Book Title: Jina darshan Poojan Vidhi Author(s): Mitranandvijay Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad View full book textPage 9
________________ . ખાતાં શીખા : આપણે ખાઈએ છીએ, પીઈએ છીએ, ચાલીએ છીએ, પણ હવે મેાક્ષમાર્ગની રીતે ખાતાં, પીતાં, ચાલતાં ખેલતાં શીખવુ જોઈએ. (૧) ૨૨ અભક્ષ્ય, ૩૨ અનતકાય ચીજો ન ખવાય. (૨) રાત્રે ભાજન ન કરાય. (૩) અણુ થયુ હેાય ત્યારે ન ખવાય. (૪) માંગી ન ખવાય. : (૫) ‘મારા સ્વભાવ અણુાહારી છે, ક યાગે ખાવુ પડે છે, દેહને ભાડું આપવા માટે ખાઉં છું. આ ભાવનાથી ખવાય. (૬) સુપાત્રમાં દાન આપીને પછી ખવાય. (૭) સાધર્મિક ભક્તિ કરીને, ધાર્મિકને પીરસીને પછી ખવાય. (૮) એઠું ન મૂકાય. (૯) ખાતાં ખાતાં ખેાલાય નહી. (૧૦) થાળી ધેાઈને પીવી. (૧૧) વખાણીને કે વખાડીને ન ખાવું. (૧૨) બરાબર ભૂખ લાગે ત્યારે જ ખાવું, (૧) ખાવું એ પાપ, પણ રાગ કરીને ખાવું એ મહાપાપ છે. એ વાત ભૂલવી નહિં. એલતાં શીખા : વિચારીને પછી જ મેલા, તાલીને બાલે, કામ પૂરતું ખેાલે, બુદ્ધિપૂર્વક ખેલે, બુદ્ધિગમ્ય એલે, સજ્જનના મુખમાં શોભે તેવુ ખાલે. કાઈની ગુપ્તવાત કદી ન ખેલા. કાણાંને કાણા ચારને ચાર, નપુંસકને નપુ ંસક ન કહે, પાપ વચન ન લે. તાડી ભાષા ન મેલે. કેાઈની હુ ંસામાં નિમિત્ત બને તેવું ન ખેાલે. કાઇને ટાણાં ન મારા. અસત્ય ન મેલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66