Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 238
________________ ૨૨ કોથી વ્યાકુળ થએલા અને જીવીતની ઇચ્છા માટે તરફડતા મધ્ર ઘેાડીજવારમાં વળી શાનમાં મસ્ત થઇ અનેક પ્રકારના માજ શે ઞમાં ગુલતાન થયા. એ કુદરત ! એ દૈવ ! તારા ચમત્કાર ખરેખર જમત્તે આશ્ચર્ય પમાડે છે. તુ પલવારમાં શું એ કરી નાંખે છે. તારી અગાધ શક્તિમાં કેવા પ્રકારની કળાઓ રહેલી છે તેની ચામર માનવ પ્રાણીને યાંથી ખબર પડે! જગમાં તારી કૃતિઓની આડે આવવાને કાખી સમ થતું નથી. એક તૃણ સરખું પણ તારી મરજી વિરૂદ્ધ વર્તી શકતું નથી, અથવા તે! મોટા મેટા ઇંદ્ર ચંદ્ર અને બ્રઽસ્પતિઓની ગતિ પણ તારે આધિન થઈને રહેલી હાય છે. r રોળાવૃત. ત્રણ ખંડ ભૂપાળ, લંકપતિ લંક ન ભાખ્યું; કરી વ્યઈ ગુમાન, કુળમાં એકે ન રાખ્યા. રણમાં રહ્યા લંકેશ, કાગતા ચાંચ દીધે છે; ભલે હાય દેવેશ, તથાપિ તૈવ લીયે છે. હા । જૈવ ! દેવ ! આશા ભરેલા માનવીની આશાને નિરાશ કરનાર તુજ છે. " સારા. રાવણુ રહ્યા રણમાંય, દુર્યોધન ડુબી ગયા; ગયા અર્જુન બાળ, જરાસંધ ઝુલી રહ્યા. એક તરફ્ જ્યારે આ પ્રકારનું વાતાવરણ વિસ્તરાયેલુ છે, ત્યારે એક તંબુમાં સૂજાલ બડ઼ારવટી મરજી પયારીયે પડયા છે. ખાણુની આકરી વેદના તેનાં હાર્ડડાડ તેડી નાંખીને તેને ત્રાય ત્રાય પાકરાવે છે. આખી જીણીનાં પાપા તેની નજર આગળ આવીને ઉભાં રહ્યાં જે જે ઠેકાણે જે જે હત્યા કરી હતી. જે જે લેાકેાને ત્રાસ આપી જુલમ વર્ષાવ્યેા'તા તે સ જીંદગીભરનાં પાપ અત્યારે તેની નજર આગળ જણા' તેનાં અંતરને દાહ ઉત્પન્ન કરવા લાગ્યાં. અરર ! મારી શું દશા થશે. જીંદગીની સલામતી માટે કોઇ પશુ દિવસ અનેશ્વરને તે મે સ્વપ્ને પણ યાદ કર્યા નથી. જીંદગીની આખરની વખતે તેને ઘણું! પસ્તાવે .

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264