Book Title: Mahavira Vani
Author(s): Bechardas Doshi
Publisher: USA Jain Institute of North America

View full book text
Previous | Next

Page 267
________________ २२० ચૌદમાત્રા સોળમાત્રા ૧૧૨૧૧ ૨૧૧૧ ૧૨ ૧ ૧૧૧ ૨ ૧૧૨ ૧ ૨૧૨ दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए। ચૌદમાત્રા સોળમાત્રા ૨૨ ૧૧૨ ૧ ૨ ૧૨ ૧૧૨ ૨ ૧૧ ૨ ૧૨ ૧૨ एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए । આમાં “યાન એ રગણ છે અને પછી “વિ' લઘુ અક્ષર છે અને “ર” ગુરુ અક્ષર છે. એ જ રીતે માપમાં એ ચોથા પાદમાં રગણ છે અને તેની પછી “જે લઘુ અક્ષર છે અને “ ગુરુ અક્ષર છે. આ છંદના પૂર્વાર્ધમાં માત્ર પ્રથમ પાદમાં જ પંડુયેનો 'ડુ' હસ્વ હોવાથી રગણની વ્યવસ્થા ઘટતી નથી તથા પ્રથમ પાદમાં “એને હસ્વ હોવાથી હૃસ્વ માનવાનો છે. પ્રાકૃત ભાષામાં “એ” અને “ઓનું હ્રસ્વ ઉચ્ચારણ પણ સંમત છે. આ રીતે છંદમાં ય કોઈ પાદમાં અક્ષરની વધઘટ આવે અથવા બીજી કોઈ ન્યૂનતા આવે તે વાંધારૂપ ગણાતી નથી. અનુરુપ - આ છંદના દરેક પાઠમાં આઠ આઠ અક્ષર હોય છે. આના પહેલા અને ત્રીજી યાદમાં સાતમો અક્ષર ગુરુ હોય, બીજા અને ચોથા પાદમાં સાતમો અક્ષર લઘુ હોય તથા ચારે પાદોમાં પાંચમો અક્ષર લઘુ હોય અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય તેનું નામ અનુષુપ છંદ. આનું બીજું નામ શ્લોક પણ છે. આ એક આખા છંદના બત્રીસ અક્ષર થાય. જુઓ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272