Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp Author(s): Vijaypadmasuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 7
________________ છે. પરંતુ સંસ્કૃત ભાષાના અપ મેધ વાળા ભન્ય જીવાને તથા સંસ્કૃત ભાષાને નહિ જાણનારા ભવ્ય જીવાને આ કાવ્યના યથાર્થ સ્પષ્ટ ખાધ કરાવવાના ઇરાદાથી મેં આ ગ્રંથમાં ૧ મૂત્ર શ્લાક, ૨ હરિગીત છંદમાં મ્યાબદ્ધ ટીકા, ૩ મ્લાકાર્ય ૪ સ્પષ્ટા આ ક્રમે શ્રીપૂરપ્રકર કાવ્યનું યથાર્થ રહસ્ય જગ્ણાવ્યું છે, આથી તમામ જિજ્ઞાસુ ભવ્ય જીવા આ ગ્રંથના જરૂર લાભ લઈ શકશે. અશય હાલની પરિસ્થિતિ પ્રમાણે આ ગ્રંથ છપાવવાનું કામ હતું, પણ શેર દલાલ જેસંગભાઇ કાલીદાસ વગેરેની તીવ્ર જ્ઞાન ભક્તિ અને મારી કૃતિ પ્રત્યે તીવ્ર લાગણી અને ઉદારતાથી જ આ ગ્રંથ સંપૂર્ણ છપાયા છે, શા. ઇશ્વરદાસ મૂલચં, શેર લાલ સારાભાઇ જેસંગભાઈ તથા શા ચંદુશાલ ઉમેદચંદ રાયચંદ માસ્તરે આ ગ્રંથના છપાવવા વગેરેને અંગે તન મનથી બજાવેલ સેવા અવિસ્મરણીય છે, કારણ પ્રસ્તુત કાર્યના વ્યવસ્થાપક તે ત્રણે બંધુએ જ હતા. વિશેષ ખીના શ્રોસિંદૂરપ્રકરની પ્રસ્તાવનાથી જાણવી. ભવ્ય જીવા આત્મદૃષ્ટિને સતેજ કરનાર–આ ગ્રંથમાં જણાવેલીખીતા વાંચી સમજી વિવેકો બની મેક્ષમાને પરમ ઉલ્લાસથી સાધી મુકિતના અવ્યાબાધ સુખ પામે. એજ હાર્દિક ભાવના. નિવેદક વિજ્યપદ્મસૂરિPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 728