SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ se પ્રકરણ ૧૪ મું “ યાત્રાના પ્રસંગ અને સુવર્ણ સિદ્ધિ ’ DO મૂળ જગતની ઉપર સર્વોપરી સત્તને અજમાવનારૂ રાત્રીનું ગાઢ અંધકાર જગતના સામ્રાજ્ય ઉપર પથરાયલુ છે. અત્યારે જગતના સર્વ જીવા નિ દ્રિતાવસ્થામાં ઘેરાયેન્ના હાવાથી સંત્ર શાંતિનું શાંત વાદળ મા તરફ વિસ્તાર પામ્યુ હોય તેા તે બનવા જોગ છે. નિશાદેવીની સ્વારી ઘણુા વખતથી પધારેલી હાવાથી થાડા વખત પછી ધીમે ધીમે તેમના ગમન માટે પણ તૈયરીયા થાય એવા દેખાવ થઇ રહ્યા છે ? પ્રભાતના ચાર વાગ્યાને અવસર થયા છે. એ વખતે માંડવગઢના એક મનેાહર ગગન ચુંબિત મહેલમાં સુંદર અને સુવર્ણજડીત એવા એક મનહર શાફા (પલ’ગ) ઉપર મીઠી નિદ્રાના અનુભવ લેતા એક મહાન પુરૂષની મીઠી નિદ્રાને નન નન કરતા ચારના ટંકારાએ નાશ કરી તેની આંખને ચમકાવી. દીપની જાજવલ્યમાન થએલી જ્યેાસ્તાના પ્રકાશથી દીવાનખાનાનેા સધળા વૈભવ પાતાની ચપળ આંખ આગળ તરી આવતાં તરતજ તેને પાતાની પ્રાચીન અવસ્થાનું સ્મરણ થયું. ચેતન ? જગતની જે અમેધ લક્ષ્મી તે આજે તને વરેલી છે તેને માટે તુ અહંકાર કરીશ નહી; કૅમકે સપા તે અશાશ્વતી છે, ( દડા ) ની માફ્ક ઊ ંચે ઉછળી પાછી તરતજ માણસને પૂશુભ કર્મના પ્રાબલ્યપણાથી સંપદા મળે છે. અને ખરાબ કૃત્યને પરિણામે તેને તે માટે લક્ષ્મીની ગતિ ચપળ છે એમ સમજી તેમાં આસક્ત ન થતાં ક્ષણભંગુર એવી ક્ષણીય કાયાથી તારા જીવનનું તું સાઈક કરી લે. પરન્તુ પામર ? અહંકારી થતા નહિ. તેને માટે તારી પૂર્વ અવ જેથી તે કંદુક નીચે પડે છે. સ્વતઃ આવીને આપદાઓ આવે છે.
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy