________________
સત્ય-સૂત્ર
मियं अट्ठे अणुवीइ भासए,
सयाण मज्झे लहई पससणं ॥ ९ ॥
(दश० अ० ७ गा० ५५ )
૨૯. મુનિજન પોતાની વચનશુદ્ધિનો વિચાર કરે, દુષ્ટ ભાષાનો હંમેશાં ત્યાગ કરે અને માપસર, દોષ વિનાનાં વચન વિચારીને બોલે. આવું બોલનારો, સંત પુરુષોની વચ્ચે પ્રશંસાને પામે છે.
(૩૦) તદેવ ાળું ઢાળે ત્તિ, વંડળ મંડળે ત્તિ વા
वाहियं वा वि रोगि त्ति, तेणं चोरे त्ति नो वए ॥१०॥ (दश० अ० ७ गा० १२ )
૩૦. તે જ પ્રકારે ‘કાણા’ને ‘કાણો’ ન વ્હેવો, ‘હિજડા’ને ‘હિજડો’ ન કહેવો, ‘રોગી’ને ‘રોગી’ ન કહેવો, અને ‘ચોર’ને ‘ચોર’ ન કહેવો.
(૩૨) વિતતૢ વિ તદ્દામુર્ત્તિ, ખ઼ શિાં માસત્ નો ।
તન્હા સો જુઠ્ઠો પાવેળ, પ્તિ પુખ્ત નો મુત્રં વણ્ ? ।।??I (વંશ૦ ૪૦ ૭ To ) ૩૧. ખોટી વાતને પણ સાચી જેવો ઢોળ ચડાવીને બોલનારો મનુષ્ય પાપથી ખરડાય છે, તો પછી જે નરાતાલ ખોટું જ બોલે છે તેના માટે શું કહેવું ?
(૩૨) તદેવ સા માસા, ગુરુમૂઞોવધાળી ।
312
सच्चा विसा न वत्तव्वा, जओ पावस्स आगमी || १२ |
(दश० अ० ७ गा० ११ ) ૩૨. તે જ પ્રકારે, પ્રાણીઓને ભારે આઘાત પહોંચાડે એવી કઠોર ભાષા કદાચ સાચી હોય તો પણ નહિ બોલવી. કારણ કે એવી કઠોર ભાષા બોલવાને લીધે ઘણી વાર પાપ થવાનો-લાગવાનો-સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org