણ ર૯ મું “પેથડકુમારની ઉદારતા
હજી ગમાં મનુષ્યભવ પામીને અમેઘ એવી સંપદાઓ
જ છે પણું મેળવી તેથી આ કાયા પિતાનું કલ્યાણકારી " . ચકવાની નથી. વળી હવે હવસ્થાના અંક છે પણ પ્રગટ થવા લાગ્યા, કોણ જાણે કાલે શું થશે! ઉછછછે તેની માનવને પણ ખબર પડતી નથી. કાચના કંપા સરખી આ કાચી કાયા, શું વિશ્વાસ માટે જેમ બને તેમ આ માનવ જન્મની સાથે મેળવવી અને એક વખતે સિદ્ધાચળની જાત્રા કરવા જવું, ઇત્યાદિક વિચારમાં લીન થએલા મંત્રી પેથડકુમાર બાવન દેરાસરવડે કરીને યુક્ત શ્રી સિદ્ધાચળ તરફ આદેશ્વર પ્રભુને ભેટવાને નૃપની આજ્ઞા લઈ ચાલતા હવા. જગતમાં જે કે તીર્થનાં સ્થાનકે તો ઘણાં છે, તથાપિ સિદ્ધાચળને મને હિમા વિલક્ષણ છે. જ્યાં દાનશાળાઓ પણ પુન્ય, પુજને એકઠી કરનારી છે એટલું જ નહિ બલ્ક અનેકવિ સંચિત પાપને નાશ કરનારી છે, તેમજ જે ઠેકાણે પોતાને જન્મ, પિતાનું ધન, વચન અને શિયલ પણ સાફલ્યપણાને પામે છે. વળી તે અત્યંત ભાવ થકી પાલ્યાં છતાં તિર્થંકરની સંપદાન આપનારાં છે. એવા અત્યંત મહિમાવંત સિદ્ધાચળમાં કેટલાક દિવસ ગયે થકે પેથડકુમાર આવી પિતાને ગ્ય ક્રિયા કરી શ્રી આદેશ્વર ભગવાનને ભેટતા હવા. ત્યાં પેથડકુમાર મંત્રીશ્વર પચ્ચીસ ઘડી સોનાની ખેલોએ કરી
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૭
એક ભય્ ન પ્રાસાદ કરાવતા હવા. તેને જોઇને લોકો આશ્ચ પામવા લાગ્યા. અને પુછ્યા વખાવા લાગ્યા. અરે ! સુવર્ણ ને ધારણ કરનારા અને આ પ્રકારના આડંબરવાળા આ તે કોઇ રાન હશે કે કાણુ હશે ! અનેક પ્રકારે ભાટ ચારણા તેની સ્તુતિ કરવા બ્રાગ્યા. તેમને પણ સૈા સાની યાગ્યતા પ્રમાણે તે સત્કાર કરતા હવે, એમ ઘણા દિવસ ત્યાં વિતાડીને પછી કેટલેક દિવસે ગિરનારના પત્ત ઉપર રહેલા શ્રી નેમિનાથ ભગવાન તેનાં દર્શન કરવાને પેથડકુમાર મંત્રી પોતાના સધ સાથે આવતા હવા.
ત્યાં આગળ ચેકિંગની પુરના રહેનાર અને અગ્રવાળ કુળને વિશે ઉત્પન્ન થએલા એવા અલાઉદિન ખાદશાહના માનિતા પુર્ણ નામને દિગબરી શ્રાવક એક મેટા સંધ લઇને આવેલા હતા. લક્ષ્મીના અને સત્તાના મઢે કરીને અંધ થયા થકા અને અન્ય આવેલા સ ષની અવગણના કરતા છતા જાણે તિર્યાં પોતાનુ જ છે એવા ડાળ બતાવતા તે પૂર્દિમંબરી શ્રાવક ડુંગરપર ચડવાને તૈયાર થયા. હવે પ્રધાન પણ ચડવાને ઉજમાળ ત્રયા થકી ત્યાં આવતા હવા. રાજા, સંધ, અને ગુરૂ તથા દેવની આજ્ઞા દુષ્ટ હાય છે. વળી પેલા લેાકેા આ સંઘની અગણુના કરતા છતા પર્વત ઉપર ચડવા લાગ્યા, ત્યારે મંત્રીશ્વર પેથડકુમારે જાવ્યુ` કે તમેા આમ કેમ કરીછે!!
..
પ્રથમ ચડીએ છીયે.
66
આ તિય અમારૂં છે, માટે અમે તે લેાકાએ જવાબ આપ્યા. અમે કહીએ છીએ કે આ તિર્થ અમરૂ છે અતે તમે કહેાછે કે અમારૂં છે, પરન્તુ તેમાં હેતુ શું છે તે કહી સંભળાવા ! ” મત્રીશ્વરે ચોખા તે ચક્ર ખુલાસા મેળવવા તાકી આપી.
.
23
* પ્રગટપણે નેમિનાથને વિશે જો કદાપિ કમરે કંદા દેખાય, તા તમારૂ તિ, નહિંતા અમારૂં તિ છે. તેમજ પ્રગટપણે છતને પહેરાવેલાં આભૂષા ભગવાન્ સન કરતા નથી, તેથી આ તિ હિંગ ખરતું છે પણ શ્વેતાંબરતુ નથી. એ પ્રમાણે તે લેાકાએ સામે કેઈન્ટુડી પણ રીકડીયેા જુવાબ પરખાવી દી
..
· કેટલાંક તાં નમામાં તેમજ પાલીતાણાને વિશે દારા સાથે કમરબંધ વસાઇ ગયેલાં હાય એવી પનુ પ્રતિમા હોય છે તે
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૮
- તે તમારી છે, વળી આભૂષાના સમુહને જન પ્રતિમા સદન નથી કરતી, તેનું કારણ કાર્તિક સ્વામીની દૃષ્ટિ પ્રમાણે લોકોને સમુ દાય તેજ ધણુ' દેખે છે, તેા અલકાર કરીને કેટલુ તેજ દેખાય !<ળા લંકા નગરીમાં સમુદ્રની શાભાયમાન લહેરો દવાનુ ન શાભે, તેમ જીતેશ્વર ભગવાનની પ્રતિમા કલ્પવૃક્ષની માફક શાભાયમાન છે, તેા પછી તેમને શાભાનું શું કામ છે ! ઇત્યાદિક અનેક પ્રકારે યુક્તિપૂર્વક મંત્રી સમજાવતા હવાં.
એવી રીતે સંધવીએ માંહેામાંહે વાદિવવાદ કરવાં લાગ્યા, તેમને વાદ વિવાદ કરતા જોઇને સધની અંદર રહેલા યાવૃદ્ધ પુરુષો તેમને વાદ કરતાં અટકાવી ત્રીજો રસ્તા બતાવતા હવા. કેમકે સંસારના વિષમ સમયમાં વૃધ્ધાની સલાહ કોઇ વખત ઘણી કીમતી થઇ પડે છે, માટે માણસે જ્યારે પોતાની બુદ્ધિ કામ ન કરતી હાય અને સટ નિવારણ કરવું હાય તા તેણે વૃદ્ધ પુષોની સલાહ લેવી તે તેને હિતારક છે.
સારા.
66
- અંતર જબ અળદય, ડાહાપણ જો ચાલે નહિ, હેડે રાખા હામ, વૃદ્ધ જનની શિક્ષા ગ્રહી.
..
66
દૃષ્ટિએ કરીને સત્કાર કરવા લાયક એવા વૃદ્ધામાં માણસની બુદ્ધિ ડાહપણવાળી અને રેલી હેાય છે, કેમકે તેના કેશ ઉજ્વળ થાય છે તે સાથે તેની બુધ્ધિ પણ ઉજ્વળપણાને પામે છે દુ:ખે કરીને પામવા યેાગ્ય વૈરાગ્ય તેની સુખે કરીને પ્રાપ્તિ થાય છે. વળી સાધુઓને વિશે માન્યતા થાય છે, એવી શ્વેત જટાવાળા બન્ને પક્ષના પુઠ્ઠા કહેવા લાગ્યા કે તમે વિવાદ કરશે! નહિ; તમે! બન્ને સાથે રડે અને માળ પહેરવાના અવસરે જે ઘણુ' સેનુ આપે તેને આ પર્વત છે, અને તેજ માળ પહેરે એમ જણવુ બન્ને જણે તે વાત ખુ કરી પછી તેઓ સાથે ઉપર ચડવા લાગ્યા. કેમકે “ શુરવીર નુષ્યા શસ્ત્રથી લડે છે ત્યારે પડિતા શાસ્ત્ર વડે કરીને લડે છે, વાણીયાએ પૈસા વડે કરીને લડે છે, પામર પુરૂષા હાયેા હાથે લડે છે અતે સ્ત્રીઓ ગાળા વડે કરીઅે લડે છે, પશુ શીગડાં વડે કરીને લડે એમ દરેક વર્ગો ભિન્ન ભિન્ન રીતે કલેશ કરવાવાળા હોય છે, ત્યાર પછી ઉત્પન્ન થયાં છે રામરાય જેનાં એવા તે સર્વ લેક ઉપર
.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯
ચડીને શ્રી નેમિનાથ ભગવાનની સ્નાત્ર પૂજ, ધજા પ્રમુખ ચડાવવા પૂર્વક ભગવાનની અનેક પ્રકારે સ્તુતિ કરતા હવા, હવે ઈદ્રમાળ પહેરવાના અવસરે સર્વ લેકે કૌતુક વડે કરીને સાવધ થયા. તેમજ ઉભય સંધવીઓ પણ ભગવાનની ડાબી જમણી બાજુએ ઉભા રહ્યા. તે બન્ને સંધવીની બેસવાની રીતિજ પ્રથમ તો જય અને પરાજ્ય બતાવી આપે છે કેમકે જમણી બાજુએ પ્રધાન બેઠેલા છે તેમને જય થવાને છે, હવે બન્ને તરફના લકે સોનું બોલતે થકે વધવા લાગ્યા. સોનાની પાંચ ઘડીઓ મંત્રીશ્વરે મુકી ત્યારે પૂર્ણ શ્રાવકે પણ પાંચ મુકી, પછી છ, સાત, આઠ એમ અનુક્રમે ચડવા લાગ્યા છેવટે સોળ ઘડી થઈ, ત્યાં થકી પણ ચડવા લાગ્યા, પછી બીજુ સોનુ લેવા માટે આઠ દિવસને વાયદો કરીને પૂર્ણ શ્રાવક સોનું લેવાને પિતાના ગામ ઉટડીઓ મેકલતા હવા, મંત્રીશ્વરે પણ ઘડીમાં એક જન ચાલે એવી ઉંટડીઓને સોનું લેવા માટે દશ દિવસને વાયદે માંડવગઢ મોકલી, તેમજ સંઘના ટકા પ્રમુખ તથા આપેલી સોના મહેર પ્રમુખ એકઠી કરતાં અઠ્ઠાવીસ ઘડી સુવર્ણ થયું, તેથી ઇંદ્રમાળ પહેરવાને ઉજમાળ એવા પ્રધાન ફરીને પણ છપ્પન ઘડી સુણે હું આપીશ એમ બે લતા હવા. કેમકે હજાર જોડવાવડે કરીને લાખ થાય અને લાખ જેડવાવડે કરીને કોડ થાય, એવી રીતે પ્રધાને સુવર્ણ એકઠું કરી દીધું,
હવે પૂર્ણ સંઘવીએ સર્વ સંધને એકાંતમાં બોલાવીને પૂછયું, કે તમારૂં બધું દ્રવ્ય એકઠું કરો ! તેવારે સર્વ લોકો બોલવા લા
ગ્યા કે હમારી શક્તિ નથી, તમારી શક્તિ હોય તો કરો, અમારી માલ મિલક્ત તથા ઘરાદિક સર્વ વસ્તુઓ વેચીયે તે પણ એટલું દ્રવ્ય તે થાય નહિ, તો અધિકની તે શું વાત કરવી ! માટે લુંટાયેલાની સરખા થઈને તિર્થ વાળવાનું આપણને શું કામ છે, વળી તિર્થને વાળીયે તોય આપણે ઘેર જઈશું એટલે આ પર્વત આપણી સાથે નહિ આવે, માટે પ્રધાનને જ ઈદ્રમાળ પહેરવા ધો. સર્વ લોકોનાં એવાં વચન સાંભળીને સંધવી ઝાંખુ મુખ કરીને પછી પ્રધાનને કહેવા લાગ્યા કે હે મંત્રીશ્વરે ! ઈમાળ તમેજ પહેર તેવારે નેમિનાથ ભગવાનની દક્ષિણ દિશામાં બેઠેલા લોકો દિવસે કમળની જેમ ઉલાસને પામ્યા. અને વામ બાજુએ બેઠેલા લોકે
Page #212
--------------------------------------------------------------------------
________________
રાત્રીને વિશે કમળ જેમ સંકોચ પામે તેને સંકોચને પામતા હવા. હવે સોનાની છપ્પન ઘડીઓ આપવા વડે કરીને મંત્રીશ્વર ઈમાળ પહેરતા હવા. અને તિર્થને શ્વેતામ્બરનું સદાને માટે કરતા હવા.
મંત્રીશ્વરના માળ પહેરવાના માંગલિક અવસરે મંગલ વાજા વાગવા લાગ્યો, સર્વત્ર આનંદ આનંદ પ્રસરી રહ્યા. સર્વનાં હૃદય વિકર થવા લાગ્યાં, આજે મંત્રીશ્વરનાં જીવન સાફલ્ય મનાવા લાગ્યાં, તે પછી સંસારની જન્મ, જરા અને મૃત્યુના ભયને નાશ કરનારી આતી તે ઉતારતા હવા. ઉપરનું કામ સમાપ્ત કરી ઘણા માણસોથી વિંટાયા થકા પ્રધાન પિતાને ઠેકાણે આવતા હવા. એવી રીતે પથડકુમાર મંત્રીશ્વર તિર્થ લઇને નીચે ઉતરી પિતાને ઉતારે આવ્યા, હવે નીચે આવીને પેથડકુમારે અભિગ્રહ કર્યો કે દેવનું છપ્પન ઘડી સેનું જ્યારે હું આપીશ ત્યારે જ ભજન કરીશ, એવો અભિગ્રહ ધારણ કરનાર પિથડકુમારને એક ઉપવાસ પણ થયો, કેમકે ધર્મના કાર્યમાં, રોગને નાશ કરવામાં, દ્રવ્યના આવાગમનમાં દેવ દ્રવ્ય આપવાને વિશે જે વિલંબ કરે તે શુભકારી નથી, વળી દેવકુળનું રહેણું અથવા અંગીકાર કરેલું ધન આપે નહિ તો તે ધન પિતાની મેળે જ તેની ઉપેક્ષા કરે છે, અને તે દરિદ્ધી થઇ સં. સારમાં ઘણાં કાળ પરિભ્રમણ કરે છે. માટે ગમે તેમ કરી ઘાસ કાષ્ટાદિકના વેચવે કરીને તથા પારકા ઘરે દાસપણું કરવા વડે કરીને પણ આત્મ હિતાના અથએ દેવ દ્રવ્ય આપવું જોઈએ. વળી દેવ દ્રવ્યનો વિનાશ કરવે કરીને તેમજ સાધુની હત્યા કરવે કરીને, છન શાસનની નિંદા કરવા વડે કરીને, સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવા વડે કરીને સમ્યકત રૂપી બીજને બાળવાને તે અગ્નિ તુર્થ થાય છે. અર્થાત એવા માણસને બોધિબીજ મળવું દુર્લભ હોય છે. તેમજ ચૈત્ય દ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ધર્મને નહિ જાણનારો તથા મુંઝાણી છે બુદ્ધિ જેની એ પુરૂષ ઉપર કહેલા નિયમોની જે વિરાધના કરે છે તે પુરૂષ નરકને જ અધિકારી થાય છે.
બીજે દિવસ થશે તેય પણ પેથડકુમારે ભોજન ન કર્યું. તેવારે સંધમાં બીજા મહધિક જન પણ ભેજન ન કરતા હતા, ઉંચા મેઘની માફક સ્વર્ગના માર્ગને દેખતાં તેને છેવટે બે ઘડી દિવસ બાકી રહયે, એટલામાં સોનાથી ભરેલી ઉંટડીઓ માળવાથી આવતી દેખાવા લાગી, સર્વ લોકે આનંદમાં ડોલવા લાગ્યા. સાંઇ
Page #213
--------------------------------------------------------------------------
________________
ર૦૧ એ આવી પહોંચી, સુવર્ણ તળીને છપ્પન ઘડી આપી દીધું. તથાપિ દયાના પરિણામવાળા એવા પિવડકમાર મંત્રી તે દિવસે ચઉવિહારનું પચ્ચખાણ કરતા હવા. કેમકે દિવસની છેલી બે બે ઘડીયો મુકીને રાત્રી ભોજનના દોષને જાણના શ્રાવક ભોજન કરે,
એવી રીતે મંત્રીશ્વરે ઉપવાસ કરી ત્રીજે દિવસે પ્રભાતને સમયે દેવ ગુરૂની ભક્તિ કરીને સ્વામીવત્સલ કર્યું. અને પોતે પણ પારણું કરતા હવા. વળી રૂપાના ટકાઓની અગીયાર લાખ ઘડીએ બીજી પણ ત્યાં ખરચતા હવા, લક્ષ્મીના સ્વભાવને જાણનારા એવા મંત્રીશ્વરને તેની ઉપર લેશ પણ વિશ્વાસ નહોતે. તેઓ પોતાની પૂર્વાવસ્થા સંભાળતા ત્યારે લક્ષ્મી માટે તેમને ઘણો જ વિચાર આવતો. “હાથે તેજ સાથે ” આ મનુ ભવમાં આપણે હાથે જે સુત કરવું તે જ સારું છે. આપણા મુવા પછી કોણ જાણે શું થશે ! તેને કંઇ નિર્ણય નથી, માટે લક્ષ્મીતે વાપર્યામાં આવે તે જ સારી મુર્ખ માણસો જ તેમાં આસકત રહયાં કરે છે, તેને યરામાં છુપાવી રાખે છે, પણ તે કયાં સમજે છે કે જ્યાં ભાગ્ય પરવાર્યું કે અમે તે ઉપાથે તેણી ચાલી જ જવાની કોઈની લક્ષ્મી સ્થિર ટકી રહી નહિ. તે પછી આપણી થઇને તે કેમ રહેશે. માટે તેને વાપરીને આ અસાર સંસારમાં માનવજન્મની સફલતા મેળવવી તે જ સારું છે. લક્ષ્મી પામ્યાનું સાર્થક શું છે તેની સરલતા કેવી રીતે વાપરવાથી થાય ! શા માટે તેને સદુપયોગ ન કરે છે કેમકે તે એક વખત નાશ થવાની જ છે. જે માણસ લક્ષ્મીને પોતે ભોગવત નથી. તેની લક્ષ્મી અને તેની સ્ત્રીને તેના મુવા પછી બીજા લોકો જ ભોગવે છે, એવું ઘણી વખત બની આવે છે. માટે સંસારનું આવું વિચિત્રપણ જાણતાં થકાં પણ અજ્ઞાની અને તેમાં આસક્ત રહે છે. ભલે આપણે શું ! જે જેવું કરશે તે તેવું ભરશે. દરેક માણસ પિતે પિતાની મિલકતને વ્યવસાય કરવાને માટે તે મુખત્યાર છે. ભારે કમા જીવ હોય તે મમણશેઠની માફક આસક્ત થઈ પિતે પણ નહિ, ભગવતાં છેવટે મુવા પછી તેને નરકના દરવાજામાં ચાલ્યાં જવું પડે છે. અરર ! એમાં માનવી મગતરું શું કરી શકે ! તેનાં ચીકણાં કમજ તેને કશું કરવા દેતાં નથી. તેઓ બિચારા પરાધિન થએલા છે, આ શાની જગતમાં જેને જ્યાં પાવે ત્યાં જાય છે, સૌ સૌનું કર્યું ભોગવશે, જે માણસ જેવી કરણી
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૨ કરશે તેવી જ તેને ભોગવવાની છે, જેને જે સારું લાગે તેમાને, કે ન માને તે તેની ખુશી ! આપણે આપણું સંભારવું. ઈત્યાદિક વાતાવરણ ઝુકાયેલા મંત્રી પેથડકુમાર ગિરનારમાં ઘણા દિવસ રહી ત્યાંથી ચાલ્યા, ભામાં અનેક પ્રકારે જાત્રાઓ કરતા થકી અને જગતની વિચિત્ર લીલાને નિહાળતાં છતાં સંધ સમસ્ત તેઓ પિતાના માંડવગઢ નગરમાં આવ્યા. સર્વ કઈ સંઘના માણસે પિતા પોતાના ઠેકાણે ગયા. અને સર્વ પૈસા પૈદા કરવામાં મશગુલ થયા થકા તથા પિત પિતના ધંધામાં ઉજમાળ થયા છતા વ્યવહારિક કાર્યમાં પ્રવર્તવા લાગ્યા. જો કે મનુષ્ય જીવન ક્ષણિક છે કયારે નાશ થશે તેનું જાણપણું પ્રાણીઓને હોતું નથી, તથાપિ હરકઈ રીતે પૈસો પેદા કરવો તે તેનું મૂળ સૂત્ર હોય છે, કેમકે ધન ઉપર અનાદિ કાળથી આ આત્માને પ્રીતિ રહેલી છે. તેથીજ તેનું લક્ષ્ય તેની ઉપર વિશેષતઃ જેડાયતે તેમાં નવાઈ ગણી શકાય નહિ. પ્રધાન પેથકુમારે જેવી રીતે ધન ઉપાર્જન કર્યું તેમ તેમણે તેનું સાર્થક પણ કર્યું, સામાન્યતઃ તો એવું હોય છે કે ધન પેદા કરવામાં માણસો જેવા મશગુલ હોય છે. તેવી રીતે ખર્ચવામાં તે ના હિમતવાળા હેય છે અને તેથી ધુતવાને કઈ પણ સુકૃત કરવાને બમણોની એક કમ નસીબવાળા નિવડે છે.
પ્રકરણ ૩૦ મું : જગતના સૂર્યની અસ્તતા અને કાળની વિષમ ગતિ”
Kદગીકા સાથ હય સ્તરહ રસ્તા મતકા - સાથ હય સબકે હમેશાં હય ફીરસ્તા મતકા "
રસ કે દિવસે પ્રભાત કાળને વિશે પ્રભાતનાં કાર્ય કરી
કે વા પહેરી ઉત્તમ એવા અશ્વ ઉપર આરેછે અને હણ થઇ સૂર્ય મુખી છત્રને ધારણ કરતા પ્રધાન
ઝર દેવગુરૂની ભક્તિ કરવાને જતા હવે. કેમકે પ્રભાતકાળમાં ઉડીને શ્રાવકોએ જીનેશ્વર ભગવાનનાં દર્શન કરવાં, તથા સઇ
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ગુરૂના ચરણ કમળને નમસ્કાર કર્યો, તેમજ બંસીથી ઓળીને આજ્ઞારૂપી મણીરત્ન વડે કરીને યુક્ત પિતાનું મસ્તક કરવું, સારાં અને સત્ય વચન બોલવા વડે કરીને મુખ પવિત્ર કરવું, ગુરૂની - ણીના શ્રવણવડે કરીને કાન પવિત્ર કરવા, ગુણવડે કરીને શરીરને શોભાવવું. એવી રીતે શ્રાવકના ગુણોને ધારણ કરનારા મંત્રીશ્વર પેથડકુમાર ભગવાનને નમસ્કાર કરીને પૈષધશાળામાં ગુરૂની પાસે આવ્યા. તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને સિદ્ધાંતના અપૂર્વ રહ
સ્થને સાંભળવા લાગ્યા. ગુરૂ મહારાજ પણ મેઘની ગર્જનાની માફક સિદ્ધાંતને સંભળાવતા હવા, સૂત્ર વાચના ગ્રહણ કરનારા બીજા સાધુને ગુરૂને વારંવાર પૂછતાં દેખીને પેથડકુમાર પૂછવા લાગ્યા કે
હે સ્વામિન ! ઘણીવાર ગૌતમ સ્વામીનું નામ આવે છે એવી રીતને આ કયો ગ્રંથ સાધુ શીખે છે !”
“હે મંત્રી ! પાંચમું અંગ જે ભગવતી સૂત્ર છે તે બધુ ગેતમ સ્વામીનું જ છે. તેમાં પોતે જાણતાં છતાં પણ પરેપકારને માટે ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન પૂછેલા છે, અને ભગવાને તે ના ઉત્તરે કહેલા છે, એવી રીતે આ સિદ્ધાન્ત છત્રીસ હજાર
ક પ્રમાણને છે! ચાલીસ જેમાં શતકો છે. એવો તે ગ્રંથ જેનું નામ ભગવતી સૂત્ર છે તે વિચિત્ર અર્થની વ્યાખ્યા વાળો છે. વિવાહ પ્રાપ્તિનામા પાંચમું અંગ તે ભગવતી છે. વળી થોડી બુદ્ધિવાળા હોય છે, તેઓ આ સૂત્ર ભણવાને સમર્થ થતા નથી. બુદ્ધિવાળા અને વિધિએ કરીને જેણે યોગ વહન કર્યા હોય તે જ આ સૂત્રના અધિકારી થાય છે. જોગ કર્યા વગર સૂત્ર વાંચે તે તિર્થંકરની આજ્ઞાના વિરોધક છે, તેમજ વળી તપસ્યા વડે કરીને, સાંભળવા વડે કરીને, અંગ ઉપાંગને વિશે ભક્તિ વાળો થઇને જે આગળ આવે છે તે શ્રાવક સર્વજ્ઞપણું પામે છે. ” ગુરૂમહારાજે ઉપદેશના વિશે કંઈ કંઈ વાતે પેથડકુમાર મંત્રીને સંભળાવી દીધી.
હે સ્વામિન ! મેઘમાળા દેખીને જેમ મયુર નાચે છે તેવી રીતે શ્રી વીર ભગવાનની વાણી સાંભળવા થકી મારું મન તે રૂપી મેર નાચે છે. તેથી હે સ્વામિન! આ સાધુને ભગવતી સૂત્ર કરીને પ્રથમથી વાંચવાનો આદેશ કરે, કેમકે તે પ્રથમથી સાંભળવાની મારી ઈચ્છા છે ” મંત્રીની વાણી સાંભળીને ગુરૂ મહારાજ શિષ્યને ફરીને
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૪ :
વાંચવાનો આદેશ કરતા હવા. તે સાંભળતાં થકાં જે ઠેકાણે ગૌતમ સ્વામીનું નામ આવે તે નામ દીઠ એક એક સોના મહેર મુકે છે.! એવી રીતે પાંચ દિવસમાં છત્રીસ હજાર સોના મહોરો વડે કરીને જ્ઞાનની ભક્તિ કરી. પછી મંત્રીશ્વર પેથડકુમારે ભૂગુકચ્છ) ( ભરૂચ ) પ્રમુખ નરેને વિશે મોટા મોટા સત સરસ્વતી ભંડારને પુસ્તકો એ કરીને ભરતા હવા. પુસ્તકનાં વસ્ત્ર તેમજ વિંટણાં તથા સોનાની ચાબખીયો બનાવીને ભંડારને વિશે મુક્તા હવા. એવી રીતે જ્ઞાનમાર્ગમાં પણ પોતાના ધનનો સદ્વ્યય કરતા હતા.
મંત્રીશ્વરે ગુરૂ પાસે ત્રણે કાળ અહિંતની પૂજાને નિયમ ગ્રહણ કર્યું. રાજ્ય કાર્યમાં અને વ્યાપાર પ્રમુખને વિશે વ્યગ્રચિત્ત છે તથાપિ નિયમને તે બરાબર પાળતા હતા. જે તિર્થંકર પૂર્વે સંપદા પામ્યા છે તે તિર્થક વડે કરીને તેમની ભક્તિ કરવાથી સંપદા મળે છે. એવી રીતના તિર્થંકરને જે સેવતા નથી તે નિશ્ચય પિતાના સ્વામીનો દ્રોહ કરનારા જાણવા
એક સમયને વિશે સુર્ય સરખા મંત્રી પેથડકુમાર મધ્યાન્ડ સમયે મહાન શોભાયમાન એવા પિતાના દેરાસરને વિશે પૂજા કરી આંગી રચવાને આરંભ કરતા હતા. પોતે મુખ કોણ બાંધીને તથા શુદ્ધ વસ્ત્ર પહેરીને ઉત્તમ પુષો વડે કરીને જીનેશ્વરને જેટલામાં આંગી રચવાનો પ્રારંભ કરતા હતા, તે અરસામાં ઉજયિની નગરીના સિમાડામાં સારંગદેવ રાજાનું સૈન્ય આવીને પડયું છે, તે રાજાની મુલાકાત કરવાને ઈચ્છે છે તેના સમાચાર દૂત દ્વારા જાણીને રાજા જયસિંહદેવે એકાંતમાં જેશીને બોલાવીને પૂછયું, કે
મેળાપ કરવો કે લડાઈ કરી.” જેથી તેમનાં પિથી પાનાં અને ટીપણું વિગેરે જોઇને તથા આંકડા ગણીને જવાબ આપતા હવા. કે “બે ઘડીનું વિજય મુહુર્ત બહુ સારું છે તે સર્વ કામને સિદ્ધ કરશે,” પછી તે મુહૂર્તમાં પ્રયાણ કરવાની ઇચ્છાવાળો રાજા વિચાર કરવા લાગ્યા, અને એક સુભટને તરતજ મંત્રીશ્વરને બોલાવવાને મોકલતે હો. તે પેથડકુમારને ઘેર ગયો. ત્યાં તે ન મળવાથી પાછો આવ્યો. રાજાએ ફરી વાર તાકીદે બોલાવવાને મોકલ્યો, ત્યારે પ્રધાનની પત્ની કહેવા લાગી કે અત્યારે પ્રધાન દેવપૂજાના કામમાં રોયેલા છે. તે માણસે રાજાને સમાચાર કહ્યા તે પણ રાજાએ ત્રીજુ માણસ કહ્યું, તે માણસે દેસી સાથે
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૫
પ્રધાનને કરવા પ્રોગ્ય કાર્યના સમાચાર જણાવ્યા, પ્રથમીણ (પાની) પણ અમૃત સરખી વાણુથી રાજાના માણસને જણાવા લાગી કે “ હે ભાઈ.! હજુ બે ઘડી વખત લાગશે” પછી તે માણસ રાજાની પાસે જઈને પ્રધાનની સ્ત્રીએ કહ્યું, તું તે કહી સંભળાવ્યું. પ્રધાને આજ્ઞા ભાગ તથાપિ જ તેની ઉપર રોપાયમાન ન થયો. પરતુ મુહુ તું રહે છે. તેના ભયથી પિતે ઉઠીને ઉતાવળથી મુંબીના ઘેર આવતો . પિતાના પરિવારને બહાર મુકીને એકલા તે પ્રધાનના ઘરમાં ગયો. એક માણસ અંદરનો માર્ગ દેખાડા તેને પ્રધાન સમીપે મુકી પાછો આવ્યો, પછી કેવળજ્ઞાનરૂપી ૯મી તેને કીડો કરવાને મોટા ગૃહસમામ એવા ભવ્ય દેરાસરમાં તે આવ્યો, ત્યાં નિરંતર જાતિવંત એવો ધુપ ઉખેવાય છે, વળી કાળા જળની શંકા થાય એવા શ્યામ કાચથી સર્વ જમીન બાંધેલી છે. તે ભૂમિથી દેરાસર ઘણું જ શેભાયમાન જણાય છે, તથા અનેક પ્રકારનાં તિર્થકરોનાં ચિત્રો ત્યાં ગોઠવવામાં આવ્યાં છે. રત્નની કાંતિએ કરીને યુક્ત દેદીપ્યમાન અલંકારને ધારણ કરનારી સુંદર આકારવાળી બે કન્યાઓ જેને બે બાજુએ ચામર વીંજે છે, એવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને પૂજતાં પેથડકુમારને રાજાએ જોયા, ત્યાં આગળથી હવે પ્રધાનને કેવી રીતે બોલાવો ! તરતજ તાત્કાલિક બુદ્ધિથી વિચાર કરી પુષ્પને આપનારા ભાલીને ત્યાંથી ઉઠાડી તેની જગ્યાએ ગુપચુપ પોતે બેસી ગયો અને તે માણસની માફક રાજા પુષ્પ આપવા લાગે; પરતુ અનુક્રમે પુષ્પ નહિ પામે થકે પુષ્પ લેવાની ઈચ્છીએ પ્રધાને મુખ ફેરવ્યું અને નજેર કરી તે રાજાને દીઠે, તે વારે ઉઠીને ઉભા થતા પ્રધાનને બલાત્કારે રાજાએ નીચે બેસાડયા, અને તેમની દેવ ભક્તિથી પ્રમુદિત થયેલો રાજા તેમને અનેક પ્રકારે ધન્યવાદ આપવા લાગ્યો. “ ખરેખર આ જગતમાં તમેજ વખાણવા લાયક છે. તમારું જીવતર તેમજ તમારૂ ધન તે પણ વખાણવા લાયક છે. પિતાના દેવને વિશે તમારે અથાગ ભક્તિ ભાવ છે. કેમકે અંગને વિશે સારભૂત આત્મા છે, ભજનને વિશે સારભૂત ધૂત છે રાજાની આજ્ઞાને વિશે સારભૂત શ્રીકાર છે. અથાણાને વિશે સારભૂત લિંબુને રસ છે તેમ ધર્મને વિશે વાસના સારભૂત છે, અરે ! આવી રીતે ભક્તિથી પૂજા કરવા લાયક તમારા જે બીજો કોણ હોય ! હે મંત્રી ! મારે ગમે તેટલાં સેંકડો કાર્ય હોય
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૧
અને હું ખેલાવવાને માણસ મેાકલુ, તે પણ તમારે આવવું નહિ પૂજા કરીનેજ આવવું, હે પ્રધાન! તમે એકાગ્ર ચિત્તથી પૂજા કરી ! હું તમારા ધરને ખારણે બેઠો છું, ” એવી રીતે પેથડકુમારને હીને રાજા ઉચિત આસને બેઠે. ઘેાડીવાર પછી મંત્રી પેથડકુમાર પણ પુન્ન, સ્તુતિ આદિ કરીને રાજાની પાસે આવ્યા તેમને નમીને હચિત આસને તે પણ ખેડા, રાજાને મલવા જવાને વખત વહી ગયા છે તથાપિ રાજા પ્રધાન પર લેશપણ કાપાયમાન થયે। નથી, તે બધા પુન્ય કરણીનાજ પ્રભાવ છે, કેમકે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ સ્નેહવતી સ્ત્રી મળવી, ચતુર મિત્ર મળવા, નિરંતર પેાતાની ઉપર પ્રસન્ન રહે તેવા સ્વામી મળવેા તથા નિલેભી સેવક મળવે તેમજ પુન્ય કરણીમાં ઉપયાગ આવે એવુ' ધન મળવું, ૐ આ બધુ પુન્યથી મળી શકે છે.
29
"
હવે રાજા અને પ્રધાન વિચાર કરે છે કે “ આપણે શું કરવું ! લડાઇ કરવી કે મેળાપ કરવા! પછી મુહુતૅ સારૂ આવે થકે સગ્રામને વિશે સૈન્યને મેાકલતા હવા. ધર્મના પ્રભાવથી અલ્પ સમયમાં જય મેળવીને તે સૈન્ય વિજયપતાકા કુકાવવા લાગ્યું:
હવે દિન પ્રતિદિન ધર્મમાં પેથડકુમારનું ચિત્ત ધણુ જ રક્ત થતું જાય છે, બે ગાઉ ગુરૂ દુર હૈાય ત્યાં સુધી તેમની પાસે જમ્ને દેવસી પડ઼ીકમણું કરે છે, અને ચાર ગાઉ દુર હાય તો પખ્ખી પડીકમણુ તેમની પાસે જઈને મત્રીશ્વર કરે છે, કેમકે પેાતાને ધેર તત્વની ચિંતવના હાય નહિ; તેમજ અપેક્ષાઓને નિશ્ચય પણ ન થાય. વળી ધરમાં રાગ દ્વેષના ઉદ્દય થાય તેથી પડિઝમણ તે સાધુની પાસેજ કરવું. તેમાં વળી રાગદ્વેષ યુક્ત મલીન થએલુ મન હાયતા સામાયિક ન કરવુ. કેમકે સમાર્યા વગરની ભીંતને વિશે ચિત્રામણ કરવાને કાણુ સમ છે! શુદ્ધ ભીત દેખવા વડે કરીને પેાતાના અંતઃકરણમાં પ્રતિબિંબ રૂપ થાય છે, કેમકે કાષ્ઠ નગરને વિશે સભા ચિત્રવાને રાજા ચિતારાને આપતા હવે!, તેમાંથી એક ચિતારે એક ભાગ લીધા અને બીજા ચિંતારાએ બીજો ભાગ લીધા એમ સર્વ ચિતારાએ દરેક પાતપેાતાના ભાગે ચિતરવા માંડયા. ક્રેટલાક દિવસ ગયે શકે પણ એક ચિતા રાખેતા પેાતાના ભાગ સાફસુફ્ રીતે નિર્મૂલ કરીને પેલેસેજ કર્યાં, તે
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૭ ભાગને સુંદર કરીને તેણે એ ચળકાટવાળો બનાવ્યો કે તેના સામી કોઈ પણ વસ્તુ મુકી તો તેનું પ્રતિબિંબ તેની અંદર પડી શકે ! પછી દરેકના પડદા દુર કરાવી સર્વની પરીક્ષા કરી ત્યારે દરેક ચિત્રો આ નિર્મળ કરેલી ભીંતમાં પડવા માંડ્યાં. તેથી તે રાજા પાસેથી ઘણું ધન પામતો હો, કેમકે ગુણેના પ્રતિબિંબ કરીને ઉત્તમ સંપ પમાય છે. એક વરસમાં નિયમ વડે કરીને ગુરૂને વારંવાર પુછવા વડે કરીને, ગુરૂની પાસે નવકાર આદિ સુત્રોને જાણવા વડે કરીને મંત્રીશ્વર પેથડકુમાર સુત્ર, અર્થ પ્રમુખને વિચારવામાં એકાગ્ર ચિત્તવાળા થયા, ને પ્રતિક્રમણ કરતાં થતાં તે મનપણું અંગીકાર કરે છે કેમકે સાધુ પુરૂષો માટે એ સામાન્ય નિયમ હોય છે કે પડીલેહણ કરતાં, Úડીલ જતાં, તેમજ પડિકમણુ કરતાં અને માર્ગે ચાલતાં મનપણે રહેવું, એવી રીતે નિરંતર ક્રિીયાને વિશે ઉજમાળ થયા થકા મંત્રી ધર્મ ધ્યાનમાં વિશેષ ઉધમવાળા થયા.
મંત્રીશ્વર પેથડકુમાર જેમ ગુરૂ અને દેવ તથા ધર્મની ભક્તિ કરનારા હતા, તેવી જ રીતે તેઓ સાધમિકની ભકિત કરવામાં પણ કુશળ હતા. લાખો ગમે માણસથી વિંટાયેલા હોય તો પણ પોતાના સાધર્મિકને દેખે કે તરત જ ઘડા ઉપરથી નીચે ઉતરી તેને નમસ્કાર કરે, કેમકે જૈન શાસ્ત્રને તે સામાન્ય કાયદે છે કે સાધકિ ઘરના આંગણે આવે કે જે માણસને સ્નેહ ન ઉપજે તે તેના સમ્યકત્વમાં સંદેહ છે એમ સમજવું. વિનયે કરીને યુકત એવી જે ઠકરાઈ હોય તો ગંગાના પાણીના જેવાં નિર્મળ દક્ષિણા વર્ત શંખની માફક તે શોભે છે. એ પ્રમાણે આવી વાણી સાંભબાને સંતોષ ભાવ પામવાથી પેથડકુમાર મંત્રી સાધર્મિકની અત્યંત ભક્તિ કરતા હતા.
કેટલાક દિવસો વ્યતિત કરતાં થકાં મંત્રીશ્વરે પિતાનું શરીર ક્ષીણ થએલું જાણ્યું એટલું જ નહિ પણ પોતાને અંતકાળ પાસે આવેલો છે એમ જાણીને પિતે શાંત ચિત્તથી પરમાત્માનું ધ્યાન ધરતા બેઠા. સંસારની અનિત્યતાની વારંવાર ભાવના ભાવવા લાગ્યા, આહા ! “ખરેખર આ કોમળ કાયા કાચના કંપા સરખી છે, પાણીના પરપોટા સમાન છે, પવન ચાર દિવસના ચાંદરણાં જેવું અને નદીના વેગના જેવું ચપળ છે, સંસારના અગાધ પ્રવા
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૮
હમાં માનવ રૂપી માચ્છલાં તરફડયા જ કરે છે. માનવને ભવ પામી ના અનેક પ્રકારની નાટકીય લીલા કરે છે. અરર! પ્રાણીને મરવાનું છે તે નિશ્ચય છે તથાપિ કાળાં ધોળાં કરી અનેક પ્રકારનાં નરકમાં જાવા યોગ્ય પાતક ઉપાર્જિત કરવાને તે ભૂલતો નથી માનવનું પાષાણ જેવું હૃદય લેશપણ વૈરાગ્યથી આઈ થતું નથી અનેક પ્રકારના કાવા દાવામાં તે પોતાનું જીવતર ગુમાવી દે છે. હે માનવી ! તું કયાં ભુલ ભમે છે ! જગમાં તારું ધાર્યું કશું થતુ નથી, છતાં પણ શ્રી પરમાત્માનું શરણું છોડીને શા માટે વલખાં મારે છે! રે પામર ! મરણનો ભય રાબ! આ જગતમાં દરેકને એક દિવસ આપવાનું છે તે ખરે છે, છતાં મિથ્યા અભિમાન અને હુંકારમાં કેમ તણાઈ જાય છે ! આતે હું કરું છું અથવા તે મારા વગર આબની શકવાનું નથી, એવું મિથ્યા બોલાનારા બિયારા ખરેખર ખાંડ ખાય છે. રાવણને ઘણું કરવાનું હતું, દુર્યોધનને ધનની ઘણી જીજ્ઞાસા હતી, કંસ અને જરાસંધની ઘણી ઘણું વાંચ્યા હતા. પરંતુ દેવની સતાથી તેઓ વિચારા ખુહાર થઈ ગઇ. એટલું જ નહિ પણ આ ભૂમિમાતાને ત્યાગ કરીને માં ગયા તે તેમને પા પણ નથી, મિથ્યા ગમંડરાખનારા પાખંડી છે દેવની પ્રબળતાથી કયાંએ અલોપ થઈ જાય છે. માનવીનું ધાર્યું કાંઈ પણ થતું નથી. છતાં મેહમાયામાં લપટાયેલ પ્રાણીએ ફોગટ ફાં મારતા ફરે છે, અરર ! જેમ જગતમાં દારૂ પીધેલો માણસ પિતાનું ભાન ભૂલી જાય છે, તેમ મેહરૂપી દારૂમાં મસt થએલ પ્રાણીઓ જ્યાં ત્યાં ભૂલા ભમ્યા કરે છે.
હું કરું એ મેં કર્યું, એમ માનમાં મલકાય છે. પાપના પ્યાલા ભરી, પોપી ખરે પસ્તાય છે, ચડતો દશાને ચાંડકે, મરતો પલકમાં માનવી. રટતો નહિ જીન નામને તે જીંદગી શી જાણવી, વસ્તુ સ્થીતિ એવી છે કે માનવી પોતે જેવા રસ્તે જવા ધારે તેવા રસ્તે જવાને તે શક્તિવાન છે પોતાના ભાગ્યને રૂડું કે ભુ સરજવાને તે પોતે વતંત્ર છે. માનવી જેવી કરણી કરશે તેના એક વખતે તેને ભરવાની છે, પાપની કરણી કરીને સુખ ભોગવવાની આશા રાખવી તે કંપેર વાવીને આમ્રફળને ખાવાની ઇચ્છા બરાબર છે. જે રસ્તે જવા વિચાર થાય તે રસ્તે જવાને
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૯
માનવી મુખત્યાર છે, તે કે પાપ કરશે તેના બદલે એક વખત કુદરત તેને આપશે. અને પતત્રતાની ખેડીએ તે ખધાશે, તથાપિ કાર્ય કરવાને અને અનેક પ્રકારના કાવાદાવા કરવાનેતા તે સ્વતં જ છે. ખરેખર માનવ ભવતું મે જીવન માણસને જીવનનું ખરૂં તત્વ મેળવવાને ઘણુંજ કીમતી છે, વસ્તુ સ્થીતિ સમજનારને તે ઘણુંજ ઉપયાગી અને ચિંતામણી કરતાં પણ વધારે કીમતીવાળું જણાય છે, તેને માની જનેા બિચારા અનેક પ્રકારના પ્રપંચમાં અને છળ કપટ વડે. કરીને એક ખાનાં કાળાં બેાં કરવામાં ગુમાવી નાખે છે અને જીવન તત્વમાંથી ખરી વસ્તુ મેળવવાને તેએ બિચારા કમનશીખજ નિવડે છે. કેમકે જગતમાં અનેક પ્રકારના પ્રાચે. કરવામાં તેમનાં જીવન એવાંતા મરાઝુલ થયેલાં હેાય છે, કે તેએ ખિયારા ધર્મ એ શી વસ્તુ છે તે પણ સમજી શકુંતા નથી, આવી રીતે કાળાં ધેળાં કરતાં તે બિચારા તેમનાં વ્યર્થ ગુમાવી દે છે, પણ ખરેખર આ અસાર જગતમાં ધ માણસાજ પે.તાનાં કાચી ત્વરાથી સિદ્ધ કરી પેાતાનાં અમેાધ કરે વ્યા પાર ઉપાડે છે. ત્યારે પાપી માણસા પેાતાનાજ પાપે પકાય અરર ! પાપનાં ફળ માણસને અહીંજ ભોગવવાનાં છે તથાપિ માનવના કંઠેર હદયમાં લેશ માત્ર પણ દયાનેા અકુર હોતા નથી. એટલુંજ નિહ પણુ જાણે હું અમર છું એમ સમ”ને નિડરપણે અનેક પ્રકારના કાવાદાવામાં પેાતાના જીવતરને મક્ષીત કરીને છેવટે જાડુન્નમની ખાઇમાં જમના હાથને! હુંટરને માર ખાવાને ધા દડા સુધી તેને પાપને બદલે ભોગવવા જવુ પડે છે. વળી સા માન્ય રીતે કહેલું પણ છે કે
છે.
પાપોર અને
જનન
ધર્મ કરે તે જગમાં તરશે, પાપી ઝટ મરશે, કાળાં ધેાળાં કરે જે પ્રાણી, વીણુ મેાતે મરશે; પુન્ય કરતા પ્રાણી જગમાં, શીત્ર સોંપત વરશે; આકાત રાખે એક જગતમાં, ભવ સિધુ તરશે, ફોગટ કાંડાં મારે મુરખજન, જન્મોજગ મરનાર; સત્યરેક ખાતર જે ખમશે, આક્ત અપરંપાર, નાહક આકીન છે.ડે. નીચનર, એ* દીન તું ખરશે; નવર નામનુ ધ્યાન ધરે તેા ભવ ભાતું ભરશે
*
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૦
આ અનિત્ય જગતમાં મરણરૂષ રાક્ષસ સર્વ જીવોને ગ્રાસ કરી જાય છે. કાળરૂપી કાળે નાગ પ્રતિદિન સર્વ જીવોનું ભક્ષણ કરતો જાય છે. હા ! આ કાળ રૂપી ઉંદરડ દરરોજ માનવના જીવનને કોતરતો જાય છે, તથાપિ અજ્ઞાની મનુષ્ય પોતાની દશાને સંભારતો નથી પિતાનાં અધમ કૃત્યો થકી તે લેસ પણ પાછું વાળીને જે નથી. હા ! કાળરૂપી કાળો નાગ રાત્રી દિવસ પો. તાનું કાર્ય કર્યું જાય છે, તથાપિ માનવ પ્રાણી પાપ કરતાં લગાર પણ વિચાર કરતો નથી. આહ ! શું તેની નિર્દયતા ! કેવું તેનું કપટ પણું ! ખરેખર ચીકણું કર્મવાળા માનવો હોય છે, તેમની ઉપર જેટલું પાણી રેડીયે તે નકામું જાય છે, અને છેવટે તેઓ પિતાના પાપે પકાય છે. પાપ કરવાને પ્રાણ સ્વતંત્ર છે પણ જીવને ભેગવવાને અવસરે પરાધિનપણે ઘણું દુખ ભોગવવું પડે છે.
જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે જ પા૫ સાંભળે છે. આહા ! પ્રાણીઓની કેવી વિલક્ષણ સ્થીતિ ! ખરેખર તે બિચારા દયા કરવાને યોગ્ય છે, તેમની આવી દશા માટે આપણને ફક્ત બે આંસુજ પાડવા જેવું છે. તેમની દશા માટે બે આંસુ પાડી દીલગીરી બતાવવી, એ જ તેમને માટે અત્યારેતો વાસ્તવિક છે ! વળી પરમકૃપાળુ પરમાત્મા તેમને સદ્દબુદ્ધિ આપો ! એવી અરજ કરવાની છે. હે ચેતન ! આ અસાર જગતમાં તારા આત્માની જે વસ્તુ હોય તે તું સંભાળી લે ! સંસારની બાહય ઉપાધિ ઉપરથી તું આખર વખતે તારા મનને દૂર કરી શ્રી પરમાત્માના ધ્યાનમાં અકયપણાને પામ હે ચેતન ! તું તારું હેતે સંભાળી લે, જે તારી અંતની ઘડી હવે પુરણ થવા આવી છે આ જગતને તું થોડા વખત પ્રાણે છે, અા સમયમાં તારે મંત્રી પેથડકુમારનું માનુષી ખેળીયું છોડીને બીજે સ્થળે જવાનું છે, માટે સર્વ જીવોને ખમાવી લે, હે આત્મન ! તું કોઈની સાથે વેર વિરોધ રાખીશ નહિ. શ્રી અરિહંતનું સ્મરણ કર ! તેનાજ ધ્યાનમાં તું રક્ત થા ! શ્રી પાર્શ્વનાથનું જ ધ્યાન ધર ! માનુષી જીવનના અંત સમયે હવે હે ચેતન ! તું તેનું જ શરણું માગી લે, તે આ જગતમાંથી તારવાને સમર્થ છે, મોક્ષને દાતાર છે, અનાથનો સનાથ છે, આધાર રહીત જીવોને આધાર છે, વળી ભક્તોનું ભલું કરી તેમને વાંચ્છિત દેવામાં તે શુરો અને દાતાર છે ઇત્યાદિક ધ્યાનમાં લીન થએલા પેથડકુમાર મંત્રીને
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૧
આત્મા આ ક્ષણિક કાયાને! ત્યાગ કરી પરલેાકને વિશે પ્રયાણ કરી ગયા, તે વખતે જ્યાતિષીના માંડવાના વાહન ઉપર ચડયા ચકા પેથડકુમાર જ્યાતિષીના દેવતામાં ઉત્પન્ન થતા હવા.
પ્રકરણ ૩૧ મં “ ઝાંઝણકુમાર મંત્રીની યાત્રા
,,
૨૨૭ મારા પરમ પૂજ્ય પિતુશ્રી મને મુકીને ચાયાજ ગયા ! હા ! હવે તેમના વિના મારાથી કેમ રહેવાશે ! તેઓ ચેડાંક વરસ વધારે જગતમાં સ્થા હતે તા અત્યારથી મારે માથે ખાજો આવી પડત
નહિ. પણ જેની મહીં જરૂર છે તેની દેવના દરબારમાં પણ જરૂર પડે છે અને જેએ અહીયાં નાલાયક નિવડ્યા છે તેમના ત્યાં શુ એકડા ગણવામાં આવતા નથી, કેમકે દુર્જન પુરૂષો અમૃત જેવા ઢાય છે તે પણ ભારભૂત થને પેાતાનાં નીચ કાર્યો કરતાં થાં જગમાં ધણા કાળ વ્યતિત કરે છે. તેનું કારણ કે દેવના દરબારમાં આવા નાલાયક મંગાની કંઇ જરૂરીયાત હૈાતી નથી. દૈવની તેમને માટે તેા એવીજ ઇચ્છા હાય છે કે તેમને અહીં પાપજ એકઠું કરવા ધણા કાળ જીવતા રાખવા અને તે પણ પાતાના જીવનમાં અનેક પ્રકારનાં કાળાં ધેાળાં કરવાં, ગરીમા ઉપર જીલમ ગુજરવા, સાચાં જુઠા કરવાં, ખાટા લેખ લખવા, લાંચેય ખાવી, કરીયેાના પૈસા ખાવા વગેરે કરનાને આ લેકમાંતા કાંઇ વિશેષ થતું નથી, તેનું કારણ એવુજ જણાય છે કે દૈવની પણ એવીજ મરજી હેાય છે કે તેમના કાળા કામમાં તેમને વારવાર ફત્તેહ આપી તેમના પાપી આત્માને પાપના ભારથી અત્યંત ચીકણા કરવા અને પછી ઘણા કાળના પાપથી ભારે થએલા તેમના આત્માને માટે છેવટે દેવુ તેમને માટે નરકના દરવાજા ખુલ્લા મુકાવે છે. ત્યારબાદ એકક્રમ તે અમૃત સરખા પાપીઓને દૈવ જાહન્નમની દુર્ગંધીવાળી નરકથી ભરપુર ખા
Page #224
--------------------------------------------------------------------------
________________
ઈમાં ફેંકી દે છે ત્યાં તેઓ બુમો પાડતાં પોતાનાં કાળાં કર્મોને પશ્ચાત્તાપ કરતાં થકાં ઘણક કાળ નરકના કીડાની માફક સરવડયા કરે છે. કેમકે અમ્રત હોય તથાપિ વિષથી ભરપુર હોય તો તેને પણ ફેંકી દેવું પડે છે. અરર ! પાપીઓને માટે આવી ઘોર સજા કુદરતે નિર્માણ કરેલી છે મિત્ર છ સત્ર થના વિશ્વાસઘાતીઓ પણ કદનાને પામે છે. તથાપિ તેઓ પોતાના આત્માને પાપના કાર્ય થકી અટકાવતા નથી. એવી રીતે અનેક પ્રકારે દુર્જને પિન પિતાની દુર્જનતામાં સાવધાન રહેલા છે. ત્યારે કુદરતે જે આવી શિક્ષા નિર્માણ ન કરી હતે તે તે લેકે શું ન કરતે! જ્યારે એક તરર દુષ્ટ લેકે આવી દુછતા કરી જગમાં પાપી પેટ ભરવાને ઘણો કાળ નિડરપણે જીવતા રહેલા છે. ત્યારે શાણા પુરૂષો જગતમાં અ૬૫ વખત આવી સ્વર્ગમાં ચાલ્યા જાય છે. ખરેખર ઉત્તમ પુ ષ પ્રાયશઃ “ઘણો કાળ પોતાના જીવનને લાભ જગતને આપી શકતા નથી. કેમકે જેમની અહીંઆ જરૂર છે તેમની ત્યાં પણ જરૂર હોય છે માટે દેવના દરબારની ન્યાયની કોર્ટમાં પણ તેમને જવાની જરૂર પડે છે ત્યારે પેલા દુર્જન લેક તે આ ન્યાયી અદાલથી સદાને માટે બિચારા બહિષ્કૃત થયેલા છે, તેથી તેમના પાપનો બદલો લેવા દેવ તેમને દેજખની ખાઈમાં મોકલે છે. ડીક આપણે તેનું શું કામ છે જે કરશે તે ભરશે પણ મારે તે અત્યારે મારા પિતાના મરણથી કેટલું બધું ખમવું પડે છે. ત્યાદિક વિચારમાં અરૂઢ થએલ કઈ તરૂણ પુરૂષ પિતાના રમણીય મહેલમાં અનેક પ્રકારે રાજ્ય ઋધિ સરખે વૈભવ છતાં પણ ઉદાસિનતાથી વખત પસાર કરતા અને પિતાના પિતાને વારંવાર સં. ભારતે તે પોતાના દિવસો શોકમાં નિર્ગમન કરે છે. જ્યારે જ્યારે વ્હાલા પિતા સાંભળે છે. ત્યારે આંખમાંથી બેર જેવાં ગોજારાં અબુએ સરકી પડે છે. નગરના મોટા મેટા અમલદાર, અમીરો, ઉમરાવો, તેને દિલાસો આપવાને આવે છે. રાજા પણ પિતાની પાસે બોલાવી તેને શોકને નિવારણ કરે છે, ઘણા લોકો અનેક પ્રકારે સમજાવે છે તથાપિ જેનું હદય પિતુશ્રીના વિરહથી વિધાઈ ગયેલું છે એવો તે ઝાંઝણકુમાર મંત્રી વ્યાકુળતામાં દિવસ ગુમાવતો છે. તે અરસામાં એક દિવસ ગુની પાસે આવી પોતાના ચિત્તની iાંતિને માટે ઉપદેશ સાંભળવા બેઠે, ગુરૂએ પણ અવસરને યોગ્ય
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૩
વચન રૂ૫ અમૃતની ધાર વરસાવવા માંડી તેને શાક દુર થાય અને ધર્મમાં તેનું ચિત્ત દઢ થાય તેવી રીતે અનેક પ્રકારે તેને સદુપદેશ આપ્યો. સંઘની વ્યાખ્યા કરી સ્વામીવસલનું ઘણું મહા
મ્ય જણાવ્યું, કે સંઘની ભક્તિ કરવાથી સકિત નિર્મળ થાય છે. રસાર સમુદ્ર થકી પિતાના આત્માને તે ભવી પ્રણી ઉદ્ધારે છે. જૈન શાસનની ઉન્નત્તિ કરે છે. વળી તે અનેકર ભગવાનની આ જ્ઞાનો કરવાવાળા કહેવાય છે. સંધની ભક્તિ કરવાથી તિર્થંકર નામ કમ પણ બંધાય છે. દેવતા તથા મનુષ્યની ઉંચ્ચ પદવી મળે છે, વળી પર્વતમાં જેમ મેરૂ પર્વત મટે છે તે થકી પણ પૃથ્વી મોટી છે, તેથી મેઘ મોટાં કહેવાય છે, મેઘ થકી સમુદ્ર મેટ ગણાય છે, તેથી પણ અગત્યે રૂષિ મેટા કે જે સમુદ્રને પણ પી ગયા. તેમનાથી પણ દેવલોક મેટું છે. તે થકી ગ્રહ મેટા છે, તેમનાથી તિર્થંકર મોટા છે એવી રીતે સર્વ કાઈ એક એકથી મોટું છે. તે માટે જે સિવથી મોટા છે તે પૂજવા લાયક છે. વળી સંધનું અધિપતિપણું પામવું તે પદવી તો ઘણી જ દુર્લભ છે, કેમકે એ સંઘપતિનું બિરૂદ માતા અને ગુરૂના આશિર્વાનું ફળ તે ૨. જે અગણ્ય અન્ય તેને ફળ વડે કરીને જ સમય છેઆ પ્રકાર ગરની વાણીને સાંભળતા થિ ઝાડ માર મંત્રી દેવેશને વિશે કંકોત્રીઓ મોકલીને સંધને તેડાવવા લાગ્યો, ઘણાં ગાડાં તથા છેડા, પિઠીયા પ્રમુખ મલે તે તેની સામગ્રી તૈયાર કરી યાત્રાને માટે અઢી લાખ મનુષ્યને લઈને વિક્રમ સંવત ૧૩૪૮ના માહા સુદી ૫ ને દિવસે ઝાંઝણકુમાર પ્રધાન સારા શુભ શકુન જોઇને સારું સુ આવે કે પ્રયાણ કરતા હવા. આ પ્રમાણને અવસરે અનેક પ્રકારનાં વાદિન વાગી રહયાં છે, હાથીઓની ગર્જનાઓ તરફ જી રહી છે. અશ્વેના હણહણાટના શબ્દો સંભળાઈ રહ્યા છે. ભાટ ચારણ વગેરે બંદિજને પણ અનેક પ્રકારે સ્તુતિ કરી રહ્યા છે, સંધમાં યાત્રા કરવા આવેલી લલિત લલનાઓ અનેક પ્રકારનાં મધુરાં ગીતો ગાઈ રહી છે, સંધમાં એવી રીતે અનેક પ્રકારે આનંદ આનંદ છવાઈ રહ્યો છે, સુંદર ચામરે કરી વીંજાતાં એવાં સોનાના તેરણવાળાં કેટલાંક દહેરાસર પણ સાથે હતાં, બાર હજારતા ગાડાં હતાં, શોભાયમાન અને પુષ્ટ શરીરવાળા પચ્ચાસ હજાર પિઠીયા લીધા હતા, વળી સંઘમાં ઘણા
Page #226
--------------------------------------------------------------------------
________________
ર૧૪ પરીવારે કરીને યુક્ત એવા શ્રીમદ્ ધર્મપરિ પણ સાથે હતા. તે સિવાય બીજા પણ વીશ આચાર્યો હતા. તેમજ ઝાઝમ વગેરે સરસામાન ઉપાડવાને વાસ્તે ઉંટ અને ખચ્ચર વગેરે હતાં. ઇત્યાદિ અનેક પ્રકારના પરિવારે કરીને યુક્ત સંધ રાત્રી પડે છે ત્યારે વિ. સામો લે છે અને પ્રાત:કાળે પ્રયાણ શરૂ કરે છે. રાત્રીને વખતે રાજાએ રક્ષણને સારૂ એ પેલો સિંધન સુભટ બેહજાર બેડેશ્વર સહીત સઘની રક્ષા કરે છે. મંત્રીશ્વર પણ સંઘના ભોજન કર્યા પછી ભોજન કરે, તેમના સુઈ રહ્યા પછી પોતે શયન કરે, સર્વના જાગ્યા પહેલાં પિતે જાગે. સિંઘનસુભટ પણ બે હજાર ઘોડેશ્વાર સાથે તંબુઓની આસપાસ આખી રાત્રી પહેરો ભર્યો કરે છે. અનુક્રમે કરીને સંઘ વાસપુરામાં આવ્યો, ત્યાંના રાજાને ખબર પડવાથી તેણે તેને પ્રવેશ મહોત્સવ કરાવ્યો. તે ઠેકાણે ચોવીશે અરિહંતના બિંબની પ્રતિષ્ઠા કરાવીને ત્યાંથી ચિતોડ આવતા હવા. હાં મોટાં મોટાં ચૈત્યને અનેક પ્રકારે અવલોકન કરતાં સાનંદાશ્ચર્ય પામેલ સંધ પિતાનાં પૂર્વ સંચિત તીવ્ર કર્મને નાશ કરવા લાગ્યો ત્યાંથી સંઘ કરહેડામાં આવ્યો, તે ઠેકાણે ઉપસર્ગને હરણ કરવાવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાન તેમની શ્યામ મુર્તિને તે નમસ્કાર કરતા હવા. ત્યાં ઘણા મહેસવ વડે કરીને પ્રધાનને સંઘના લેકોએ ઈદના સરખે મહિમાવાને કર્યો. ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે “હે સંધવી! પ્રયાણ પ્રયાણ પ્રત્યે જે સંધવી હોય તે અવશ્ય એક જૈન પ્રાસાદ કરાવે, અને એક ચય કરાવવાને સમથી ન હોય જે ગામમાં તિલક થયું હોય ત્યાં અવશ્ય કરીને છના પ્રાસાદ કરાવે"
ગુરૂ મહારાજની વાણી સાંભળીને ઝાંઝણકુમાર મંત્રી ઉતાવળથી તે ગામમાં દેરાસર કરાવવા લાગ્યા. પણ ત્યાં એક કૌતુક થતું હવું, દિવસે મંત્રી દેરાસર કરાવે ને રાત્રીને વિષે જેટલું કર્યું હોય તે સર્વ પડી જાય છે, એવી રીતે ત્રણ ઠેકાણાં બદલ્યાં છતાં પણ ત્યાંને ક્ષેત્રદેવતા પોતાની ઉદ્ધતાઈથી ત્યાં દેરાસર થવા દેતો નથી. તેમજ પુર્વ કાળથી બનેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર અને ત્યારે જીણું પ્રાયઃ સ્થીતિમાં હતું તેને સમરાવીને મોટું કરાવવા માંડયું તો તે પણ ત્યાંનો ક્ષેત્રદેવતા પાડી નાંખવા લાગ્યો. પ્રધાન એકદમ કરાવવાનું શરૂ કરે થકે સંઘના લોકોને વિશે અનેક પ્રકા
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૫ :
રના રોગોને તે ક્ષેત્રદેવતા ઉત્પન્ન કરતે હવે, સઘના લોકોને પીડા પામતા દેખીને સંધના મોટા પુષ સંઘવીને કહેવા લાગ્યા કે
હે પ્રધાન! તમે વ્યર્થ મહેનત ન કરે, કેમકે મનુષ્ય કરતાં દેવતા વધારે તેજસ્વી હોય છે. તેથી કોઈપણ કાળે દેવતાને માનવ જીતી શકે નહિ. પૂર્વે દ્રોપદીની ઈચ્છાને આધિન થઈને તલાવમાં ગયેલા બલિષ્ઠ એવા પાંચે પાંડવોને દેવતાએ શું નથી બાંધ્યા? વળી આપણું સંઘના ઘણા લોકો દેવતાના ઉપદ્રવથી પીડાય છે. તે માટે દેવતાને સંતોષીને બુદ્ધિવંતમાં અગ્રણી એવા તમારે દેરાસર કરાવવું જોઈએ ” સમજુ પુરૂષોનાં એ પ્રકારનાં વચનને શ્રવણ કરી ધુપ ઉખેવ કરીને, ફુલ પૂજા તથા બળીદાન બાકળા પ્રમુખે કરીને ઝાંઝણકુમાર દેવને સંતોષ પમાડતે હ. એટલે તરતજ તે દેવ પ્રગટ થઈને કહેવા લાગ્યો કે “ હે પુરૂષ! તું દેરાસર કરાવે છે, પણ આ ભૂમિ ઉખેડવાને માટે આ જગ્યાને એક પત્થર પણ તુને આપનાર નથી, તેમજ આ ગામના સીમાડા પતિ પણ એક નવું દેરાસર થવા દેનાર નથી”
હે દેવી બીજી જગ્યા ન આપે તે ખેરપરંતુ અહીંનું જુનું દેરાસર છે તેને તે નવું કરવાની આજ્ઞા આપ!” આવી રીતની પ્રધાનની વાણી સાંભળીને ભક્તિ વડે કરીને પ્રસન્ન થએલા દેવતાએ તેનું વચન માન્ય કર્યું. તેવારે તે દેરાસરને અનેક રીતે સુશોભિત કરી મંડપે કરીને યુક્ત સાત માળને શિખરબંધી પ્રાસાદ બનાવ્યું. એવી રીતે જીન પ્રાસાદનું કામ પૂરણ કરીને સકળ સંધ ત્યાંથી વિદાય થયે.
સંધ ત્યાંથી ચાલતાં ચાલતાં અનુક્રમે કરીને આહારપુર નગરને વિશે આવ્યા, ત્યાં ઘણું જૈન દેરાસરને વિશે પૂજા પ્રમુખ રચીને પછી મંત્રીએ સ્વામીવત્સલ કર્યો. એવી રીતે અનેક પ્રકારે ભક્તિ કરતાં સંધ ત્યાંથી નાગરદ નગરમાં આવ્યું, ત્યાં નવખંડા પાર્શ્વનાથને નમસ્કાર કરીને પછી એ જીરાઉલી ગામે ગયા, ત્યાં જરાઉલા પાર્શ્વનાથને સર્વ લોક વંદના કરતા હવા. સેંકડો મને રથને પૂરણ કરવાવાળા અને દુઃખને નાશ કરવામાં તત્પર, મહિ- - ભાએ કરીને અતિશય માહામ્યવાળા એવા જીરાઉલી પાર્શ્વનાથને વંદના કરનારા શ્રાવકો અનેક પ્રકારે તેમની સ્તુતિ કરવા લાગ્યા,
Page #228
--------------------------------------------------------------------------
________________
અનેક પ્રકારે તેમની ભક્તિ કરી. ત્યાંથી સંધ આબુજી આવ્યો, આબુજીનો મહાન ડુંગર નિર્બળ હોને કંપાવા લાગે. અઢાર ભાર વનસ્પતિથી ભરેલે આબુજી, તેનાં ઉંચા વૃક્ષો દેવલોકને પણ ભેદવાને શક્તિવાન હાં, એવી રીતે અનેક પ્રકારની રમણીય આબુ પર્વતની સુંદર લીલાને અવલોકન કરતો સંધ અબુજી ઉપર ચડતો
વો, ત્યાં વિમલશાહ શ્રેષિએ બંધાવેલું રમણીય દેરાસર તેમણે પિતાની આંખોએ કરીને જોયું અનેક પ્રકારે લોકે તેનું વર્ણન કરવા લાગ્યા, “આહ ! આ દેરાસર કેવું રમણીય છે. વિંધ્યાચળ જેટલું તો તે લાંબુ છે, કૈલાસ પર્વત સરખું નિર્મળ છે અને હિમાલયથી અધિક શિતળતાવાળું છે. મલયાચળથી અધિક સુંદરતાવાળુ છે. ચંદ્રાવતીના અધ્યક્ષ વિમલશાહ મંત્રીએ તે બનાવેલું છે” એવી રીતે અનેક પ્રકારે એક જણને કરવા લાગ્યા. સંઘવી મેતીના સાથીયાથી યુગલીયાના વશમાં ઉપન્ન થએલા શ્રી આદિનાથ સંશવાનની પૂજા રચીને પછી દિવ્ય વસ્ત્રની ધજા ચડાવતા હવા. ત્યારબાદ કોડે દ્રવ્યથી બનાવેલું તેજપાળ મંત્રીનું દેરાસર તેને મંત્રી વંદના કરતા હવા. અનેક પ્રકારે સ્નાત્ર પુજા વગેરે કરીને દિવ્ય ધજા ચડાવી ચંદ્રાવતી નગરીમાં આવ્યા, ત્યાં જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરી પછી આરાસણ તીર્થ તરફ યાત્રા કરવાને ચાલતા હવા.
પ્રકરણ ૩૨ મું. “રણસંગ્રામ ,
છે કેક નેક પ્રકારના આનંદમાં ગુલતાન થએલો સંધ વિ.
() વિધ પ્રકારની વનલીલાનું અવલોકન કરતે ચાલ્યો * જ જાય છે. ચિતા, ગ, શક જેમણે પોતાના
ઘરમાં મુકીને તેને તાળાં વાસી કબજે કરેલો છે, એવા સંઘના લેકોને અત્યારે લગાર પણ ચિંતા કે દુઃખ શેનું
Page #229
--------------------------------------------------------------------------
________________
હેયા પણ એટલામાં તરત જ આપદા રૂપી ડાકણ ડોકીયાં કરવા લાગી. કેટલોક ભાગ ઉલ્લંધન કરતાં થકાં ભયંકર શબ્દને કરનારી ભૈરવી શિધ્રપણે કષ્ટને આપનારી વામ બાજુ તરફ સર્વ સંઘના લોકોએ દીઠી, ડીવાર સંઘ ત્યાં થmો, અને પછી સર્વ કેઈ આગળ ચાલ્યા. સિંધન સુભટે પિતાના બેહજાર ઘોડેશ્વારોને તૈયાર થવાની તાકીદ આપી, સર્વ લકે લોહનાં બુતર વગેરે પહેરી શસ્ત્ર અને ત્રથી સજ્જ થઈને ચાલવા લાગ્યા. ઝાંઝણકુમાર અને સિંધન સુભટ પણ લોહનાં બખ્તર તથા લોહને ટોપ વગેરે ચડાવીને સર્વ શસ્ત્રાવ સજીને તૈયાર થયા. દરેક લડવૈયા લેકે સંઘની આજુબાજુ તેમનું રક્ષણ કરતા થકા ચાલવા લાગ્યા.
એ અરસામાં કુંડાળ દેશને સુજાલનામાં સુભટ ચેરી - વામાં અને રણસંગ્રામમાં લડાઈ કરવાને શુરો એવો તે ખાસ્ત ચોરોને વિશે મુગુટ સમાન છે. અવંતીનો સંઘ સકઃ ધન સંપત્તિ વડે કરીને સહીત પિતાની તરફ આવે છે એમ જાણીને સુજાલ બહારવટીઆએ અનેક ચોરોને ભેગા કર્યા, ભાલા, શસ્ત્ર તીર કામ વગેરે આપીને સર્વને તૈયાર કરીને તે સર્વ ભીલોને લઈને સંઘના આવવાને માગે તેમની રાહ જોતે ઉભો રહ્યો. નગારાના. શબ્દ વડે કરીને સંઘને નજીક આવતે જાણીને કાડડના શબ્દ કરીને આકાશને વિદ્ધ કર્યું છે એવા ચરો સંઘની સામા દોડવા લાગ્યા. અનેક પ્રકારે મનમાં આનંદ પામવા લાગ્યા. ભિન્ન ભિન્ન પ્રકારે ગર્જના કરવા લાગ્યા. મોટી મોટી કીકીયારીઓ પાડી નિર્બળનાં હદયને ભેદવા લાગ્યા, મોટી મોટી ગર્જનાઓ કરતા મેઘના સરખા સ્પામ શરીરથી લેકોને તે ભય બ્રાંત કરવા લાગ્યા. તેમના વિચિત્ર વેશથી લકે ડરવા લાગ્યા. દુષ્ટ ચેષ્ટાથી અને વિચિત્ર આકારથી સંઘના લેકોને તે ડરાવવા લાગ્યા. પૃથ્વી મંડપને ભેદી નાખે તેવી ઘોર ગર્જના કરી આખા વનને કંપાયમાન કરતા હવા. તેમના નાચવા અને દોડવા વડે કરીને સમસ્ત વનચર જીવો ત્રાસ પામવા લાગ્યા. તેઓ લેકે ઉપર અનેક પ્રકારે ચારે તરફથી બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. દરેક સંધના લોકો ભયબ્રાંત થયા. તેમની ગર્જ. નાઓથી તથા અનેક પ્રકારની તેમની વિચિત્ર ચેષ્ટાઓથી તેમનાં હદય વિદીર્ણ થવા લાગ્યાં. બાણોના મારની પીડાને નહિ સહન કરતા લે ભૂમિ માતાને ચરણે પડવા લાગ્યા, સર્વ કોઈ પિત પિ
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૮ તાના ઈષ્ટ દેવતાને સંભાળવા લાગ્યું, દરેક જણે જીવવાની આ શાઓ મુકી દીધી. કેટલાક લોકો ઘરેણાં ઉતારી વનમાં એક ઠેકાણે દાટવા લાગ્યા. કોઈ ધનના ભંડારને જમીનમાં દાટવા લાગ્યાં. કેટલાક લોકે જેને જ્યાં ફાવે ત્યાં જીવવાની ખાતર બિચારા પ્રાણ બચાવવા આશાએ નાસવા લાગ્યા. એવી રીતે લે અનેક પ્રકારે ત્રાસને પામવા લાગ્યા.
સંઘને ધિરજ આપતા એવા ઝાંઝણકુમાર અને સિંધનસુભટ પિતાના સુભટોને ઉત્સાહ અને લાલચ આપતા થકા ભી ઉપર તુટી પડયા. ઝાંઝણકુમારના બુરાંગ પ્રમુખના શબ્દોએ કરીને સમસ્ત વન અને સૃષ્ટિમંડળ ડોલવા લાગ્યું, પર્વતે કંપાયમાન થવા લાગ્યા. કાયર જનો થરથરવા લાગ્યા. દિગમંડળ ચલાયમાન થયાં. નદીઓનાં અને તલાવ, વાવ વિગેરેનાં જળ ખળભળવા લાગ્યાં. તેના કારમા શબ્દથી બીલોનાં હદય કમળ ફુટવા લાગ્યાં. તેમના હદયમાં તરતજ ભયનાં ભયંકર ચિડે પ્રગટવા લાગ્યાં પ્રથમ યુદ્ધનો જે ઉત્સાહ હતો તે મંદ પડી ગયો. કેટલાક કાયરભીલો તે શબને નહિ સહન કરતા થકી ત્યાંથી પલાય કરી ગયા, કેટલાક ભયભ્રાંત થયા થકા પણ લડાઈમાં બાણેનો વરસાદ વરસાવવા લાગ્યા. અને જીતવાની આશામાં ને આશામાં ડેલાયમાન થવા લાગ્યા.
ભીલોને ભક્ષણ કરવામાં ઉલ્લાસમાન એવી છહવા સરખાં આયુધો વડે કરીને અને પિતાના હજારો સુભટો વડે કરીને સિંધન સુભટ અને મંત્રીશ્વર ભીલો સામે બાણોનો વરસાદ વરસાવવા લા
ગ્યા. પણ ભીલોના બાણના ભારને નહિ સહન કરતા એવા કેટલાક સિંધનના સુભટે રણુમાંથી પલાયન કરી ગયા. જેમ સિંહનાદથી હાથીઓનાં ટોળેટોળાં પલાયન કરી જાય તેમ સિંધનના કેટલાક સુભટ જીવ બચાવવાની આશાએ લડતાં લડતાં અગીયારા ગણી ગયા.
સિંધન સુભટ તથા મંત્રીના સુભટો આમતેમ ચોતરફ નાસતા જોઈને ભીલનો નાયક સુજાલ અતિશય જેરમાં આવ્યું. તેના નાશી ગયેલા ભીલો પણ આવીને પાછા લડવા લાગ્યા. પિતાના ભીલોને તે અનેક પ્રકારની લાલચ આપતો હતો, ને લડવાને ઉશ્કેરતે હતો ભાવો પનું અનેક પ્રકારની કળા વડે કરીને બાણોનો વરસાદ વરસાવતા હવા. ની આગળ સુજાલ બહારવટીયો અનેક પ્રકારના
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૯ આશાતરગમાં લીન થયો છતો બાણો ફેંક્યા કરતો હતો એટલામાં સડસડાડ કરતું એક તીર આવ્યું. પિતાના ઘડાને તે તીર વાગવાથી તેને ઘોડે નીચે પડી ગયા, તેની સાથે સુજાલ બહારવટીયો પણ ભૂમિ ઉપર પડતો હો તરતજ ઉઠીને ઉભો થયો, અરર! હમણાં હાથમાં આવેલી બાજી બગડી જશે. મારા બહાદુર ભીલે મને મુવેલો કે નાશી ગયેલો જાણી તેઓ એકદમ લડાઈના મેદાનયાંથી પલાયન કરી જશે. અને મારી મનની આશા મનમાં ને મનમાં ૨હી જશે. પિતાના નાયકને પડેલો દેખીને લેકે ભયબ્રાંત થયા. જેને જેમ ફાવે તેમ પ્રાણ બચાવવાની ખાતર ભાગી જવા લાગ્યા, કેટલાક રણમાં લડતાં લડતાં મરવાને નિશ્ચય કરીને બાણોજ વરસાવતા રહ્યા. પણ એટલામાં તેના એક માણસે કોઈ લષ્ટ પુષ્ટ ઘોડા વાવીને હાજર કર્યો કે તરત જ તે ઉપર ચડીને પીછે યુદ્ધમાં સામેલ થઈ દરેકને ઉશ્કેરતો ચોતરફ ગુમવા લાગ્યો. ભીલો પણ પર તાના નાયકને ક્ષેમકુશળ જાણી લડાઈમાં ઉત્સાહવત થયા. મંદ પડી ગયેલે ઉત્સાહ ફરીને પુનર્જન્મ પામ સુર્યથી કમલ જેવા ખીલી ઉઠે, મેઘથી મયુર જેમ ઉસાહવંત થાય, વરસાદના વરસવાથી જમતની લીલા જેમ સુંદર શોભાને ધારણ કરે તેમ ભીલ લોકો પણ આનંદથી પુલકિત થયાં છે મરાય જેનાં એવા તે ઉત્સાહથી ભરણુ પ્રાયઃ પડી ગયેલી શક્તિને તેમજ વિનશ્વર થએલી આશા રૂપ લત્તાને ઉત્સાહ રૂપી અમૃત સિંચનથી વૃદ્ધિગતિ પમાડવા લાગ્યા. સઘળા ભીલો ઉત્સાહથી લડાઈમાં અત્યંતપણે બાણો વરસાવી સિંધ, સુભટના લશ્કરને ત્રાસ આપતા હવા. વિજયલક્ષ્મી સુજલ બહારવટીઆને વરમાળા આરોપણ કરવાને એક પગે તૈયાર થઈ. સર્વ સંધના લેકો ભયભ્રાંત થઈ આકુળ વ્યાકુળ થઈ ગયા. અરર ! આ ચોરને સરદાર હમણાં જીતશે આપણાં ધનમાલ વગેરે લુંટી જશે. પિતા પોતાના ઈ ટ દેવતાને આખરની ઘડીયે સૌ કોઈ સંભાળવા લાગ્યાં, કાળા મેઘના જેવા ભીલ લોકોને દેખીને અને ભલેનો ભયંકર મુર્તિથી તેમનાં નિર્બળ હદય પણ થરથરવા લાગ્યાં ચોતરફ ભયના ભયંકર ભણકારા થવા લાગ્યા. જગત જાણે અત્યારે શુન્યકારમયજ બની ગયું છે. અત્યારે સૌ કોઈ પોતપોતાના પ્રા હાથેલીમાં જોવા લાગ્યું. અરેરે! આ ભયંકર વિનમાંથી સહનાને છુટયા તો એમ જ સમજીશું કે હવે આ સંસારમાં ફરી જ જો છીયે. હા ! સર્વ ભીલો પાસે આવી લાગ્યા છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૨૦ નજીકમાં આવી કેવા જોરથી અને ઉત્સાહથી તે લડે છે ! તેમના બાણોના ભારથી પીડાયેલા આપણા ઘણાખરા સુભટો રણમાં આ ભેટે છે. તેમના મસ્તકે મેદાનમાં તરફડયાં કરે છે. અરેરે ! દુઃખથી કેટલાક કીકીયારી પાડી કાનોને ત્રાસ આપે છે. રૂધિરનાં તળાવ ભરાણાં છે. હા ! મસ્તક કયાં તરફડે છે ત્યારે તેમનાં ધડ કયાં પડયાં છે ! અરર! એક ક્ષણ માત્રમાં કેટલા બધાના પ્રાણ તરફડીયા મારતા ચાલ્યા જાય છે, હા ! દેવ ! એક પલકના અરસામાં તે આ શું કરી નાખ્યું ! અરર ! અલ્પ સમય પહેલાં કેવો ઉત્સાહ આનંદ વ્યાપી રહેલો! શોક, ચિંતા અને દુઃખ કંઈ દિશામાં હતું તેનું ભાન પણ અમને જણાતું નહોતું, તથાપિ દુષ્ટ વિધાતાએ અને ત્યારે કાળો કેર વર્તાવી દીધું છે. ઘણાંકના પ્રાણોનો નાશ કરતાં પણ હજુ દુષ્ટ વિધાતાને પ્તિ થઈ હોય તેમ જણાતું નથી. ખરેખર માણસનું ધાર્યું શું બને છે. દુર્દેવ જ્યાં વિફરે ત્યારે માણસની આશાઓને સત્વર વિલયજ થઈ જાય છે એટલું જ નહિ પણ એક મેટો રાણો તે પલકમાં દેવવશાત રણમાં રખડતો થઈ જાય છે. જે રાવણ રાજાનાં દર્શન પણ એક વખત દુર્લભ હતાં, તેજ રાવપુરાયનાં દશ મસ્તક તથા તેમનાં ધડ દૈવના વિપરીત પણાથી રણસંગ્રામમાં રખડવા લાગ્યાં. તેમના ઉપર કાગડાઓ પોતાની ચાચો મારવા લાગ્યા. અનેક પ્રકારનાં જંગલી દુર પ્રાયો તેમના રૂધિથી તૃપ્ત થવા લાગ્યાં.
. કાચા સુતરને તાંતણે, બંધાણીઆ અંદગાની છે.'
ઝાંઝવાના નીર જેવી, જુઠી જાણ જુવાની છે; વિચારી રે વડા, પામર અરે ! તું ખરી જશે, અમ્રત કાયા તાઘરી, કર્મ કરી ભાટી થશે ”
| હા ? અત્યાર સુધી દુઃખની ખબર પણ નહોતી, તથાપિ સકલ સંધને માથે આ કયા ભવનાં પાપ ઉદય આવ્યાં અરર ! હવે શું થશે!
રેખાવૃત, કુસુમ કળી કરમાય, નયનથી નીરજ ઢળીયાં, અંતર અતિ અકળાય, પાપ કયા ભવનાં નડીયાં. ૧ ગોજારો આ દિન, કમેં હા ! કયાંથી લખાશે !
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૧
શરણું છે એક જીન, પલકમાં દિન પલટાણા
આશા નાજુક વેલ, આજે ભવ રણુમાં લુટાતી; કેવે! જગના ખેલ ! ઉર્મિ અંતરમાં સમાતી,
૩
વળી દુર્યોધન જેવા ગર્વિષ્ઠ છત્રપતિને દિવસ એક વખત એવા પણ હતા કે અખિલ જગત ઉપર જેમની હાક વાગતી હતી ત્યારે એક વખત એવી પણ આવી લાગી, કે રણમાં કારમી ચીસે પાડતાં અને ગદાના મારની વેદના ભાગવતાં તેમને તરડીયાં મારવાં પડતાં તાં. તેમના શરીર ઉપર કીડીએ વારવાર ચર્ચા ઉતર કરતી તેમજ માખીને બણબણાટ અત્યતપણે થયાં કરતા’તા તથાષિ તે મક્ષિકાએને ઉડાડયા સરખી પણ તેમનામાં આય નહેાતી. અને પાણી વગરની માચ્છલીની જેમ રણના ભયંકર મેદાનમાં કારમી ચીસે પાડતાં એકલાં તરફડવા લાગ્યાં. કેવા હૃદય ભેદક બનાવ! શત્રુની છાતી પણ ફાટી જાય ! તેની આવી દુર્દશા જેને વૈરી પણ તેને માટે બે ઘડી અશ્રુતે વરસાવે. અરર ! જગતના છત્રપતિ દુર્ગંધન અને રાવણરાય જેવા વિષ્ઠ અને મદાંધ ભૂપતિઓને તે વખતે કેટલું દુ:ખ થતુ હશે ! સામાન્ય રીતે જેમકે એક માણસને ઘેર જ્યારે ચેરી થાય છે. જો કે ચારા તેનું ચેડુ' ધણુ દ્રવ્ય ચારી જાય છે. તથાપિ તે માણસને અંતરમાં કેટલી પીડા થતી હશે, તેા પછી રાજ્યના લેાભીયા એવા આ નૃપતિઓની વ્યથાનું યથાર્થ વર્ણન દેવતાએના ગુરૂ બ્રહ્મા પણુ કરવાને સમર્થ નથી, તે પછી આપણે શુ કરી શકીયે ! વળી આપણે જેટલુ જાણીયે તેટલુ પણ જણાવી શકીયે હિંડુ કેમકે મૂંગા નાણસ સાકર સ્વાદ જાગે છે તથાપિ તેનું વર્ણન કરવાને તે શક્તિવાન નથી. તેવા ભૂપતિ પણ દૈવ પણાથી તેના ભેગા થઇ પડી લાચારીથી તરફડાયાં મારતાં સાને માટે પરલેાકે પ્રયાણ કરી ગયા, તે પછી આપણી શુ ગુંજાસ ! ખેર ! જે અને તે ખરૂં! વ વિર્યું હશે તેા છેડનાર નથી. માટે આપણા સર્વ કાઇનાં જીવન તત્વ અત્યારે આપણે તેનેજ સાંખીશુ, તેની ઇચ્છા હશે તે આપણું રક્ષગુ થશે નહિતર “ સા ગત તે વધુ ગત ” તેમ સૈાની લેતુ થશે તેવી આપી પણ થશે. પરન્તુ જ્યાં સુધી પ્રધાન અને સિંધત સુભટ છે ત્યાં સુધી આપણા દરેકની જીંદગી સહીસલામત છે તેથી તે બન્નેની જીંદગી સલામત રડે તે માટે તેએ પેાત પોતાના ઇષ્ટ દેવતાને અરજ ગુજારવા
"
લાગ્યા.
Page #234
--------------------------------------------------------------------------
________________
સુજાલ બહારવટીઆને અત્યંત શુરવીરપણથી લડતે દેખીને તેમજ પોતાના લોકોને ભરતાં દેખીને તે બ વધારે શુરમાં આ
વ્યા. અરર ! થોડીવારમાં બાજી બગડી જશે અને મનની હાંશ મનમાં ને મનમાં જ રહી જશે. અહીં ને અહીં દરેકનું કાર્ય પુરણ થશે પિતાના કેટલા સુભટ ભયંકર ચીસો પાડે છે, કેટલાક પલા યુન કરી ગયા છે, ત્યારે કેટલાક મરોને વશ થયા થકા ગાઢ નિદ્રામાં પોઢેલા છે, રૂધિરને પણ તરબોળ થઈ ગયું છે, કેટલાકનાં મસ્તક ઉંચાં નીચાં કુદતાં દેખીને તેઓ બને એકદમ સત્તેજ થઈ ગયા, તેમની આંખોમાંથી અંગારા ઝરવા લાગ્યા ક્રોધથી શરીર રક્તવર્ણય થઈ ગયું, લડાઈની શુરવીરતાથી તેઓ અન્ય સર્વ બાબતનું ભાન પણ ભુલી ગયા કે પાનળથી ભયંકર થએલી તેમની ઘર આકૃતિએ દેખીને નિર્બળ જનોનાં હદય વિદી થવા લાગ્યાં, અગ્નિ ઝરતી તેમની આંખોને જોઈને હૈયાના નિર્મળ ભીલો કારમી ચીસો પાડવા લાગ્યા. અરર ! આ બન્ને જણા કેમ મરતા નથી, આખી સેના ને લાગુ કાઢી નાંખ્યો અને આ બન્ને જણ મરના નથી તે આયર્થ જેવું છે ! સુજાલ બહારવટીઓ પણ આ બને છે ઉપર એકદમ તુટી પડ્યો અને તેની પાછળ સર્વ કઇ ભીલો બાણેક વરસાવવા લાગ્યા. આ બન્નેને રામશરણ કર્યા પછીજ સંધને લુંટવા. કેમકે હારે લોકોને માર્યા અને બિચારા આ બને જણ શું હિસાબ છે ! આપણે આટલા બઘા આ બે જણને એક પલક વારમાં મગતરાની માફક મસળી નાંખીશું. તેમને આ વિચાર નાણી તે બન્ને જણ અંતરમાં ખુશી થયા અને ઉત્સાહથી તેઓની મધ્યમાં ઘેરાઈ ગયા. તેમની આજુબાજુએ ભીલ લોકોનું સૈન્ય ચોતરફ વિંટાઈ ગયું છે. આ બન્ને ઉપર અસંખ્ય બાણો વરસવા લા, એક પલકમાં વિજયલક્ષ્મી આપષ્ણને વરશે અને આ બને જણ ભરશે, એવા આશાના તરંગમાં સુજાલ નાચવા લાગ્યો. વિજયલક્ષ્મી પણ તેને માટે વરમાળા લઈને રાડ જોઇ રહી છે, પગ શું કરે ! તેણીયે તે કયારનીએ વરમાળા સુજાતને પહેરાવી હતી પરન્તુ પેલા બે શુરા સુભ પર્વતની માફક વચમાં આડા પડેલા છે તેથી તે હતાશ થઈ ગઈ છે. માટે તે બને દુર થાય તેટલી જ માત્ર રાહ જોઈને ઉભી છે. પણ માનવનું ધાર્યું કાંઈ બનતું નથી. વા તો દૈવનું જ થાય છે. માણસ ભલેને પોતાની અમેઘ આશા
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૬૩ ઓની નિમાં કુમુદા કર્યા કરે ! પણ દેવની મરજી હોય તેમજ થાય છે. દેવની મરજી વગર આ જગતમાં કશું બનતું જ નથી.
“અંગે ભભુતિ ઓપતી, લીધું કમંડળ હાથમાં, દેવતણ અધિરાજ શંભુ, ભટકે જંગલ ઘાટમ, ચડી દશાને ચાકડે અભિમાન મુરખ શું કરે ? કદી મરજી દૈવતી તે, ધાયું તારું ધુળ મળે. ”
ઈદ્ધ, ચંદ્ર અને ચક્કી જેવાઓ પણ દેવની અગાધ શક્તિનો ભંગ થઈ પડયા છે. દેવની પ્રબળ સત્તા આગળ તેમનું પણ લેશ માત્ર ચાલતું નથી. તે પામર એવા મગતરા સરખા માનવનું ધા. રેલું દેવ કેવી રીતે થવા દે! ભીલનાં અસંખ્ય બાણ આ બને ઉપર વ્યર્થ જ થવા લાગ્યાં ઘણું વખત સુધી બાણોના મારો ચાલુ રહ્યો પણ વ્યર્થ જ ! ઉલટો તેને ઘસારે પિતાને થયો. પણ તેમને તો કંઈ અસર થઈજ નહિ. વજ ઉપર લહન ઘણું મારે પણ વ્યર્થ જ! મશીળીયા પાષાણ ઉપર બાર મેઘ જે કદાય વરસે તો પણ તે વ્યર્થ જ છે. ચક્રીના વિકલા ચર્મ રત્નને બારે મેઘ વ્યથા ઉપજાવવા ધારે પણ ફગટજ ! તેઓને હરકત થતી જ નથી, પણ તેમને મેલ ધોવાતાં તે ઉલટા શોભાયમાત દેખાય છે તેવી જ રીતે લેહના બખતરથી રક્ષાયેલા આ બનો શુરા સુભટો ઉપર બાણ અથડાઇને જમીન ઉપર પડવા લાગ્યા. ભીલનાં બાણો ખુટી ગયાં તથાપિ આ શુરા સુભટોને તે કોઈ અસર થઈજ નહિ. તેઓ અત્યારે ક્રુર હદયના એવા ઘાતકી જેવા બનેલા છે તેમના મારથી ભીલ સેના ત્રાસ પામવા લાગી. હજારે ભીલો ટપોટપ ભૂમાતાને શર થવા લાગ્યા. ભીલ સેનામાં થોડીવારમાં તે કાળો કેર વર્તાવા જેવો દેખાવ થઈ રહ્યો. વિજયની છેલ્લી ઘડીએ બાજી પલટાઈ ગઈ વિજયલીમીતે વિચારમાં પડી ગઈ, મારી વરમાળા પહેરી મારે હાથ કોણ ગ્રહણ કરશે તે માટે તે ઘણી આતુરવંત થઈ પણ તેણે કંઇ નિશ્ચય કરી શકી નહિ ખેર ! તેને વિચાર કરવા દ્યો. આપણે | લડાઇની દશા નિરખી તેના શું વર્તમાન છે તેની રીતિ જેત તરતજ આપણને ખાતરી જશે.
પિતાની ભીલ સેનામાં અને પોતાના બાગો નિફળ જતાં દેખી સુજાને જીતવાની આશા હવે રહી નહિ. પિતાના ભીલોને
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૪
તે બન્ને નિય સુભટા ઘાસની માર્ક કાપી નાંખે છે તેમના માથી ત્રાસ પામેલા કેટલાક ભીલે છપાંય ગણી જાય છે. કેટલાક તરડીયાં મારતાં જોવામાં આવે છે, પેાતાના ભીલેાની પુરી દશા દેખીને હવે જીવ બચાવવાની આશાએ તેને માર્ગ લેવાની અને પૂ ખતાવવાની જરૂર પડી. હવે છુટકાજ નથી એક મરણીયા સેંકડા માણ સને ખુહાર કરી નાંખે છે. તેને આજે સાક્ષાત્કાર રીતે મને પ્રત્યક્ષ અનુભવ થયા એટલામાં સડડાટ કરતું એક બાણુ આવ્યું અને તેની વજ્રમય છાતીમાં ભેાકાણુ. ખાણને જુસ્સા ધણે! હાવાથી હ્રદયમાં જેથી ખુસી ગયું અને થેાડીવારમાં તે તેને ખાતરી પણ થઇ કે તે કારમું બાણુ પ્રાણધાતક નિવડશે. ધીરે ધીરે તેની વેદના વધવા લાગી, ચકરીયે। આવવા માંડી. શુદ્ધ મુદ્દે સઘળી ભુલી ગયા હશ્વરાતે ખુ. હાર કરનારા સેંકડેની ધાત કરનારા, અને અનેક પ્રકારનાં પાપનાં કાર્યો કરીને તે પાપના ભારથી જેને ઘડેા સંપુર્ણ ભરાયેલા હતા તે એકદમ અત્યારે ફુટવાલ ગ્યા હેાય તેમ તરતજ એકમેાટી ચક્કર આવતાં એક વખતના શુરા અને હજારા ચારાના નાયક બારવટીએ અધ ઉપરથી નીચે તુટી પડયેા. દેવે તેને માટે જહાન્નમના રસ્તા મેકળા કરવા માંડ્યા. પેાતાનાં ભયંકર પાસેા પેાતાની નજર આગળ તરવા લાગ્યાં, ચારે તરફથી તે તેને અત્યંત દુ:ખ દેવા લાગ્યાં, જેમ કાંટા શરીરને પીડા કરે તેમ તેનાં ભયંકર પાપા મરતી વખતે તેને ડશ દેવા લાગ્યાં, લડાઇ બંધ પડી, પેલા બન્ને સુભટા અલ્પ સમય માં શાંત થઇ ગયા. અને બહારવટીઆને પાલખીમાં ઉપડાવી પો તાના સઘમાં લાવીને વૈધો પાસે તેના ઉપચાર કરવા માંડયા, મેડા ઘણુ! તેના સામતીયે। જે અક્ષય ણે રડયા હતા તે પશુ આખર વખતે તેની સારવાર કરવા લાગ્યા.
Page #237
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩ મું પશ્ચાત્તાપ અને મરણ”
“ કયા લાયા વહ દુલા સિકંદર, દુન્યાસે કયા લે ગયા;
મેંરા મેંરા કરકે છતર પૂરા કીયા, દોને ખાલી હાથે રસ્તા પલીયા ટ્ટ ) ણ ઘણા પ્રકારના ઉપચારો કરતાં છતાં પણ આર 0 (5 પાર ભોકાયેલ બાણની તીવ્ર વેદના શાંત થતી નથી
( આહા ! એક ઘડી પહેલાં જે સુજાલ બહારવટીએ Gી લો કેવા કેવા આશાના હવાઈ - કીલ્લા બાંધતો’તે.
છે પરંતુ દૈવે તેના પાપનો ઘડો આ ખરે ફોડી નાંખે, તેના મનની આશા -હદયમાંજ સમાઈ ગઈ. તેનું ધાર્યું કાંઈ પણ થયું નહિ. માણસ શું શું ધારે છે. ત્યારે દૈવ તેને શું એ બતાવી આપે છે. અત્યારે ચારે તરફ શાંતિ પથરાયેલી છે થોડા વખત પહેલાં જે મેદાન લડાઇની ગઈ રહ્યું હતું, જે મેદાનને વિશે લડાઈમાં મરણીયા થએલા શૂરા લડવૈયા શુરવીરપણુથી લડતા'તા. અને તેને મની કીકીયારીથી અન્યજનોનાં -હા પણ ફાટી જતાં,તાં. તે મેદાન જાણે લડાઈના પરિશ્રમથી શ્રમિત થઇને વિશ્રાંતિ ભોગવતું હોય તેમ શાંતમય બની ગયું'તું. સંધના લેનાં ફફડી રહેલાં કલેજ હવે ઠેકાણે આવ્યાં'તાં. પ્રધાનની છત થએલી જાણું તેમનાં અંતર આનંદથી ઉછળવા લાગ્યાં. તેમજ ચાર લોકો પરાસ્ત થઈ પિતાની ધારણામાં નાસી પાસ થયા છે તે માટે તેઓ તે બન્ને જણને ઉપકાર માનવા લાગ્યા. બંને જણને આવતાં વે તજ સાચા મેતીના થાળથી વધાવી લીધા. તેમજ તેમના પરિશ્રમની શાંતિ માટે અનેક પ્રકારે તાતેમની વૈયાય કરવા લાગ્યા, અનેક પ્રકારે તેમની સુખ શાંતિ પૂછવા લાગ્યા. જયનાં વાંછત્રો વાગવા લાગ્યાં, અનેક પ્રકા - જયના શબદથી થોડીવાર સુધી આકાશ ગજના કરતું હોય તેના પાયું. સંધમાં રહેલા ભાટ ચારણે અનેક પ્રકારે પ્રધાનની બિપાશા બોલવા લાગ્યા સંઘની અંદર મોટા મોટા વ્યવહારીયા એ રમણી માં લીક ગીતો ગાવા લાગી. પલકવાર પહેલાં
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨
કોથી વ્યાકુળ થએલા અને જીવીતની ઇચ્છા માટે તરફડતા મધ્ર ઘેાડીજવારમાં વળી શાનમાં મસ્ત થઇ અનેક પ્રકારના માજ શે ઞમાં ગુલતાન થયા. એ કુદરત ! એ દૈવ ! તારા ચમત્કાર ખરેખર જમત્તે આશ્ચર્ય પમાડે છે. તુ પલવારમાં શું એ કરી નાંખે છે. તારી અગાધ શક્તિમાં કેવા પ્રકારની કળાઓ રહેલી છે તેની ચામર માનવ પ્રાણીને યાંથી ખબર પડે! જગમાં તારી કૃતિઓની આડે આવવાને કાખી સમ થતું નથી. એક તૃણ સરખું પણ તારી મરજી વિરૂદ્ધ વર્તી શકતું નથી, અથવા તે! મોટા મેટા ઇંદ્ર ચંદ્ર અને બ્રઽસ્પતિઓની ગતિ પણ તારે આધિન થઈને રહેલી હાય છે.
r
રોળાવૃત.
ત્રણ ખંડ ભૂપાળ, લંકપતિ લંક ન ભાખ્યું; કરી વ્યઈ ગુમાન, કુળમાં એકે ન રાખ્યા.
રણમાં રહ્યા લંકેશ, કાગતા ચાંચ દીધે છે; ભલે હાય દેવેશ, તથાપિ તૈવ લીયે છે.
હા । જૈવ ! દેવ ! આશા ભરેલા માનવીની આશાને નિરાશ કરનાર તુજ છે.
"
સારા.
રાવણુ રહ્યા રણમાંય, દુર્યોધન ડુબી ગયા; ગયા અર્જુન બાળ, જરાસંધ ઝુલી રહ્યા.
એક તરફ્ જ્યારે આ પ્રકારનું વાતાવરણ વિસ્તરાયેલુ છે, ત્યારે એક તંબુમાં સૂજાલ બડ઼ારવટી મરજી પયારીયે પડયા છે. ખાણુની આકરી વેદના તેનાં હાર્ડડાડ તેડી નાંખીને તેને ત્રાય ત્રાય પાકરાવે છે. આખી જીણીનાં પાપા તેની નજર આગળ આવીને ઉભાં રહ્યાં જે જે ઠેકાણે જે જે હત્યા કરી હતી. જે જે લેાકેાને ત્રાસ આપી જુલમ વર્ષાવ્યેા'તા તે સ જીંદગીભરનાં પાપ અત્યારે તેની નજર આગળ જણા' તેનાં અંતરને દાહ ઉત્પન્ન કરવા લાગ્યાં. અરર ! મારી શું દશા થશે. જીંદગીની સલામતી માટે કોઇ પશુ દિવસ અનેશ્વરને તે મે સ્વપ્ને પણ યાદ કર્યા નથી. જીંદગીની આખરની વખતે તેને ઘણું! પસ્તાવે
.
Page #239
--------------------------------------------------------------------------
________________
રણું" થયો, તેની આંખમાંથી અશ્રુઓ ટપકવા લાગ્યા. અત્યંત નિરાશ થતે તે નિસાસા નાંખવા લાગે, અત્યારે જહાન્નમને રસ્તા અને મેતનાં ભયંકર આકરાં દુઃખો તે પ્રત્યક્ષપણે દેખવા લાગ્યો. મેત તેની પાસે આવીને ઉભું રહ્યું. હવે શું કરવું ? કોઈ પણું એવો રસ્તે તેણે રાખ્યો હતો કે જેથી તેને વિશ્રાંતિ મળે ! ઘણા ખરા ભક્તાને તેણે બેહાલ કર્યા'તા, ઘણી સ્ત્રીઓનાં શિયળ ભંગ કર્યા'તાં, ઘણા લોકોનાં ધનમાલ લુંટી લીધાં'તાં, ઘણા જીવોને ત્રાસ આ
તો, ઘણા મુંગા પર નિયપણે જુલમ ગુજાર્યો છે. અનેક પ્રકારના માયા પ્રપંચ અને છળભેદમાં પિતાનું જીવતર ગુમાવ્યુંતુ, તેના પાપને ઘડો પૂર્ણ રીતે ભરાઈ ગયો’તો. આજ સુધીની મેજ એક પલકમાં નાશ પામી ગઈ, આજ સુધીના બહાદૂર બહારવટીયો હવે હતાશ થઈ ગયે, શૂરવીરપણાથી જ્યાં ત્યાં ફોહ મેળવનાર સુજાલ હવે આંખમાંથી પાપના પાશ્ચાતાપરૂ૫ અ પાડવા લાગ્યા. આયુષ્યની જે ઘડી અવશેષ રહી હોય તેટલીવારમાં પાપને પશ્ચાત્તાપ કરીને પ્રભુની માફી માગવી, એટલું જ બની શકે તેવું હતું. તેના સાથી ચોરો તેને હિમત આપવા લાગ્યા. અનેક રીતે તેઓ દિલાસો આપતા, તેના દુઃખમાં ભાગ લેવા લાગ્યા તેની આખર વખત હોવાથી પ્રધાન અને સિંધન પણ તેને દિલાસો આપવાને તેની પાસે આવ્યા'તા. સંઘના બીજા નાના મોટા વ્યવહારીયાઓ પણ આ બહાદુર બહારવટીયાના મરણ પ્રસંગે હાજર થયા હતા, નંબુ માણસોથી સંપૂર્ણ ભરાઈ ગત તથાપિ લેશ માત્ર પશુ ગરબડ જણાતી નહિ; સર્વ કોઈ શાંત પણે બેસી રહ્યુંતું. એટકામાં બહાદુર બહારવટીઆના મુખમાંથી અચાનક પશ્ચાત્તાપથી શબ્દ નિકળી પડયા.
ગાયન, કરણ કરશે તેવી ભરશે, પાપી મથી મરશે; કાચની કોઠીમાં પૂર તેઓ, કરમ કયાં નડશે, કાળાં ધેળાં ઘણાં કરીને, મુરખ મકલાશે; લાખોની લાજે લુંટીને, પાપી હરખાશે, કાળાં કામ કરે છે માનવ, અહીંને અહીં ભરશે; આખરે પસ્તાઈને તે, મુઝ માફક મરશે, જારી વિજારી ઘણી કરીને, વિણ મોતે મરશે; ૨ટે નહિ જીન નામને તે, નરક જઈ કરશે,
Page #240
--------------------------------------------------------------------------
________________
રે ચેતન ! તારી જીંદગીનાં કાળાં કૃત્યોને તું યાદ કર ! તે કેટલી ઘડી ભગવાનને ભજેલા છે તે તું સંભાળ ! આહા ! મેહ અને માયામાં, અંધ બનેલો પ્રાણી પોતે શું કરે છે તેને લેશ માત્ર પણ વિચાર નહિ કરતાં પાછું ફરીને જોતા જ નથી. માણસ ગમે તેવાં કૃત્યો કરશે તથાપિ તે કૃત્યો તેને પોતાને જ ભગવાનાં છે. તેને અવશ્ય વિચાર કરવો, કાયા ક્ષણીક છે. ચાર દિવસના ચાંદરણા સરખી યુવાવસ્થાની સુરકી ઉડી જશે, અનુકુળ દેવ જ્યારે પ્રતિ કુળ થશે ત્યારે સર્વ પ્રકારનો બદલો તેને મળવાનો જ છે હા ! મારી જીંદગીમાં મેં પણ અનેક પ્રકારનાં પાપ કરેલાં છે. મેં ઘણા ઘણું દુર છેવોનો પણ નાશ કરે છે, મોટા મોટા પ્રાણીઓ પણ મારી હાકથી ત્રાડ પાડી નાશી જતા મારું નામ દેવા માત્રથી બાળકોમાં બંધ પડી જતાં, દરેક લોકોનાં નામ સાંભળવા વડે કરીને જ ગાત્ર શિથિળ
તો કોદડ ઊંચી આંખ કરવાને પણ સમર્થ થતું નહિ. અને દુશ્મને તે ત્રાહ્ય ત્રાય પોકારતા જ્યાં ત્યાં સંતાઈજ રહેતા. પાપતિ જાણે મારૂં સાથીજ હતું, નીનિ અને ધર્મને તે મેં પ્રથભથી જ તિલાંજલી આપતી, દયાને પણ મે પ્રથમથી જ દેશવટે આપ્યો, અને જીનેશ્વરના નામની સ્તુતિ તેને તે હું ઢંગમાં અને ધતિંગમાં અને ધતિંગમાં ગણી કાઢી એક જાતનું તોફાન જ સપુત એટલું જ નહિ પરંતુ બીજા ભક્તિ કરનારા બિચારા ગરીબ ભકતોને મેં કેટલો બધો ત્રાસ આપ્યો છે, હા ! પ્રભુ ! હું હવે ક્યાં છુટીશ ! તેં કંઈ નરકનાં ધાર થારે માટે લુલાં મુકાવ્યાં છે. ખરેખર આજ સુધીમાં મેં જે પાપ કરેલાં છે તેનું રૂલ ભોગવવાને માટે હવે મારે નમન કરવાની તૈયારી થઈ રહી છે. દરેક પ્રાણીઓને જન્મીને મરવાનું છે એ નિશ્ચય છે તે સાથે જેવી કરણી કરી હશે તે પ્રમાણે ભરવાનું છે તે પણ બેશક નિઃસંદેહ છે.
હા ! આથી આલમનું પાપ લઈને આજે હું દોજખવા ભયં કર ખાડામાં ઘણા કાળ સુધી જમના હાથને હારને માર ખાવાને જવા તત્પર થયો છું. પાપ વસ્તુ શું છે ! તેની લેશ પણયને ખબર નહોતી. છતાં તે પાપ અત્યારે મને પ્રત્યક્ષ સામે દેખાય છે. અરર ! મારી શું દશા થશે. નરકનાં દુઃબે માં ઉભેલો દેખી ભારે હદય અત્યારે ફાટી જાય છે. એક વખતે હું કાળનો પણ કાળ હતો. અરે ! કાળને હિસાબ માં પણ બને નર્સિ, તે કાળ
Page #241
--------------------------------------------------------------------------
________________
અત્યારે મારું ભક્ષણ કરવાને તળે ઉપર થઈ ગયો છે, અરે ! હું હતાશ થઇને અત્યારે તેને આધિન થઈ ગયો છું. જો કે મારી પોતાની સત્તાથી ઘણું સંકટમાંથી હું પસાર થયેલો છુ, તેથી દુઃખની પણ દરકાર નહિ કરનારે હું અત્યાર ગરીબાઈથી પરાધિનપણાને પામેલ છું, પાપી માણસો ગાવિબળની. ભલેને તે પાપના પિટલા ભરે ! મિત્રો દુશ્મન થઈ.ખરાબ કરવાની ભલેને ઈચ્છા કરે! લુચ્ચા માPસ લુચ્ચાઈ કરીને અને લાખોની લાજે લુંટીને ભલેને થોડા વખતનું રામરાજ્ય ભોગવી લે છે પરંતુ ખરેખર ભવિષ્યમાં તેમને માટે જમરાજાના હાથના હંટરના માર તૈયારજ છે. યમના દૂતો તેના કાળની રાહ જોઇને જ ઉભા છે, પરણાની પરોણાગત કરવાને તેઓ તૈયાર જ રહેલા હોય છે. અમૃત હાય તથાપિ વિષના બિંદુથી મલીન થયેલું હોય તો તે અમૃત ધિક્કારને પાત્ર ગણાય,
જગતમાં કેટલાક ભારે કર્યાં છે એવા હોય છે કે તેઓને શીખામણની તો અસર થતી જ નથી. જેમ પત્થર ઉપર પાણી રે ડવું તે વ્યર્થ જ છે, તેમાં તેમને હિતની બે અક્ષરની કાંઈક શિક્ષા આપવી તે પણ છાણ ઉપર લીંપણની માપક વ્યર્થ જ છે, જ્યારે તેઓ મારી માફક કોઇનું કહેવું નહિ સાંભળતાં અહર્નિશ પાપના કાયમાંજ મશગુલ રહે છે, અને અનેક પ્રકારનાં કાળાં ધોળાં કરે છે, ત્યારે તેને માટે ભવિષ્યમાં આવી રીતે મારી માફક ઘોર શીક્ષા થાય તો તે યોગ્ય જ છે કારણ કે આજ સુધી આપણે અન્ય ઘણું જીવોને ત્રાહય ત્રાહય પરાવી તો પછી “ વારા ફરતી વારો અને દર્જન દુશ્મનનું મહ બાળો ” એવા જગતના સામાન્ય નિયમ પ્રમાણે ભાઇ સાહેબ અરે ! લહેરીલાલ સાહેબને પણ વારો આવે અને ઘણા કાળ સુધી તેમના ઉપર યમના દુતોના હંટરના માર પણ પડે તેમાં નવાઝ ગણી શકાય નહિ “ રાંધ્યા પછી બળતું બળે અને સ્ત્રીને રાંધ્યા પછી ડાહપણુ આવે ” એવી જગતમાં સામાન્ય લેક વાયકા સંભળાય છે, રાંધતી વખતે બળતું ન બળે અને રાંધ્યા પછી ભડભડ સળગે તે નકામુંજ ગણાય, તેમજ સ્ત્રી પણ પિતાને ધણી હયાત હોય ત્યાં સુધી તો તેને પજવતી હેય અનેક રીતે બીજી પણ ભૂલ કરતી હોય પછી તેને રંડાયા પછી ડાહપણ આવેતો તે શા કામનું ! તેવી જ રીતે આખી જીંદગી સુધી કાળાં કામ કરીને સાતે વ્યસનમાં રક્ત થયા, અને પછી મરતી વખતે જીવને બધુ સાંભળી
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦
આવે તે શા કામનું ! તથાપિ ગુણ દૃષ્ટિએ તે આપણે તે પણ ઠીક થારી શકીએ, કારણ કે મરતી વખતને પશ્ચાત્તાપ તે પણ કેટલેક દરજે પાપને નાશ કરનાર છે. તથાપિ પશ્ચાત્તાપ કરનારો પિતે તે તેને સારે ગણેજ નહિ. હા ! માનવ જીવનની ક્ષણિક જીવનની કારકીર્દી એક દિવસ નાશ પામવાની છે. જીવને કરેલાં કને બદલો મળવાનું છે તેની આશાઓ અંતરમાંજ સમાવાની છે. પલક પછી શું થવાનું છે તેની ખબર નથી તથાપિ માનવી મગતરું બિચારું આમ તેમ ફાંફાં મારી નાહક મથી મરે છે ફેગટ અનેક
અનેક પ્રકારનાં કુકમ કરે છે તે બિચારો દિન રાતના વીસે કલાકમાં એક કલાક પણ મારી માફક જીનેશ્વર પરમાત્માની ભક્તિ કરતો નથી. અને છેવટે જ્યારે એક દિન ભરવાનો આવે છે ત્યારે મારી માફક વ્યર્થ ખેદ કરે છે. - “ રઢયા નહિ છન રાજને, યદુનાથને સમર્યા નહિ,
આવી પનોતી કારમી, હવે જાવું જમ દરબાર મહિ; અણધારી જેરે. જીવડા, તુજ આંખ બંધ થવાની છે,
આશા ઉ૭ળતી -હદયની, જયદી સમાઈ જવાની છે ”
જગત જેવું કરશે તેવું ભરશે. “ કરે તેવું ભોગવે અને વાવે તેવું લણે ” એવો જગતને માટે સાધારણ નિયમ છે. ઘણે ખરે ભાગે જગત મારી માફક આંધળુ થયેલું હોય છે, કે જેને લેશ પણે અસર થતી નથી. જ્યારે દુ:ખનાં કાળાં વાદળ ચડી આવે છે ત્યારે જ મારી માફક એકદમ તેની અંધ આંખો ઉઘડી જાય છે, અને પછી પસ્તાવામાં ફસઈ પડે છે. બાલતાં બોલતાં હવા અટકી ગઈ. જગતને છેલી સલામી આપી તેમની આગળ પોતાના પાપની માફી ભાગી જનાડમની ખાઈમાં હંટરને માર ખાવાને આજથી હું રવાને થાઉં છું અને તમે પણ જે પાપ કરતાં નહિ કરે તો યાદ રાખજો કે મારી પાછળ તમારે પણ આવવું પડશે, હું અત્યારે જાઉં છું તો તમો થોડા વખત પખત પછી તમારા કર્મના ફળ ભોગવશો પણ છુટવાનાં કયાં હતાં !
સેરઠે ખરતું દેખી પાન, શાને હસે તું કુંપળી, અમે જાથે આજ, તું પણ એક દિન આવશે ”
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૧
ત્ય શબ્દા નિ ળતાંજ એક ડચકુ આવ્યું, ભાન દશા બદલાઇ ગઈ, આંખેાના ડેાળા ખસી ગયા, તેની અંદરની પુતળીએ ભૂમી ગઇ. થોડીવારમાં બીજી ડચકું આવ્યું, એક વખતે જેની હાકે આખું વન ગયમાન થયાં કરતુતુ, એવા ભૂત કાળના વનનેા રાજા પાપને પશ્ચાત્તાપ કરતા અત્યારે મરણના ઝપાટામાં સપડાયા, કાંળ કેઇને છેડતા નથી. રાવણ જેવાના પણ કાળ કાળીયા કરી ગયેા. હીરણાક્ષ્ય અને હીરણ્યકશીપુ જેવા કુર દૈત્ય વિશ્વાળ રાક્ષસ રાજાને પણે સ્વાહા કરી હજમ કરી ગયા. દુર્યોધન જેવાને પચુ ઘટાયતમઃ કરી ગયેલ મેટા મેટા શૂરવીરાના પણ ધબડકા વારી ખડકા કરી એઇમાં કરી ગયા. તે બહાદુર બહાટીયાની તેમતી આગળ શી ગણતરી હતી. ત્રીજા ડચકાની સાથેજ દરેક લેાકેાના જોતાં જોતાં તેને પવિત્ર આત્મા ચીકણા કર્મથી ભારે થયેા થકા પરાકે પ્રયાણ કરી ગયા. આ ાની દુનિયાનો ત્યાગ કરીને ચાલ્યેાજ ગયા. પેાતાની પાછળ જગના જનેતે ત્રાસથી મુક્ત કરીને દેવના દરભારતી હુજુરમાં પાપને પુણ્યને હિસાબ આપવા આ લાકમાં તે છ પાંચ ગણી મા,
t
પ્રકરણ ૩૪ મું.
“ અવલાકન’1
શ
ડા દિવસ ત્યાં આગળ રાકાઇને પ્રધાને તે સુજાલની મરક્રીયા કરાવી અને ચેારના ખીજા સાથી હતા તે પ્રધાન સાથેજ રહ્યા, ત્યાંથી સંધ આરાસણુ ૐ ગામને વિશે આવ્યા. જીબિબની પૂજા વગેરે રÐ થીતે ત્યાંથી મંગળ પ્રયાણ કરતા સંધ અનુક્રમે તારગાછ આવ્યેા, ત્યાં કુમારપાળ રાજાએ બંધાવેલું ભવ્ય ગગન સુખિત એવું અજીતનાથ ભગવાનનું દેરાસર તેને ભેટીને પાત પા તાતા જન્મ સફ્ળ કરતા હવા. ત્યાંથી પાલણપુરને વિશે આવ્યા.
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અલ્પ સમયમાં પ્રહલાદન રાજાના શરીરને ઉ૯લાસમાન કરવાને મેઘ સમાન એવા અને જેને વિશે ચારે આશ્રમના લેકો દર્શન કરવાને આવે છે એવા પલવીયા પાર્શ્વનાથ જે નગરમાં જયવતા વર્તે છે. સૂર્યમુખીએ કરીને શોભાયમાન એવા અને ત્યાં યાત્રા કરવાને આવતા યાત્રાળુઓની દરરોજની સંખ્યા એટલી વધારે હોય છે કે દિનપ્રતિ મુડા પ્રમાણે ચોખા થાય છે, તેમજ સોપારીની ગુણો ભરાય છે. એવા જીનેશ્વરને ભાવપૂર્વક સ્તવને સંધ ત્યાંથી કેટલેક દહાડે પ્રયાણ કરતે હવે, ચાલતાં ચાલતાં તે સંધ અણહીલપુર પાટણ વિશે આવ્યો, ત્યાં યાત્રા કરીને અનુક્રમે શત્રુંજય પર્વત ઉપર આવ્યો, ત્યાં આગળ પ્રધાને એક મોટો સ્વામી વત્સલ કર્યો. અગીયાર મુડા ઘઉંની લાપસી બનાવી વગેરે અનેક પ્રકારની મન ગમતી રસોઈવડે બધાને જમાડયા. ભાવ થકી યાત્રા કરીને સંધ પાલીતાણે આવ્યો, તે અરસામાં તે સંધ ના કાશ્મીર છે એવું હસતા થકા કેનાં વચન સાંભળીને સ્થીરા૫દ્ર (થરાદ) નગરથી આભુ નામના સંઘવી પણ સંધ કાઢી પાલીતાણે આવતા હતા. શ્રીપાળ જ્ઞાતિમાં શોભાયમાન એવું પશ્ચિમ માંડલીકનું બિરૂદ જે આબુ સંધવીને લોકોએ આપેલું છે. વળી જેના સંધમાં ચોદહજાર ગાડાં હતાં, પંદરસોને દશ તિર્થંકરની પ્રતિમાઓ હતી. સાતમેં જૈન દેરાસર હતાં. ત્રણસે તે પાણીના મોટા નળા હતા. બસ માળી રાખેલા હતા. અધિવત એવાં તંબોલીનાં પાંચ કળ હતાં, બનેંને આઠ દુકાનો હતી. સત્તરસે ને બાવન લાકડાંના ભાદા ઉપાડનાર હતા, છત્રીસ આચાર્ય હતા. વગેરે અનેક પ્રકારના પરિવારે પરવરાયેલા આભુ સંપવી એક મડલીક રાજાની માફક પાલીતાણે આવતા હવા.
તેવાર પછી બન્ને સંધના સમસ્ત લોકો સિદ્ધાચળ ઉપર ચડયા. અને યુગાદિનાથ શ્રી રૂષભદેવની અત્યંત ભક્તિથી પુજા કરતા હતા. સેના રૂપા પ્રમુખનાં ફુલ વડે કરીને શ્રી આદિનાથની તેઓ ભક્તિ કરતા હતા. ત્યારબાદ ધજા ચડાવીને આરતી મંગલદીવો વગેરે કરીને અને મોતી પ્રવાતાં તેમજ સોના રૂપાનાં ત્રણ કોડ ફુલ વડે ભગવાનને વધાવીને ઘણી ભક્તિ કરતાં થાં તેઓ નીચે ઉતરતા હવા. પછી ઘણું ભકિતએ કરીને આવ્યું સંઘવી સકળ સંધને ભોજન કરાવતા હવા. કેમકે સંધની ભક્તિ અત્યંત પુન્ય પ્રગટ કરવામાં કારણું છે, તેમજ બીજે પ્રકારે પણ
Page #245
--------------------------------------------------------------------------
________________
- ૨૩૩ સંધનું બહુમાન કર્યો થકે પુન્ય થાય છે. વળી તિર્થ યાત્રાને વિશે થીર મન કરવાથી સઘને શું લાભ નથી થતું ! અર્થાત સર્વ પ્રકારને લાભ થાય છે. ધીમે ધીમે વૃદ્ધિગત થતે ચંદ્ર પખવાડીઆને અંતે એટલે પુર્ણિમાને રોજ શું નથી શોભતો ! જે પુર સિદ્ધાચળની યાત્રા કરવાની ઇચ્છાથી શુદ્ધ ભાવવડે યાત્રા કરે છે. તે ઘી સહીત ભજનની માફક ઇચ્છિતને મેળવે છે.
વળી આભુ સંધવી પ્રધાનની સાથે બીજીવાર પર્વત ઉપર થડતા હતા. સમગ્ર પ્રકારે સ્નાત્ર પૂજા વગેરે કરીને દેરાઓને વિશે, નાની નાની દેરીઓને વિશે, નાના મોટા વૃક્ષોને વિશે, તેમજ શિખરોને વિશે એમ સેંકડો ગમે ઠેકાણે ધજાઓ બાંધતા હવા. વળી આ તિર્થ સંસાર રૂપી સમુદ્ર થકી તરવાને એક મોટા ઝાઝ સરખું છે. સકળ સંઘના લોકો રૂપાનાણુના મુલ્ય વડે ગ્રહણ કરેલાં પુષ્પોથી પર્વતની ભૂમિને પુજતા હવા. એવી રીતે ઘણું ભકની કરીને સકળ સંધની સાથે બને સંધવીએ નીચે ઉતરતા હવા. અને અનેક પ્રકારની ભોજનની સામગ્રી વડે કરીને આભુ સંઘતી ઝાંઝણકુમાર મંત્રીને ભોજન કરાવતો હ.
આભુ સંધવીની ઉદારતાથી તથા તેના ખર્ચથી વિસ્મય પામેલો મંત્રી અંતરમાં પિતાના આત્માને નિંદવા લાગ્યો, “અરર ! હું કાંઈ પણું દ્રવ્યને ખર્ચ કરી શકતો નથી આ આભુ સંધવી વા ઉદાર દિલથી ખરય કરે છે ” ઈ.યાદિક ચિંતા કરતા મિત્રો અને આભુ સંધવી પાંચ છ દિવસ સુધી ડુંગર ફરસવાને માટે ચડતા હતા. અતિ ઉત્કંઠાવાળા ઝાંઝસુકુમાર મંત્રી આદિનાથને નમીને પૂર્વે ચડાવેલી રૂપાની ધજા પ્રત્યે મસ્તકથી આરંભીને દંડ સુધી ધજા બાંધતા હવા. તેમજ રૂપાની ધજાની પાટલીને નીચે તથા ઉપર સેનાની ધજા અને અંદર વસ્ત્રની ધજા એ પ્રકારે ચડાવતા હવા.
બાવન દેરીએ કરીને શોભાયમાન એવા નેમિનાથના દેરાસરમાં પણ એ રીતે ધજા બાંધીને ચાલતા થયા, તેમજ ક્ષાદિકને વિશે પંચવણ યુક્ત ધજા ચડાવીને પર્વતના માર્ગ થકી પિતે ચાલ્યા. સંધ પણ તેમની પાછળ પાછળ ચાલતો હતો, તેઓ ડુંગરની
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૪
કરસના પૂરી કરી અનુક્રમે પ્રયાણ કરતાં થકાં ગિરનાર પર્વતને વિશે આવ્યા. પૃથ્વીને પવિત્રકારી એવા તિર્થના પર્વત ઉપર સકલ સઘ ચડતે હો. ત્યાં પણુ નેમિનાથના મસ્તકને વિશે અને શિખરેને વિશે તેઓ ધજા ચડાવતા હવા, અને ચેપન ઘડીના પ્રમાણ વાળી ધન બનાવીને અહંકાર મુકી પ્રધાન તેને પ્રતિષ્ઠાવતા હો.
આ પ્રધાન માલવ દેશને અધિપતિ છે. એમ મારૂ મન સાક્ષી આપે છે, જે પ્રધાને એક પ્રકારની ધજા બે તિર્થમાં ચડાવી. આહ ! તે ધજાઓનાં શું વર્ણન કરીયે ! પોતાની અંદર સ્નાન કરવાને એકઠી થએલી છે એવી વિદ્યાધરની સ્ત્રીઓ તેમના શરીર ઉપર રહેલું જે ચંદન તેના વડે કરીને મિશ્ર થએલું છે પાણી જેનુ એવી ગંગા નદી આજે પેથડકુમારના પાછળ ઝાંઝણકુમાર તે રૂપી સૂર્ય તેના આતાપે કરીને જાણે સુકાઈ ગયેલી છે તે શું ! એવી રીતે ગંગા નદીની માફક ધજાએ શોભતી છતી ગગન મંડળમાં ફરાર ફરરર ફરકવા લાગી.
કેટલાક દિવસ ત્યાં રહીને જમતને આશ્ચર્યકારક એવાં કૃત્યને કરતા થડે પ્રધાન આબુ સંઘવી સાથે વામનસ્થલી ( વંથળી ) માં આવ્યા. રસ્તામાં પ્રભાસપાટણ પ્રમુખ ઘણું તને પ્રધાન વંદના કરતા હવા. ત્યાંથી જાવા વગેરે કરીને આગળ ચાલ્યા. તેઓ દેશ દેશને વિશે, સૌરાષ્ટ્ર આદિ દેશને વિશે વગેરે અનેક ઠેકાણે રહેલાં તિર્થને વંદના કરતા હતા. ત્યાંથી કર્ણાવતી નામા નગરીથી ત્રમ્ કેશ દુર આવીને પડાવ નાંખતા હવા કેટલાક દિવસનો પડાવ અહીં રાખવાન છે એમ ધારીને તંબુ વગેરે ઠોકી દીધા. બને સંધનો સમુહ એ ત્ર મળેલો હોવાથી મોટા નગર જેવો દેખાવ થઈ રહ્યો છે, આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. જંગલમાં પણ મંગલ જેવો ભાસ જણાય છે. એવામાં કર્ણાવતીના રાજા સારંગદેવનો માનનીય ભાટ સંધ જેવાને ત્યાં આવતે હો. ફરતે ફરતો મોટા મોટા વ્યવહારીયાઓના તંબુને નિરખતે તેમના વૈભવોથી સંતુષ્ટ થએલ ભાટ પ્રધાનના તંબુ પાસે આવતા હવા. આહ! શું આતે કેઈ મહારાજની તંબુ હશે કે તે કોઈ શાહનશાહનો તંબુ હશે ! એવી ભ્રમણામાં ભુલો ભાટ સ તંબુઓમાં અગ્રેસર ચાર ધારવાળો એવો પ્રધાનનો તંબુ જેતે હ. જેની આસપાસ દિશાઓને ક્ષોભ પમાડે
Page #247
--------------------------------------------------------------------------
________________
એવાં વાર લાગી રહયાં છે, જેની ચારે બાજુ બે મોટા મોટા વ્યવહારીયાઓના હજારો તંબુઓ આવેલા છે,તથા બહાર આજુબાજુએ રક્ષણ માટે ચોકીદારના તંબુઓ જણાયા કરે છે. સંધવીની આજ્ઞા થકી દ્વારપાળે જેને અંદર જવાને હુકમ આપ્યો છે એ ભાટ આશ્ચર્ય પામતો થકે પ્રધાન પાસે આવતો હ. ત્યાં આવીને ચિંતા સહીત તે ઉભો રહે.
તેને ચિંતા સહીત શેકાક્રતિમાં સ્થીર પાષાણુવત ઉભેલ જેઈને બધાને તેની ચિંતાનું કારણ પૂછયું, ત્યારે તે પ્રધાનની આગળ પિતાની અંતરની ઉર્મિને બહાર પાડવા લાગે કે “હે દેવ ! કેટ પ્રમુખની નિર્મળ લક્ષ્મી વડે કરીને દેવલોકના જેવા અને હાથે ગ્રહણ કરવા લાયક એવા માંડવગઢ નામા નગરના ઉચ્ચ શિખરોએ કરીને ગર્જના કરતી જેની કીર્તિ છે એવા તમારા પિતા દુર્જય ગુજરાત દેશની લક્ષ્મી છતવને માળવામાં આવેલા છે તો તે પ્રધાનને શેની ઉપમા આપીશું! તેના વિચારમાં હું ઉભો છું.”
ભાટની આવા પ્રકારની વાણી સાંભળીને તુષ્ટમાન થએલે પ. ધાને તેને ધણું ધન આપતે હવે, સોનાની સાંકળ, વિસણાં, અને પાથરણાં સહિત ઘડાઓમાં અગ્રણીભૂત એવો એક મહા મુશ્યવાન અથ આપ્યો. પ્રધાનના આ પ્રકારના ઉદાર દિલથી ભાટ અત્યંત પ્રમુદિત થયો, તેનું દારિદ્રય દૂર ગયું. પિતાને આશા હતી તે કરતાં પણ તેને ધન ઘણું મળેલું છે. પ્રધાન આટલુ બધુ આપશે એવી તેને સ્વપ્ન પણ ખાતરી નહતી, કેમકે તેઓને ઘણી ઈચ્છા હોતી નથી, બ્રાહ્મણે જેમ લાડુથી સંતોષ માને છે તેમ ઘણું મળવાથી તેમને સંતોષ થાય પ્રધાનનો આવી અને અણધારી ભેટથી ભટ અંતરમાં તેને અતિશય આશિષ દેવા લાગ્યા, અનેક પ્રકારે તેના ગુણ ગાવા લાગ્યો. પ્રધાનના આપેલા અશ્વ ઉપર અધાર થઈને તે રાજા પાસે વાને થયે, રસ્તામાં અનેક પ્રકારના વિચાર કરતો અને પ્રધાનના દ્રવ્ય સંકલન કરતો થો અને તેની ઉદારતાથી અંજાઈ ગયેલો ભાટ અનેક પ્રકારના તરંગોમાં લીન થયે થકે રાજા પાસે આવ્યા.
Page #248
--------------------------------------------------------------------------
________________
- ર૩૬ પ્રકરણ ૩પ મું.
રાજા સાર દેવ”
दानोपभोग हीनेन, धनेन धनिनो यदि, क्रीडामः किन तेनैव, दारैरपि धनैरापि;
ભાવાર્થ-જે માણસ દાન દેતું નથી અને ધનને પોતે પણ ભોગવતે નથી, તો તેના મુવા પછી તેના ધન વડે કરીને અને તેની સ્ત્રી સાથે આપણે શા માટે આનંદ ન ભોગવીએ !
રાજાને મળવાને ઝાંઝણુમાર પાસેથી રવાને થએલે ભાટ રસ્તામાં અનેક પ્રકારના વિચાર તરંગમાં મગ્ન થતે તે રાજા પાસે આવ્યો. તેની પાસે આવી સંપદા દેખીને રાજાએ તેને પૂછયું કે “ આ બધું તું કયાંથી લાવ્યો ! ”
- “હે સ્વમિન ! ખરેખર આજે માંડવગઢની સંપદાજ અરે ! માળવાની લક્ષ્મી દેવીજ આજે મારે મંદિરે પધાર્યા છે ! ” ભાટે કહયું.
હે ભાટના નાયક ! તને કોઈએ એક વસ્તુ આપી છે તે તેનું દશગણું વર્ણન શા માટે કરી બતાવે છે ! કેમકે તેમ કરવાથી સાચી વાત પણ ખોટી થઈ જાય છે ” રાજાએ હાસ્ય કરતાં થકાં ભાટને કહયું.
“હે સ્વામિન ! હું લગારે પણ અતિશયોક્તિથી બેસતા નથી. પણ જે ખરી બાબત છે તેટલી જ જણાવું છું” તેણે કહયુ.
ઠીક ! એમાં વિવાદ કરવાની શી જરૂર છે ! હાલમાં અહીં કોણ છે ! ” રાજાએ કહયું.
“હે દેવ! મેરૂ પર્વતની પેઠે પૃથરીને કંપાયમાન કરતા અને ચોતરફથી ઉજ્વળ કીર્તિરૂપી. પટરાણીને વરેલા ઝાંઝણકુમાર મંત્રીશ્વર તેના (સંધના) રાજા છે. તે અચળ એવા માંડવમઢને મેરૂની માફક કંપાયમાન કરે છે,” તેણે કહયુ.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૭ -
“હે ભાટ ! તે કેવી રીતે.” રાજાએ કહયું. '
“હે સ્વામિન! માળવદેશની ઉજ્જયિની નગરીના મુખ્ય પ્રધાન ઝાંઝણકુમાર મંત્રીશ્વર અને સંઘ સાથે પધાર્યા છે. હું ફરતો ફરતો તેમની પાસે ગયો. આહ ! શું સંધની ઋદ્ધિ સિદ્ધિ! પ્રધાનની સાથે ચાલનારા અન્ય વ્યવહારીયાએ પણ તેમની કીતિથી ઉજ્વળ થયા છે. મેં થોડી ઘણી વાત કહી એટલામાં તેણે મને એકદમ પિતાના ઉદાર દીલથી કીમતી ભેટશું આપી દીધું” ભાટે કહયું.
ભાટની એ પ્રકારની વાણી સાંભળીને ઈર્ષ્યાને ત્યાગ કરીને કણુ રાજાને પુત્ર સારંગદેવ પિતાની નગરીને અનેક પ્રકારની રચનાથી શણગારતો છતો અને રૂદ્ધિ સિદ્ધિએ કરીને શોભાયમાન એવા ઘણા પ્રકારના હાથીઓએ કરીને સૃષ્ટિ મંડળને લેભ પમાડતો તે સંધવીની પાસે અનેક પ્રકારનાં વાધને વગડાવતો થકે આવતે હો. પ્રધાન પણ સંઘને વિશે તેરણુ વગેરે બંધાવી વિવિધ પ્રકારની શોભાને કરતો થો મટા- આડબર સાથે રાજની સામુખી આ. પિતાની નજીક આવેલા રાજાને જાણીને એકવીશ સંધવી. એ વડે કરીને સહીત તે ઘોડા ઉપસ્થી નીચે ઉતરતો હો. રાજ પણ પ્રધાન પાસે આવીને પોતાના હાથી ઉપરથી નીચે ઉતરો. પ્રધાને રાજાનું સારી રીતે આતિધ્ય કરીને તેને પિતાને ઉતારે તેડી ધાશે. ત્યાં અનેક પ્રકારે તે રાજાની ભક્તિ કરવા લાગે, તેમજ મોટા મેટા બત્રીસ અગ્રણીઓએ રાજાની આગળ કીમતી ભેટે . (સગા ) મુકી. રાજા તે સર્વ સંધવીઓને સન્માનીને અને તેને એને વિશે પ્રધાનનું અધિકતર સન્માન કરવા લાગ્યો.
હવે રાજ મંત્રાશ્વરના તંબુમાં આવે થકે ઝાંઝણુકુમારની મોતીથી ભરેલી થાળ વડે કરીને તેને વધાવતી હતી. પછી ત્યાં સિંહાસન ઉપર બેસીને દરેકની સુખશાતા પૂછતો હો. બત્રીસ સંધવા પ્રમુખ પુરુષોએ રાજાને એક લાખ ટકાનું એટણું કર્યું. કેમકે માટે પુરૂષ પોતાને ઘેર આવે કે તે પ્રવેશ મહત્સવની ઇચ્છા કરે ! રાજાને પણ કોઈ ઠેકાણે પિતાને જમણો હાથ ઉંચે ન કરે એ નિયમ છે, કેમકે યાચના કરવી તે હીન ગણાય છે. વળી તે લધુતાનું કારણ છે કેમકે જગતમાં સૌથી હલકુ તણ છે તણખલાથી હલકુ રૂછે અને રૂથી હલકે યાચક છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
ર૩૮ પછી તાંબુલ વગેરે પ્રધાન આપતે છતે રાજાએ તેના હાથમાંથી પાનનું બીડુ ઝપડી લીધું. ને પ્રધ ન કપુર લેવાને ઘરમાં ગયે. કપુર લાવી રાજાના હાથમાં આપવા માંડયું હવે તે કરવામાં હાથમાં ભરાઈ ગયું. એટલે તરતજ રાજાએ પિતાનો જમણે હાથ સર્વ સામાન્તાહિક દરેક લોકના દેખતાં છતાં પહેલે કર્યો. નીચાં કામ કરવામાં ડાહ્યો એવો વામ હાથ તેના થકી મંગલક કાર્યની પરંપરાને પામીને ઉત્કૃઢપણું પામ્યો છે એવો જમણે હાથ પણ રાજા ભુલથી વિસ્તાર હો. અરે ! પડી જતું જે કર તેને અટકાવવાને તે સહાય કરતે હો. એવી રીતે જ ભગો હાથ ધરે છતે જ જ્યના શબ્દો થવા લાગ્યા.
જે રાજા પિતાને જમણે હાથ કયારે પણ ધરતે નહિ તે, રાજાને આજે પોતાને વાગેતર હાથ લાંબો કરેલો દેખીને સામાન્તા દિક સર્વજને તેનું હાસ્ય કરવા લાગ્યા. ને મંત્રીની ઉદારતાનાં વખાણ કરવા લાગ્યા. મંત્રી પણ રાજાને ઉજવળ કપુર આપવા વડે કરીને તેને ઉજ્વળ યશ પોતે લઈ લેતો હતો. હવે રાજા પણ પ્રધાનને કહેવા લાગ્યો કે “ હે મંત્રી ! હારા જેવું દાન આજ સુધીમાં મને કોઈએ આપ્યું નથી. માટે હું તારાપર તુષ્ટમાન થયે છું તો જે જોઈએ તે માગી લે !
વચન થકી નહિ ચલાયમાન થવાવાળા અને ઘણું ઉત્તમ ગુગરૂપ ફુલોએ કરીને શોભાયમાન એવા તમારા સરખા કલ્પક્ષ પાસેથી અવસર આવશે ત્યારે માગીશ.” એવી રીતે પ્રધાન રાજાને કહેતા વા.
હવે તવાર પછી સર્વ સંઘવીઓને હાથી ઉપર બેસાડીને રાજા પિતાની કર્ણાવતી નગરીમાં આવતા હો. રાજાએ સંધવી. ઓને પિતાના મંદીરમાં લાવીને પહેરામણી વગેરે આપીને સંધવી . એને રહેવાને ઉતારા આખા. સંઘવીઓ પર બે ત્રણ દિવસ ત્યાં રહેતા હતા. પછી તે સર્વ સંધીઓ શાની આજ્ઞા લઈને પિતાને ઉતારે તંબુઓમાં આવતા હવા.
એકદા સમયને વિશે પૂવે રાજાએ છ— રાજાઓને કેદખાનામાં નાંખેલા છે. તેઓને છેડાવવાને માટે ઝઝણકુમાર પ્રધાન રાજાની
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પાસે આવતા હવા. ચેાગ્ય અવસર
રીતે ઝાંઝ્રકુમાર મંત્રીશ્વર
rr
રાજાને કહેવા લાગ્યા કે હે રાજન ! તમેાએ મને પહેલાં જે વર આપેલે છે, તે વર આજ સુધીમાં મે ભડારમાં રાખેલા છે. જો આપ મારી ઉપર પ્રસન્ન થયા હાવ તા જે વર આપે આપેલા છે તે આજે માગવા ધારું છું..
"
“ હું પ્રધાન! એલેા જે તમને વ્હાલુ હાય તે માગી લ્યે. રાજાએ કહ્યું.
“ હું સ્વામિન્ ! આ છન્નુ લાખ રૂપૈયા આથી છન્નુ રાજાને દિવાનમાંથી મુક્ત મારી ચાચના છે. ” પ્રધાને કહ્યું.
નજરાણું લઇને કરે ! એટલીજ
આવી રીતતુ પ્રધાનનું વચન માંમોતે રાજા પેાતાના મનમાં અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યા.
પ્રકરણ ૩૬ મું.
રાજ કેદીની મુકિત અને ઝાંઝણકુમારની જાહેાજલાલી’
આ
d>
હું ! આ પ્રધાન શું ધારે છે ! શું આ ધન મને આપવાનું ! ના ! ના ! એને ભેટ તરીકે મુકવાતુ. પછી પાછુ લઇ લેવાનું, કેમકે આટલા બધા ધનનું દાન આપવું તે દુષ્કર થઇ પડે. વળી મેાટા પુરૂષોનાં પણ દાન આપતી વખતે શરીર
ધરૂજે છે. જુએ કે લડાઇમાં દાન દેવાના ભય વડે કરીને ભીમ સકાય પામ્યા, તેથી જાણે પાતાને તે વાત ફ્રેંચતીજ નથી તેમ તે વાત ( છતુ રાજાઓની) મુઠ્ઠી તે વચમાં આડી અવળી વાતે કરવા લાગ્યા તે તરતજ રાજા પોતાના અન્તઃપુરમાં ચાલ્યા ગયે, પાત્રો વિશે જેમ દાન, જળને વિશે જેમ તેલ અને ખળને વિશે
Page #252
--------------------------------------------------------------------------
________________
ગુપ્તવાત જેમ વિસ્તારને પામે તેમ જ્યાં ત્યાં જ રાજાઓને છોડવાની વાત વિસ્તાર પામી, પ્રધાન પણ થોડોક વખત પરદેશ જઈને પાછો આવ્યો, અને યયનપુંજ એક કરવાની ઇચ્છાવાળા તે સર્વ રાજાઓને મુક્ત કરવાની પ્રબળ જીજ્ઞાસાવાળા થયા. તેથી જેમ કાંકરાના સમુહમાં રન અને શંખ શ્રેષ્ઠ છે. તેમ લક્ષ્મી વડે કરીને સર્વ લોકોને માથે ઉપકાર કરી પૂણ્ય તથા કીતિ ઉપાર્જન કરવી તે શ્રેષ્ઠ છે. અરે ! માનવ જીવનનું ખરું રહસ્ય તે કીર્તિ જ છે. તે માટે ઝાઝને વિશે આવેલા એવા ગંગાના જળ સરખા એકસોને દશ ઘોડા રાત્રીને વિશે રાજાના મહેલ પાસે લાવીને તેના મંદિરની આસપાસ બંધાવ્યા. ઘડાઓ પણ હસુ હણાટના શબ્દો કરી રહ્યા છે. વાજીંત્રના અનેક પ્રકારે શબ્દ વાગ્યા કરે છે એથી પ્રભાતના સમયમાં રાજાની નિંદ્રા તરતજ નાશ પામી ગઈ.
પ્રાતઃકાળે ઉઠીને રાજ સર્વ ઘડાઓને દેખી વિચારવા લાગો. “આહ ! મોતીઓ જેમ કાનના કંડલને શોભાવે, હસો જેમ સરોવરને શોભાવે, મધું દેરાસર જેમ દરિયાને શોભાવે, તેમ આ ડાએ મારા મંદિરને શોભાવે છે.” ઇત્યાદિક વિચારથી વિસ્મયકારક થઇ છે દષ્ટિ જેની એવો રાજ મનમાં ચિંતવન કરે છે એ ટલામાં કોઈ માણસે આવીને રાજાને વિનતિ કરી કે “ હે સ્વામિન આ ઘોડાઓને તમે બાંધો ! ”
આ ઘડાઓને સ્વામી કયાં ગયો છે” રાજાએ કહ્યું.
“હમણું આપને નમવાને ભેટણ વડે કરીને સહીત આવશે” તેણે કહયું.
“આ ઘડાઓને શા માટે અહી બાંધવામાં આવ્યા છે !” રાજાએ કહ્યું.
કેમાં નાખેલા રાજાઓને મુક્ત કરવાને માટે આ ઘોડા લાવવામાં આવ્યા છે ” તેણે કહ્યું.
શું આ ઘડા ઝાંઝણકુમારે મંગાવ્યા છે” રાજાએ કહ્યું.
રાજાઓને છોડવાને માટે ઝાંઝણકમારે વિનંતી કરી છે તે તમે પણ સાંભળ્યું છે, માટે હે રાજન ! મારી ઉપર પ્રસાદ કરો ! તેમાં કાંઈપનું ઘણ નથી, ગુજરાતમાં પણ તેના જેવો કોઈ વ્યવહાર
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪
નથી કે જે સર્વ રાજાઓને છોડાવી શકે માટે જે તમે માનશે તે તમારા દેશમાં તે ઉતરશે અને નહિ ભાને તે તે ચાળે જશે.” તેણે ચાનક લાગે તેવી રીતે રાજાને ભણાવી દીધું ”
તેનું વચન સાંભળીને રાજાને તેની અસર થઈ. અને રાજા તરતજ પ્રધાનને પોતાની પાસે બોલાવતા હ. પિતાના અર્ધા આસને બેસારી તેને પહેરામણી આપી ને છનું રાજાઓને સારંગ રાજા મુક્ત કરતો હ. અને પ્રધાનને કહેવા લાગ્યો કે મેં પૂર્વે, તમને વર આપેલો છે, હવે જે હું તમારી પાસેથી છન્નુ લાખ રૂપૈયા લઇને રાજાઓને મુકત કરે તે જગતમાં મારી અપકીર્તિ થાય. વળી તું મારો પ્રાણ છે, માટે તારા મનમાં તું આમણું દુમણો થાય તેવું કામ મારે કરવું જોઈએ નહિ. એમ કહીને છનું લાખ રૂપૈયા પ્રધાનને પાછા આપ્યા. તેથી આભુ સંધવીએ છ— લાખના બદલામાં રાજાને તેનું અર્ધ અડતાલીશ લાખ ટકા આપ્યા. કેમકે હાથીના ભાતામાંથી એક દાણો પડે તો પણ તેમાં કીડીઓના કુટુંબન નિર્વાહ ચાલે છે. તેવાર પછી સર્વ રાજાઓને એકેક ઘોડે પાંચ પાંચ વસ્ત્ર આપી ઝાંઝણ પ્રધાને સર્વ રાજાઓને પિત પિતાના ઠેકાણે મોકલાવ્યા. અને રાજ્યતેજને ધારણ કર્નારા ઝાંઝણુ કુમારને “રાજ્યબંદિ છટક” એવું બિરૂદ મહાજને આપ્યું, કેમકે મહાજન પુજનીય છે. તે બન્ને જણે મળીને રાજાઓને છોડાવ્યા. તથા દ્રવ્ય પણ આભુ સંઘવીએ આપ્યું પણ યશની ઉજવળ પંક્તિ તે પ્રધાનના કર્મમાં જ લખાણી. કેમકે સર્વ જસુ ભેગા મળીને કોઈ પણ કાર્ય કરે તે પણ ફળ તો જે અગ્રેસર હોય તેને જ થાય છે. મહિને મહિને તેમજ શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કાંતિ સરખીજ છે. તથાપિ એક પક્ષ ઉજવળપણાને પામે છે અને દ્વિતીય પક્ષ કૃષ્ણપણાને પામે છે. માટે યશ તો પુ વડે કરીને જ પમાય છે.
હવે એક દિવસ ઝાંઝણકમારને ભોજન કરાવવાની ઇચ્છા વડે કરીને રાજાએ તેને નિમંત્રણ કરવાને પોતાના પ્રધાનને મોકલ્ય, હવે પ્રધાન પણ ઝાંઝણ કુમાર પાસે આવીને તેમને કહેવા લાગ્યા કે “ હે પ્રધાન ! તમારા સંધને વિશે અસંખ્ય લોક ભેગાં થયાં છે. તેમને ભોજન કરાવવાને કોણ સમર્થ છે; તે માટે રાજા તમારે
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૨
મનુ'યાને દુર કરી દ્વારા સારા મનુષ્યાને ભોજન કરાવશે. મે પાપ સમુદાયને છેદનારા છે, વળી ઠેકાણે ઠેકાણે યાત્રાએ કરીને આવ્યા. તે યાત્રા મેાક્ષ માર્ગને વિશે માહાલવાવાળા પુષોને હાય છે; તમને અમે પરાણા કર્યાં છે. માટે પાંચ છ હજાર માણસાતી સાથે તમારે અમારે ત્યાં માજન કરવાને પધારવું. હું મત્રી ! આવી રી તની અમારી પ્રાથનાનેા તમારે લેશ પણ ભંગ ન કરવા
“ હે પ્રધાન ! રાજાએ જમાડવા ઇચ્છા કરી છે તે ખરેખર તેને વ્યાજબીજ છે. તે વાત પાપતે નાઝુ કરનારી અને પુન્યને વૃદ્ધિ કરનારી છે. પણ . સંધમાં રહેલા સર્વ પુરૂષ મારા સાધર્મિક છે, મારા બાંધવ થકી પણ તે અધિક છે. તે સર્વ માનવે પૂજવા લાયક છે. કેમકે તે સ સધને વિશે મહા કથા મળેલા છે. તે તે સધતા લોકોને હું મોટાથી તેમને હલકા ગણી અસાર ગણુ, તેમજ તેમને છેડીને હું આવું તે! મારે સાતમી નરકને વિશે જવુ પડે” પ્રધાન ઝાંઝણકુમારે કહી બતાવ્યું.
tr
એટલામાં એક શ્રાવક મત્રીને કહેવા લાગ્યા કે “ હું ાન ! વિવેક તા એવા હોય છે કે સારા ને ખોટા જાણવા તેમાંથી સારાને શ્રણ કરીને અમારને તજી દેવુ તેમાં કાંઇ પણ નવાઇ નથી વળી ધર્મ, પીત્રા યોગ્ય વસ્તુ, ભાત કરવા યાગ્ય વસ્તુ તેમજ ન્યાય કરવા ચેાગ્યુ કરવું, એ સારી વાત છે પણ સર્વને સારૂંજ કહેવુ તે ન્યાય યુક્ત કહેવાય નહિ ” એવુ ખેલતા ભર ભડીયા અંતે ખટક મલકા એવા હતપતીા શ્રાવકને તરતજ બીર્જાએ અટકાવી તેનું તે કુચર ખંધ કરાવી દીધું.
ઝાંઝણ કુમાર મત્રીનાં એ પ્રમાણેનાં વચને સાંભળીને પ્રધાન
રાજાને કહી સંભ
tr
રાજા પાસે આવ્યા. અને જે વાત હતી તે ળાવી રાજા પણ મનમાં વિચારવા લાગ્યા કે સ્વ મળે નહિ
""
'
tr
આપ મુવા વિણ આપ સમાન બળ નહિ અંતે મેધ સમાન જળ નહિ પારકા લેખણને પારકી સજી ભત્તુ કરે મારે માવૐ ભઇ એવી રીતે પેાતાની સત્તા મુકીને પારકે હાયે કામ કરાવવામાં કાંધ્ર માત્ર હાય નહિ, કેમકે પેાતાની જાતે કર્યો વગર કોઇ પણ કાર્ય સિદ્ધ થતું નથી. પ્રત્યાદિક વિચારને તનું નિયંત્રણ કરવાને તેની પાસે આવતા હવા.
રાજ પાતે પ્રધાતેની પાસે આ
"
Page #255
--------------------------------------------------------------------------
________________
જ્ય
વીને રાજાએ પણ પ્રધાનની પેકેજ કર્યું. ત્યારે ઝાંઝણકુમાર રાજાને કહેવા લાગ્યા કે સ્વામિન્ ! તમારૂં મન જો કદાપિ ન દુ:ખાષ તે આરે એક વિનતિ કરી છે. માટે આપની આજ્ઞા હાય
..
"2
હું કહું !”
રાજાએ તરતજ જે કહેવુ હોય તે કહેવાની આજ્ઞા આપી.
દશ રૂદ્રાની પૂજા તેથી હનુમાનજીએ કરવા તે કલ્યાણને બુદ્ધિવતે કહ્યું કે હું
“ સ્વામિન્ ! તમે કરવા યોગ્ય ખર્ચ કરવાથી કરીછે તમા સરખા પુરૂષા સંગ્રાભમાં પણ અધિક ખરચ કરવાથી ડરે છે. વળી નિધાનવડે સહીત ચક્રી હાય તે પણ નકામુ` ને વધારે ખર્ચ કરતા નથી. તે માટે હે રાજન ! સ સધતે ભાજન કરાવવાની ઇચ્છા હેાય તે મને નિમંત્રણ આપન્ને, નહિંતર જરૂર નધી. કેમકે સંધમાં તે સર્વ સરખાજ છે. માટે પતિ ભેદ શા માટે કરવે જોઇએ ! વળી રાવણે પોતાના દેશ મસ્તકાથી કરી અને અગીયારમા રૂદ્રની પૂજા ન કરી જઈને તેને વિનાશ કર્યાં. માટે પંક્તિ ભેદ માટે નથી. એવું વચન સાંભળીને કાઇ સ્વામિન ! જે આના હોય તે! પ્રધાનને કહે કે તમારા એકેક માણસને સર્વોને અમે ભોજન કરાવીએ અથવા .તેા. અમને ડવાને તમારે નિમંત્રણ કરવુ. તેનાં એવાં વચન સાંભળી ઝાંઝણ સ્ત્રી કહેવા લાગ્યા કે “ ખીજે ઠેકાણે પણ વડેંચણી કરવાથી દોષ લાગે છે તેા સંધતે વિશે એકને જમાડવું તે એકતે ન જમાડવુ, એમ કરવાથી તેા પાપ પ્રમુખ વિશેષ દોષ લાગે છે. માટે રાખને તે તેના દેશ સહીત હું તેવર દેવાને શું એવી રીતે બ્ય ખરચવાને પ્રધાન તૈયાર થા હવે!. રાજા પણ વિચારવા લાગ્યું કે પ્રધાન કેવી રીતે જમાડે છે, માટે ભેજત કરીને પણ હું તેની પરિક્ષા તા કરૂં! એમ વિયાર છો પ્રધાંનતુ નિમ ત્રણ સ્વીકારતા રાજ પોતાની નગરીમાં આવતા હવે
જમા
.
.
*
',
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૪
પ્રકરણ ૩૭ મું.
“ સ્વદેશ ગમન ’
''
અણુ કુમાર મંત્રીએ રાંજાને તેના દેશ સહીત જન્મણનું નિમંત્રણ કર્યું. એક માસને અંતે જમણ દિવસ નિયમિત પણ કર્યાં. રાજા અમુક દિવસ મુકરર કરી પેાતાની કર્ણાવતી નગરીમાં ગયા અને માસાને દેશ દેશાવરથી ભેગું કરવાના ક્રમમાં પાયે। આ તરફ પ્રધાને પણ સ સામગ્રી તૈયાર કરવા માંડી. સ્વભ્રમતિ (સાબરમતી) ના કિનારે પસવ કરીને યુક્ત સેંકડા ગમે એવા ભાજનને માટે સુદર માંડવા બંધાવતા હવેા. એકેક મંડપમાં પાંચ પાંચ હજાર માણસા એસી શકે, તેવી રીતે જાતિ જાતિની વ્હેંચણી કરીને ભક્તિવડે કરીને લેાજનની સામગ્રી તૈયાર કરીને નિયમીત દિવસે આવતે છત્તે સર્વને ભાજન કરાવતા હવે!. આવેલા માણસેાના સારી રીતે સત્કાર પણ કરતા હવા. કેમકે પર્વતાને વિશે, શિખરને વિશે અને પાષાણુની શિલાઓને વિશે, ખાડાઓને વિશે, આંબાને વિશે, ખાલીને વિશે, ભર્યાના વિશે, સ્નેહાળ શબ્દાવડે કરીને સમરત પૃથ્વી મંડળને મેશ્વતી પેડે સમતાવાળી કરીપ્રધાન દ્રવ્યરૂપી વરસાદ વરસાવતા થકા પાતાના સુગધિત અને ઉન્ત્રી જશવડે કરીને સૃષ્ટિ મડળને ઉલ્લાસભાન કરતા થકા શૈાભાયમાન કરતા હવા.
હવે સર્વે લોકના સાંભળતાં રાજા મંત્રીની હાંસી કરવા લા ચા કે હું પ્રધાન! આ શું છે !
“ હું રાજન! સમસ્ત લેાકથી જમતાં વધેલુ આ અન્ન છે. આતે શ! પણ ગુજરાતના પાંચ લાખ માણસેા જમે તેટલું અન્ન ખાકી રહયું છે. ” એવી રીતે પકવાન પ્રમુખ રાજાને દેખાડીને તેને શુ આ પમાડયું.
..
હવે વધેલા પકવાનમાંથી કેટલુંક સ` દેરાસરામાં આપવા
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૫
લાગ્યા. ત્યાર બાદ કેટલુક પકવાન સર્વ શ્રાવકને પેાત પેાતાને ઘેર લઇ જવાતે લાડાણામાં આપી પ્રધાન પેાતાની કીર્તિને જગતમાં વિશેષતઃ ખ્યાતિ પમાડતા હવા. એવી રીતે રાજાના પંદર લાખ માણસાને જમાડતાં મત્રીને પાંચ લાખ ટકા ખરચ થયું,
હવે કેટલાક કાળ સારગદેવ રાજાની શિતળ છાયામાં રહી તેની આજ્ઞા લઈને સધી પેાતાને દેશ આવતા હવા. પાતાનાં અદ્ભૂત કબ્યાથી જગતને આશ્ચર્ય પમાડતા અને દ્રવ્યનેા વરસાદ વરસાવતા થકા સકલ સંધની સાથે મોટા મણી કાંગરાથી સુોભિત તથા નગરીની રસીલી રમણીયાની સુંદરતાથી પરિપૂર્ણ અને તેનાં રમણીય આભુષાની સુવર્ણમય જે કાંતિ તેણે કરીને રક્ત થએલી એવી ત્રબાવરી ( ખંભાત ) નગરીમાં આવ્યા. ત્યાં શ્રી સ્થંભનેશ, સ્વભતપુર નગરના શિરતાજ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જે પહેલાં કેટલેાક કાળ ઇંદ્ર મહારાજાના ધરમાં રહેલી હતી, ત્યાર ત્યાંથી દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવતા વખતમાં કેટલેાક કા રડી હતી. ત્યાંથી કેટલેક કાળ તે પ્રભુ નાગકુમારાના ક્રીડા યુકત એવા મનેાહર ભુવનમાં રહયા હતા. સર્વ રાજાએથી સેવાતા જે પાનાથ તે નાગાર્જુન યાગીને સુવર્ણસિદ્ધિના કારણરૂપ થયા. તેમજ હું ચિતામણી ! તમે શ્રી અભયદેવ સૂરિના શરીરે કાડ હતેા તેને વિનાશ કરવે કરીને તેમનુ સુંદર અંગ બતાવતા હતા. એવા શ્રી સ્થંભનતરેશ શ્રી પાર્શ્વનાથને સકલ સંઘે ભાવથી પૂજ્યા. ઘણા દિવસેા રહી તેમની ભક્તિ કરી ત્યાંથી સંધ ગોધરા પ્રમુખ ગામમાં ગયા ત્યાં તિર્થંકરની ભકિત કરતા સધ સભક્ષણપુરમાં ગયા. ત ઠેકાણે સધને પ્રવેશ મહેાત્સવ ધણા આડંબર સહીત થયા. રિંદ્રરૂપ જે દાવાનલ તે થકી તપેલા એવા જે મનુષ્ય તેને શાંતિ આ પાને વરસાદ સહીત વાયરા સરીખા એવા ઝાંઝણુકુમાર મંત્રી અઢી લાખ મનુષ્યનું સ્વામીપદ પામતા હવા.
સાંથી ચાલતાં ચાલતાં શ્રી સધ માંડવગઢ નજીક મન્યેા. સધતે નજીક આવ્યે જબડ્ડી રાજાએ તેમજ નગરવાસી જને એ તેમને પ્રવેશ મહોત્સવ કર્યાં. નગરને અનેક રીતે શંગારવામાં આવી ઘેર ઘેર તેારા બધાયાં, જ્યાં ત્યાં વાજીંત્રના નાદા કીચર થવા લાગ્યા. હાથીએ ગર્જના કરી પૃથ્વીમડળને કંપાયમાન
Page #258
--------------------------------------------------------------------------
________________
કરતા હવા. અા અાવના શબ્દો કરવા લાગ્યા, નગરની લલનાએ અનેક પ્રકારનાં આભુ પહેલી માંગલીક ગીત ગાવા લાગી, અજબીજ સરખા પરાક્રમી ઝાંઝણકુમારના મુખ કમળમાં છુપાઈ રહેલા અમૃતની ઉપર ને હમ નજર નાંખી આકર્ષણ કરવા લાગી. શુભ મુહુર્ત નગરીમાં પ્રવેશ કરતા અને રાજની સાથે હાથી ઉપર બેઠેલા ઝાંઝમુકુમાર ઘણે વખતે પોતાની નગરીનું અવલોકન કરતા ચાલ્યા જાય છે. કેટલીક નાગરણો પિતાને ઘરના ઝરૂખે ઉભી ઉભી ઝાંઝણકુમારને નીરખી રહી છે ત્યારે કેટલીટ મઘેલી યુવતીએ તેના તરફ નય બાબુ ફેકતી અને પિતાના હાસ્યથી તેના ત્તિને આલાદ ઉપજાવતી છતી પિતાની સાહેલીઓ સાથે વાર્તાવિનોદ કરતી માલુમ પડે છે. કેટલીક નવોઢા દુઃખી દંપતીઓ તેની સ્ત્રીને ધન્યવાદ આપતી હતી પિતાના ભાગ્યની નિંદા કરી લાગી. ત્યારે કેટલાંક વિલાસી દંપતીએ તેને પુષ્પથી વધારી “ ચિરંજીવે જગતનું ભલું કરો !” ઇત્યાદિક આશિષ આપી તેનાં ઓવારણાં લેવા લાગ્યાં. કેટલીક દુઃખી દિલદાર મને પૂર્વ ભવે આવોજ પતિ મળશે એવી રીતે સમ્યગદશિ શાસનદેવની પ્રાર્થના કરવા લાગી.
વો ફરતો ફરતે ચારામાં આવ્યો, અનેક રીતે વ્યવડારીયાઓ પણ જેમાં છાબલા થયા છે. હજારો માણસો વરઘડામાં અને વિશેષતઃ પુન્યવંત ઝાંઝણકુમારનું દર્શન કરવાને આજે ઉદાસમાન થયા થકા તમતમી રહ્યા છે. ઘણે દિવસે રાજાના ભાપર્વત મંત્રી યાત્રા કરીને આજે નગરમાં પધારે છે માટે તેને જે
આપણે માનવ જન્મ સફળ કરી તેને માટે નગરની પ્રભાએ તે ગાંડી ઘેલી થઈ ગઈ છે, જ્યાં ત્યાં રસ્તામાં ને દુકાનોમાં, ઘરમાં અને બહાર, ચોટાઓમાં અને ગલીઓમાં, ઝરૂખામાં અને ગે બમાં જણે આ નગર સ્ત્રીઓથી જ આચ્છાદિત થએલું હોય તેમ જ્યાં ત્યાં તેમનાં દર્શન થવા લાગ્યાં, ઇત્યાદિક અનેક પ્રકારની આનંદજનક સંસારીક ક્ષકિ સુખવાળ લીલાઓથી ઘેરાયેલા મંત્રી સંઘ સહીત પિતાના નગરની યાત્રા કરૂં છો ઘેર આવ્યો. સર્વ સંઘના લોકોને ખર વખતનો સત્કાર કરી તેમને પિત પિતાને છેર એ કરી દીધા. સંધમાં અત્રને લાબ લેવાને ગયેલી એ પણ આ દિવસે પોત પોતાના ઘરનાં દર્શન કરવાને મંગલ ગીતે
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૭
ગતી ગાતી વેલી વેલી ધેર ચાલી ગઈ, પછી પેાતાની નગરીના સર્વ તીને ભેજન કરાવીને શ્રી સંધની ભાવ પૂર્વક ભકિત કરી પોતાના પરિવારવડે કરીને યુક્ત ધારાનગરી તથા
આદિ નગરને વિશે તિર્થયાત્રાને કરતા તે મે ર ( ઈંદેર)
મહાત્સવ કરતા હવેા. પછી યાચકામાં તે સેનાના મેત્રની સમાન વસતા થકા રા જાતે પોતાને ધેર તેડતા હવેા. રાજાનેા ધણું! સત્કાર કરી તેને કીમતી નજરાણું ભેટ મુકી તેના ચિત્તને પ્રસન્ન કરતા હા રાજા પશુ તેની ઉપર પ્રસન્ન ચિત્તવાળા થયે થી પેાતાને મંદિરે આવી પેાતાને કાળ સુખમાં વિતાવવા લાગ્યા અને પ્રધાન પણ રાજ્ય કાર્યમાં ચુથાયે છતા ધર્મ ધ્યાનમાં પેાતાના દિવસેા ગુમાવતા હવેા.
પ્રકરણ ૩૮ મું.
“ ઉપસંહાર ”
કયા લાયા વહુ દુલા સિક્દર, દુન્યાસે કયા લે ગયા, મેરા મેરા કરકે જીગર પૂરો કીયા, દાંતા ખાલી હાથે રસ્તા લીયા”
ગતમાં દરેક મનુષ્ય જન્મીને મરણુને શરણુ થાય છે. કાળની વિષમ ગતિનેા ભાગ હજારે। બલ્કે લાખે જનતે થવુ પડે છે જગતમાં માનવીની દરેક આ શાએ કાઇ કાળે કોહમદ નિવડી શકતી નથી, આ
સ’સારરૂપી ત્રિકટ માર્ગમાં લાખા જીવા ગમનાગમન કરી રહયા છે. અમુક માણસ ક્યાં રહે છે! ત્યારે અમુક માસ કયાં હશે ! તેમનું નામ પણુ કાઇ નથુતું નથી. નામ તેનેા નાશ થવાને જ છે. જન્મ્યા છીએ તેા એક દિવસ આવવાનેજ છે. તે કેથી મિથ્યા થવાના નથી આઉખું પુરણુ થયે તિર્થંકરને પશુ ભરણમેં શરણુ થવુ પડે છે, અને જે છત્ર જેવાં કૃત્ય કરે તેને તવી ગતિમાં
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ગમન કર્યાં વગર છુટકોજ નથી, શાસનને વિજય કરતાગ, સાધ મિકની ભક્તિ કરનારા અને દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધા અને સેવા કરનારા જીવેાજ આ ભત્ર સમુદ્રમાંથી તરી જાય છે. સંસા સમુદ્ર તરવાના છે મા છે. એક સાધુ માર્યાં ને બીજે ગ્રસ્થ ન! આ ઉભય માર્ગે થને પ્રાણી આત્મહિત સાધી શકે છે, સાધુ મા જ્યારે શીઘ્ર ગામી છે તેા ત્રાત્રક ધર્મ અલ્પ શક્તિ પામી તે ધીમેથી પણ આત્મ હિતને રસ્તા બતાવે છે.
વમાન સમયનું વાતાવરણ જગતના સામ્રાજ્ય ઉપર વિ ચિત્ર પ્રકારાની અસર કરે છે જો કે ધર્મની ઉન્નત્તિ કરવી અને તે સાથે જગતનુ વલણ જ્ઞાનમાર્ગે દારાય તેને કારણે આત્માને આક વણુ કરનારાં આપણી પ્રાચિન જાહેાજલાલીના ઇતિહાસેાની આપણુને ધØીજ જરૂર છે જેથી જગતને ઘણુ જાણવાનુ` મળે છે તે સાથે તેમાંથી તેને ધણુ! પ્રકારનું શીક્ષણ પશુ મળે છે.
જો કે ધર્મની ઉત્તિ કરવી તે દરેકનું સાધ્યબિંદુ હોય છે તથાપિ એ હાથેા વગર તાલી પડી શક્તી નથી. શ્રીમાન્ અને વિ દાન એ બન્નેને અરસ પરસ સહાય હાય ત્યારેજ ખતી શકે છે. જગતમાં માણસને પૈસા તેા ધાએ મળે છે કેમકે શુભ પુન્યને ઉદય હોય તે તે અનાયાસે પ્રાપ્ત થાય છે. આપણી જૈન જેવી શાંત અને દયામયી કામમાં લાખા પુરૂષા અને વ્હેતા હશે. કે જેમતે ઘેર ઘણી સપા હશે. પરન્તુ મમણુશેઠની માક સભ્યય કરવાને ખરેખર તે કમ ભાગી નિવડે છે અથવા તે। કાઇ બીજી રીતે તેનેા વ્યય થઈ જાય છે. પરન્તુ યેાગ્ય રીતે નિતિસર બ્યવસાય થતા નથી. જો કે માણુસ પેતે ગમે તે કામાં પૈસા ખરચે તેને માટે તે પેાતાની મીલકતનેા માલેક છે. પરન્તુ તેણે થેાડાથી ઝાઝો લાભ મેળવવેા જોઇએ પેાતાના પૈસાને પુરૂષ અગર તે શ્રી ગમે તે હાય તથાપિ તેણે એવી રીતે તેને સદ્ય કરવા જાઇએ કે તેને લાભ દરેક જન સમાજને મળી શકે. સારા કાર્યમાં તેણે પેનાના ધનતા સદ્વ્યય કરીને આ અસાર સંસારમાં અમુલ્ય એવું માનત્ર જીવતર સલ કરવાને તેણે ભુલવુ જોઇએ નહિ.
પુર્વે તિર્થંકરાએ સવત્સરી કદળી આપી જગતનું દુઃખ બહુધા પ્રકારે દુર કરેલું છે, જગતના પામર જીવાતે અનેક રીતે સહાયકારી
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૯
થયું તેમનું દુઃખ દૂર કરવાને તેઓ ભુલતા નથી; મેટામેટા - ખ્યાત રાજાઓ, વાસુદેવા અને ચક્રવર્તી વગેરેએ જગતનાં જીવાના અનેક રીતે દુ:ખ થકી ઉલ્હાર કરેલા છે. વસ્તુપાળ, તેજપાળ, જેવા અને વિમલશાહુ મંત્રી જેવાઓએ પણું જગત ઉપર ધણા ઉપકાર કરેલા છે ઇ. સ. બારમી સૌને અન્તે અને તેરમીની શરૂઆતમાં કુમારપાળ રાજાએ જૈનધમને જગતમાં વિશેષતઃ પ્રખ્યાત કરી ધણા દુ:ખી સાધર્મિક જીવની ભકિત કરેલી છે. કળીકાળ સજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાય જેવા સર્જનના ઉપદેશથી તેમણે શાસ નની સારી રીતે સેવા બજાવેલી છે, ત્યાર પછી લગભગ એક શુતક વિત્યા બાદ એટલે ઇ. સ. તેરમી સક્રિના અન્તના અરસામાં માળવામાં આવેલા માંડવગઢના મુખ્ય મંત્રી અને આપણી નવલકથાના નાયક પેથડકુમાર એક અગ્રગણી મહાન પુરૂષ થયા. જેમના પિતા દેદાશાહે પશુ જૈનધની સારી રીતે ભકિત કરેલી છે, એટલુંજ નહિ બલ્કે દુ:ખી જીવાને કલ્પવૃક્ષ જેવા તેઓ પોતાનાં નામ અમર કરી ગયા છે. પેથડકુમારે પણ ગરીમાને ધણું ધન આપેલુ' છે, સાધર્મિકની ધણા આદર સત્કારથી તેઓ ભકિત કરતા,
પ્રતાની હયાતિમાં સાધનિકને કપિત્રુ કઞાળ હાલતમાં રાખતા નહિ. તે સ્વામી બધુનું દુઃખ સાંભળીને તેના નાશ કરવાને તરતજ ઉદ્યમવાળા થતા, તેમા વખતમાં માંડવગઢની જાહેાજાધી સ્વર્ગની નગરીને પણુ જીતનારી જણાતી તેમના રમણીય પ્રાસાદે, તે વખતના મનેાહર ઢીલ્લા, તે વખતના મતાહર દેખાવા વગેરે ખરેખર કેવા જાહેાજલાલી ભોગવતા હરી ! મહાન ભાગ્યવત મંત્રી. . શ્વર પેથડકુમારના વખતમાં માંડવગઢની વહેાજલાલીમાં લગભગ
નવ લાખ જેનેા શ્રીમન્તા"માં ગરકાવ થઇ આનંદમાં ડાલી રહેલા હતા. સાતમે તે મેટાં મોટાં દેરાસ। ગમનને ચુંબન કરતાં થકાં વિજય પતાકાને ધારણ કરતાં હતાં, વગેરે અનેક રીતે તેની જાહે!જલાથી જગતને આશ્ચયૅ ઉપજાવતી હતી.
પેથડકુમાર મંત્રીશ્વર મહાન બુદ્ધિશાળી હતા તે બુધ્ધિથી ગમે તેવુ પણ કાર્ય કરવાતે ચુક્તા નહિ, અહર્નિશ આત્મતિમાં તત્પર રહેતા. તે સાથે તેઓ ધણા ઉદાર દિલના રાષકારી નર્
Page #262
--------------------------------------------------------------------------
________________
૫૦
ગૢ હતા. તિર્થ સભરાવવામાં, નવીન ચૈત્ય કરવામાં કે સાધામકની ભક્તિ કરવામાં તે કક્રાપિ પાછુ વાળીને નેતાજ નહિ; પેાતાના જીવનમાં તેમણે ક્રેાડા રૂપૈસા શાસનની સેવામાં તથા સાધર્મિકની ભકિતમાં ખરચેલા છે. એટલું જ નહિ પણ જમતમાં ગરીબેનું દુઃખ દુર કરવામાં પણ તેમણે કેટલુ એ દ્રબ્ય ખરચેલુ છે.
ઝાંઝણકુમાર મંત્રીશ્વરે પણ ક્રોડાનું ખરચ કરવામાં પાછુ વાળાને જોયું નથી. પોતે સધ કાઢીને ક્રોડા દ્રવ્યનું ખરચ કરેલુ છે વિક્રમ સંવત્ ૧૩૪૦ માં અર્થાત્ ઇ. સ. ની ઐાદમી સદીમાં તેમણે સુધ કાઢેલે છે. જર્મની તેઓએ અન્તઃકરણથી સેવા બજાવી છે. ધર્મની ઉન્નત્તિને માટે તેમણે અસંખ્યાતુ દ્રબ્યુ ખર્યું છે. તે ઉદ્વાર દિલના બુધ્ધિવાન અને જૈતધર્મના પ્રભાવકા થઇ ગયા છે. શાસનની તન, મત અને ધનથી સેવા કરવાવડે તથા સામિકની ભકિત કરવાવડે પેાતાનાં નામ અર કરી ગયા છે. એટલું જ હિ પણ તે દેવરૂપ ત્રણ અમુલ્ય આ સંસારમાં પેાતાના માનવ ભરંતુ સાર્થક પણ કરી ગયા છે.
તે વખતે જે માંડવગઢ અનેક પ્રકારની આદિ ભાગવી અ લકાપુરીનું ભાન કરાવતું. તે હાલમાં ... કાળની વિષમ ગતિને મ થઇ પડયુ છે. કાળ રાક્ષસે તેના પણ કાળા કરી લીધેા છે. જેને પ્રાચિત નહોજલાલીનું યથાર્થ રીતે ભાન છે તેને અત્યારે તેનાં વાધ વથી ભરેલાં ખડીયા જેવાં આંખમાંથી આંસુ આવ્યા વગર રહે નહિ, અત્યારે પણ ત્યાંતા ભીલ લોકોને તે વખતના શીષ્ટા વગેરે કવિયત જડી આવે છે. તે વખતનાં બેચરાં અત્યારે પણ હયાતિ ધરાવે છે, જ્યાં ત્યાં ભોંયરાં માલુમ પડે છે તે વખતના સાત મજબુત કીલ્લા હાલમાં ભાગી તુટી હાલતમાં નજરે પડે છે. લાખા જાથી ભરપુર એવા રમણીય નગરમાં અત્યારે કાળની કાળી ગતિએ કરીને માત્ર અસાંએક ભીલડાં કદાચ રહેતાં હશે. નગરની આસપાસ કીલ્લાના આકારવાળી એક મોટી ટેકરી આવેલી છે. તેની અંદર લાખ માણસા છુપાઇ જાય એવી વાધ, વરૂથી
ભરેલી ભયંકર ઝાડી હાલમાં મૈલ દૂર ધાર નામે ગામ છે,
જણાય છે. ત્યાંથી લગભગ વીસ કે જે ભેાજ રાજાની ધારાનગરી
Page #263
--------------------------------------------------------------------------
________________
પા
છે, ત્યાંથી તે માંડવમઢ સુધી એક ૧૯૬૦ ની સાથથી
બંધ કરવામ
તરીકે પૂર્વે પ્રખ્યાતિને પામેવી મોટી સળગ છે. તે સંવત આવેલી છે તે શિવાય બીજા પશુ કેટલાંક ભોંયરાં નજરે પડે છે. પ્રાચિત તુટી ગયેલાં ધણાં ખડિઅરા અને મહાલયેા નજરે પડે છે. ઉર્જાસ્ત્રની થઇને માઉ જવાય છે અને ત્યાંથી માંડવગઢ જવાના એ રસ્તા છે. કાળનુ ચક્ર દરેક જગ્યાએ જ કરે છે. પુર્વતી જાહેાજલાલીવાળું માંડવગઢ હાલમાં ક્ત તે સ્થીતિનુ ભાનજ કરાવે છે. જગતના સામ્રાજ્ય ઉપર કાળે કરીને કેવા બનાવે અને છે, તે ઢાળની કારમી ગતિ હા! દરેકને સ્વાહાજ કરતી જાય છે! !
॥ સમાપ્ત. ॥
Page #264
--------------------------------------------------------------------------
_