Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ नहि दैवेन सिध्यन्ति कार्याण्यकेन सत्तम। . न चापि कर्मणैकेन द्वाभ्यां सिद्धस्तु योगतः । એકલા દૈવથી જ કાર્યો સિદ્ધ થતાં નથી; એકલા કમથી (પુરુષાર્થથી) પણ નહિ. બન્નેના સમન્વિત યોગથી જ બધું સિદ્ધ થાય છે. अदान्तो ब्राह्मणोऽसाधुः निस्तेजाः क्षत्रियोऽधमः । अदक्षो निन्द्यते वैश्यः शूद्रश्च प्रतिकूलवान् ।। જેનામાં દમન (ઈન્દ્રિયનિગ્રહ) નથી એવો બ્રાહ્મણ દુષ્ટ છે; જેનામાં તેજ નથી, એ ક્ષત્રિય અધમ છે; દક્ષતા વગરને વૈશ્ય અને હંમેશા આડેડાઈ કરનારે શક નિન્દાપાત્ર છે. शुश्रुषुरपि दुर्मेधाः पुरुषोऽनियतेन्द्रियः । नालं वेदयितुं कृत्स्नी धर्मार्थाविति मे मतिः ॥ કુબુદ્ધિયુક્ત અને સ્વચ્છંદી ઇન્દ્રિયવાળો પુરુષ અભ્યાસપરાયણ હોય તો પણ ધર્મને કે અર્થને સંપૂર્ણપણે પામી શકતો નથી. न हि प्रमादात् परमस्ति कश्चिद् वधो नराणाम् इह जीवलाके । प्रमत्तमर्था हि नरं समन्तात् त्यजन्त्यनाश्च समाविशन्ति ॥ આ જીવલોકમાં પ્રમાદના કરતાં મોટું કોઈ મૃત્યુ નથી. પ્રમત્ત નરને બધી જ હિતકર વસ્તુઓ ત્યાગ કરે છે અને બધા જ અનર્થો એને ઝડપી લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 238