Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 251
________________ ૨૩૨ પાસે આવતા હવા. ચેાગ્ય અવસર રીતે ઝાંઝ્રકુમાર મંત્રીશ્વર rr રાજાને કહેવા લાગ્યા કે હે રાજન ! તમેાએ મને પહેલાં જે વર આપેલે છે, તે વર આજ સુધીમાં મે ભડારમાં રાખેલા છે. જો આપ મારી ઉપર પ્રસન્ન થયા હાવ તા જે વર આપે આપેલા છે તે આજે માગવા ધારું છું.. " “ હું પ્રધાન! એલેા જે તમને વ્હાલુ હાય તે માગી લ્યે. રાજાએ કહ્યું. “ હું સ્વામિન્ ! આ છન્નુ લાખ રૂપૈયા આથી છન્નુ રાજાને દિવાનમાંથી મુક્ત મારી ચાચના છે. ” પ્રધાને કહ્યું. નજરાણું લઇને કરે ! એટલીજ આવી રીતતુ પ્રધાનનું વચન માંમોતે રાજા પેાતાના મનમાં અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યા. પ્રકરણ ૩૬ મું. રાજ કેદીની મુકિત અને ઝાંઝણકુમારની જાહેાજલાલી’ આ d> હું ! આ પ્રધાન શું ધારે છે ! શું આ ધન મને આપવાનું ! ના ! ના ! એને ભેટ તરીકે મુકવાતુ. પછી પાછુ લઇ લેવાનું, કેમકે આટલા બધા ધનનું દાન આપવું તે દુષ્કર થઇ પડે. વળી મેાટા પુરૂષોનાં પણ દાન આપતી વખતે શરીર ધરૂજે છે. જુએ કે લડાઇમાં દાન દેવાના ભય વડે કરીને ભીમ સકાય પામ્યા, તેથી જાણે પાતાને તે વાત ફ્રેંચતીજ નથી તેમ તે વાત ( છતુ રાજાઓની) મુઠ્ઠી તે વચમાં આડી અવળી વાતે કરવા લાગ્યા તે તરતજ રાજા પોતાના અન્તઃપુરમાં ચાલ્યા ગયે, પાત્રો વિશે જેમ દાન, જળને વિશે જેમ તેલ અને ખળને વિશે

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264