Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004992/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. ૫'. પશ્ચવિજયજી ગણિવર જૈન ગ્રંથમાળા પુ૫ ૧૬ શ્રી જિનદેશન-પૂજન વિધિ. : લેખક : સંપાદક - પૂ પન્યાસ પ્રવર શ્રી મિત્રાન ૬ જય જી ગણિવર પ્રકાશક શ્રી શાંતિનગર જૈન આરાધક મંડળ અમદાવાદ ૧૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ. પં. પદ્મવિજયજી ગણિવર જન ગ્રંથમાળા પુષ્પ ૧૬ શ્રી જિનદર્શન-પૂજન વિધિ લેખક : સંપાદક : પૂ. પંન્યાસ પ્રવર શ્રી મિત્રાનંદ વિજયજી ગણિવર પ્રકાશક શ્રી શાંતિનગર જૈન આરાધક મંડળ અમદાવાદ ૧૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રી શાંતિનગર જૈન આરાધક મંડળ શાંતિનગર–અમદાવાદ-૧૩ પ્રાપ્તિ અને (૧) સરસ્વતી પુસ્તક ભંડાર રતનપળ, હાથીખાના અમદાવાદ (૨) સેવંતીલાલ વી. જેને ૨૦/મહાજન ગલી ૧લે માળે મુંબઈ-૨ વ્યવસ્થાઃ લાલચંદ ખેતસીભાઈ શાહ વણેકવાળા બી. એ. (ઓનર્સ) બી, સી, એસ. ટી. સી.) કિંમત રૂ. ૧-૦૦ મુવક:- ડાહ્યાભાઈ જે. પટેલ (ચવેલીક૨) શાહપુર ગેલવાડના નાકે, અમારાથી Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનદર્શન પૂજન વિધિ પ્રેરણ સં. ૨૦૩૬માં પૂ. પંન્યાસ પ્રવર શ્રી મિત્રાનંદ વિજયજી ગણિવર આદિ ઠા. નું પુણ્ય ચાતુર્માસ અમદાવાદ -શાંતિનગર જૈન ઉપાશ્રયમાં થયું. સમગ્ર સંઘને તેઓશ્રીની અમૃત વાણીને અદ્ભુત લાભ મળે. પર્યુષણ બાદ “શ્રી શાંતિનગર જન આરાધક મંડળની સ્થાપના થઈ. મંડળના મેમ્બરેને તથા સંઘમાં જિજ્ઞાસુઓને સમ્યમ્ જ્ઞાન મળે તે હેતુથી રાત્રે તત્વજ્ઞાનની વાચના શરૂ થઈ. વિશ્વ શું છે? આપણે કેણ છીએ? આપણે શું કરવું જોઈએ ? જે કે વિષયે ઉપર તત્ત્વજ્ઞાન ખૂબ જ સસ્સ સચેટ શૈલીથી સમજાવતા હતા. ત્યાર બાદ દર્શનપૂજન વિધિ પર પ્રકાશ પાથર્યો. સૌને એ વિધિમાર્ગ જાણે એની જાણકારી જિજ્ઞાસુએને મળે તે હેતુથી એનું પ્રકાશન કરવાનો નિર્ણય થયે એમાં નીચેના ભાગ્યશાળીઓએ લાભ લીધો છે નકલ ૨૦૦ શાહ જીતેન્દ્રકુમાર અમૃતલાલ હાજી, શાંતિનગર” ૨૦૦ શાહ કાન્તિલાલ મણિલાલ પેરેડાઈઝ પાર્કની બાજુમાં ૨૦૦ શાહ ચુનીલાલ દીપચંદ-“શાંતિનગર ૧૦૦ પિપટલાલ મેલાપચંદ જૈન-“તપોભૂમિમાં શાહ બાબુલાલ કેશવલાલ–સનેહસંગમ” શાહ શકરચંદ ભીખાભાઈ–“સમક્તિ ૧૦૦ શાહ સેમચંદ ભીખાભાઈ–“નવપદ' م م ܘ ૦ م ܘ ૦ م ૦. Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનગર જૈન આરાધક મંડળ શાંતિનગર-અમદાવાદ ૧૩. પ્રેરણા-પૂ. પન્યાસ પ્રવર શ્રી મિત્રાન'દ વિજયજી ગણિવર કાય વાહક સમિતિ ૧ પ્રમુખ શ્રી ૨ ઉપપ્રમુખ શ્રી ૩ મત્રી ૪ ઉપમત્રી -શ્રી નેમચંદુભાઈ ચંદુલાલ શાહ -શ્રી અશાકકુમાર કાંતિલાલ શાહ ૫ ખજાનચી ૬ કા. સ. સભ્ય−શ્રી જશવંતલાલ મણિલાલ શાહ –શ્રી મણિલાલ બુલાખીદાસ શાહ 9 –શ્રી અમિતભાઈ અરિવંદભાઈ શાહ ' ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ "" 27 12. "" ,, ,, 84 –શ્રી પાપટલાલ મેલાપચંદ જૈન શ્રી હસમુખલાલ સેામચંદ્ર શાહુ -શ્રી વસંતલાલ મગળદાસ શાહુ –શ્રી પન્નાલાલ ચંદુલાલ શાહુ -શ્રી સેવતીલાલ શરચંદ શાહ –શ્રી અમરચંદ ધરમચ'ઢ સી'ધી -શ્રી ભીમરાજ સાગરમલ શાહે –શ્રી ભૂપેન્દ્રકુમાર મંગળદાસ શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ વિધિ વિધાનનું મહત્ત્વ : એક ભાઈએ પ્રશ્ન કર્યાં કે જપ-તપ-પ્રતિક્રમણ – દર્શન-પૂજા, ગુરુવંદન - તીથ યાત્રા.... વગેરે એક એક ધમ કાર્યોમાં વિધિ ઉપર આપણે ત્યાં ખૂબ ભાર મૂકવામાં આવ્યા છે, વિધિની ઝીણવટ ખતાવી છે, તેની પાછળ શું હેતુ છે ? શું રહસ્ય છે ? આગળ-પાછળ, વહેલુ –માડુ, કે આછું-વધતુ કરીએ તે ન ચાલે ? આજે જ્યાં લેાકાને ધર્મીમાં રસ ઓછો થતા જાય છે, જીવન ધમાલિયુ છે, ઉપાધિથી ઘેરાતું જાય છે, ત્યાં આ વિધિની પક્કડ ઓછી ના કરવી જોઈ એ ? મારે જવામમાં કહેવું પડ્યુ કે સેાઈમાં, ખાવામાં, પીવામાં, પહેરવા—એઢવામાં, ન્હાવા-ધોવામાં, વિદ્યા કે મંત્ર સાધવામાં, નામુ લખવામાં.... એવાં દરેક કાર્ડ્ઝમાં સહેજ પણ અવિધિ... ચાલે છે ?' સામેથી જવાબ મળ્યોઃ ‘ના. રસોઈમાં મીઠું મરચું સહેજ વધારે ઓછું પડી જાય ા સ્વાદ બગડે, ખાવા-પીવામાં સહેજ ગફલત થાય તે શરીર ખગડે, અંગારા પર સહેજ રેાટલી વધારે ટાઈમ રહે તેા મળી જાય, નામામાં એકાદ મીંડું જમા-ઉધાર આજુ આછું-વધતુ લખાઈ જાય તે લેવાના દેવા થઈ જાય.’ ત્યારે મેં કહ્યું : ત્યાં સહેજ પણ અવિધિ, એન્ડ્રુ – વધતુ કે આગળપાછળ ન ચાલે. ટાઈમસર, વ્યવસ્થિત અને વિધિસર થવું જોઈ એ, તે ધમ અને ધ ક્રિયાએમાં જેમ તેમ કેમ ચાલે? ધર્મ અને ધર્મક્રિયાએ રસાયણ જેવુ' ઉત્તમ ઔષધ છે, હઠીલા કાગની અકસીર દવા Page #7 -------------------------------------------------------------------------- ________________ છે. હઠીલા રોગની સ્પેશિયલ દવાઓ ટાઈમસર દિવસમાં ૨-૩-૪ વાર, જે માપમાં, જે રીતે ડોકટર કહે તે રીતે લાંબી ટૂંકી મુદત સુધી લેવી પડે, તે જ રેગ ઉપર અસર કરે, ધર્મ અને ધર્મક્રિયાઓ જુગજુગના કોનિક કર્મ મહારોગની અને એ રેગની વિક્રિયાઓની મહાદવા – રસાયણ છે. એ દવાના નિષ્ણાત મહા ડેકટર અરિહંત પરમાત્માએ જે વિધિથી એનું સેવન કરવાનું કહ્યું છે તે વિધિથી જ કરવું જોઈએ, નહિતર રસાયણ ફૂટી નીકળે એમ ફૂટી નીકળે એવું નથી લાગતું? ધર્મ, ક્રિયાઓ વિધિપૂર્વક અને વિધિને બતાવનાર મહાજ્ઞાની અરિહંત પરમાત્મા ઉપર બહુમાનપૂર્વક થાય તે કર્મક્ષયનું ફળ મળે! ધર્મક્રિયામાં રસ જાગે ! ચિત્ત પ્રસન્ન બને! આત્મા પાવન બને ! સમત્વ અનુભવાય! ' અવિધિનું પરિણુમઃ ક્રટ સોલટ જેવી મામુલી દવા લેવામાં સહેજ અવિધિ થઈ તે એનું શું પરિણામ આવ્યું તે વાંચે ? એક ભાઈને પેટમાં ગેસ ખૂબ થો. ગેસની ભારે હેરાનગતિ હતી. એ માટે ડોકટરની સલાહ લીધી. ડેકટરે કહ્યું : દિવસમાં બે વાર ક્રટ સેટ લે, ઠીક થઈ જશે. ભાઈ બજારમાંથી ક્રૂટ સલ્ટની શીશી લઈ આવ્યા. ફૂટ સેટને ફાકડો લઈ ઉપર પાણી પીધું, તરત જ મેઢામાં ફિણના ગેટે ગોટા ઉભરાયા, નાકમાં ફીણ પેસી ગયું ને Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્વાસ ગુંગળાયો, ભારે મૂંઝવણ થવા લાગી. ભાઈ હેરાન હેરાન થઈ ગયા. આ નવી ઉપાધિ થવાથી ડોકટર પ્રત્યે નફરત જાગી. થોડીવાર પછી સ્વસ્થતા આવી. ડોકટરને વાત કહી. ડેકટર કહેઃ ભલા માણસ, ફેટ સોલ્ટ આમ લેવાય? કોઈ પણ દવા કેમ લેવી એની રીત – વિધિ પહેલા જાણી લેવી જોઈએ ને? પછી ડોકટરે રીત બતાવી એ મુજબ લેવા માંડ્યું. થોડા સમયમાં ગેસની અસર નાબૂદ થઈ. જોયું ને કે સહજ અવિધિનું કેવું પરિણામ આવ્યું ? તે પછી અનંત જ્ઞાનીઓએ બતાવેલું ધર્મ મહા ઔષધ સેવવામાં સહેજ પણ ગરબડ થાય તે શું પરિણામ આવે તે સમજી શકાય તે માટે જ વિધિપૂર્વક ધર્માનુષ્ઠાન આરાધવાને આગ્રહ રાખે ! શ્રી જિનેટવર પરમાત્માની આજ્ઞા વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાની છે એ કદી ન ભૂલે! એ રીતે પ્રત્યેક અનુષ્ઠાનને અમૃત અનુષ્ઠાન બનાવે. મુનિ મિત્રાનંદ વિજય www વિષય દર્શન ૧. ધર્મજાગરિકા : જૈન કઈ વિધિથી જાગે ? ...૧ ૨. પ્રભુદર્શન વિધિ અને રહસ્ય...૭ ૩. પૂજાવિધિ અને રહસ્ય ...૨૯ nenean nenenea ael Page #9 -------------------------------------------------------------------------- ________________ . ખાતાં શીખા : આપણે ખાઈએ છીએ, પીઈએ છીએ, ચાલીએ છીએ, પણ હવે મેાક્ષમાર્ગની રીતે ખાતાં, પીતાં, ચાલતાં ખેલતાં શીખવુ જોઈએ. (૧) ૨૨ અભક્ષ્ય, ૩૨ અનતકાય ચીજો ન ખવાય. (૨) રાત્રે ભાજન ન કરાય. (૩) અણુ થયુ હેાય ત્યારે ન ખવાય. (૪) માંગી ન ખવાય. : (૫) ‘મારા સ્વભાવ અણુાહારી છે, ક યાગે ખાવુ પડે છે, દેહને ભાડું આપવા માટે ખાઉં છું. આ ભાવનાથી ખવાય. (૬) સુપાત્રમાં દાન આપીને પછી ખવાય. (૭) સાધર્મિક ભક્તિ કરીને, ધાર્મિકને પીરસીને પછી ખવાય. (૮) એઠું ન મૂકાય. (૯) ખાતાં ખાતાં ખેાલાય નહી. (૧૦) થાળી ધેાઈને પીવી. (૧૧) વખાણીને કે વખાડીને ન ખાવું. (૧૨) બરાબર ભૂખ લાગે ત્યારે જ ખાવું, (૧) ખાવું એ પાપ, પણ રાગ કરીને ખાવું એ મહાપાપ છે. એ વાત ભૂલવી નહિં. એલતાં શીખા : વિચારીને પછી જ મેલા, તાલીને બાલે, કામ પૂરતું ખેાલે, બુદ્ધિપૂર્વક ખેલે, બુદ્ધિગમ્ય એલે, સજ્જનના મુખમાં શોભે તેવુ ખાલે. કાઈની ગુપ્તવાત કદી ન ખેલા. કાણાંને કાણા ચારને ચાર, નપુંસકને નપુ ંસક ન કહે, પાપ વચન ન લે. તાડી ભાષા ન મેલે. કેાઈની હુ ંસામાં નિમિત્ત બને તેવું ન ખેાલે. કાઇને ટાણાં ન મારા. અસત્ય ન મેલે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જાગરિકા: જૈન કઇ વિધિથી જાગે? ધર્મ જાગરિકા એટલે ધર્મના વિચારપૂર્વક જાગવું. ધર્મ પ્રવૃત્તિ પૂર્વક જાગવું. જન કયારે જાગે? પ્રત્યેક જૈને બ્રાહ્મમુહર્તમાં જાગી જવું જોઈએ. બ્રાહ્મમુહૂર્ત એટલે આત્માનાં કાર્યો કરવાને સમય. સૂર્યોદય પહેલાં ચાર ઘડી (૧ક. ૩૬ મિનિટ) રાત્રિ બાકી હોય તે સમયને બ્રાહ્મમુહર્ત કહેવાય. બ્રાહ્મમુહુર્તમાં ઊંઘમાં પડયા રહીએ તો પુણ્યને ક્ષય થાય છે–કહ્યું છે કે-બ્રાહ્મ મુહ યા નિદ્રા સા પુણ્યક્ષયકારિણી. મજૂર વગેરે લકે વહેલા ઊઠે તે તેમને આ લેકના (આજનના) આજીવિકા વગેરેના સુંદર લાભે મળે છે. ધમી આત્માઓ વહેલા ઊઠી પ્રાતઃકાળનાં નિત્યનાં ધર્મકા કરે તે એમને પરલેક સંબંધી ઉત્તમ ફળ મળે છે. આમ વહેલા ઊઠવાથી આ લોક-પરલેકનાં કાર્યો સફળ થાય છે. મેડા ઊઠનારને ઉભય લેકનાં કાર્યોને હાનિ પહોંચે છે. તેમજ આયુષ્ય, બુદ્ધિ, બળ, ધન વગેરેને નાશ થાય છે. માટે વહેલા જાગવાનો સંકલ્પ કરો. વહેલા જાગે અને નીચે બતાવેલી ધર્મ જાગરિકા કરે! જન જાગીને પહેલું શું કરે? રાત્રે આરામ કરીને ઉઠયા પછી આપણું મન કાચી માટીના કેરા વાસણ Page #11 -------------------------------------------------------------------------- ________________ જેવું બની ગયુ હાય છે. કાચી માટીના કેરા વાસણમાં સૌથી પહેલાં જે વસ્તુ ભરીએ તેની વાસ બેસી જાય છે. દારૂ ભરી તે દારૂની, લસણ કે કસ્તુરી ભરાતા તેની વાસ એસી જશે. તે જ રીતે રાત્રિની નિદ્રા પછી સ્વસ્થ અનેલા મનમાં, બ્રાહ્મમુર્હુતની નીરવ શાંતિમાં શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણુનુ` મ`ગલ અને તાત્ત્વિક વિચારે ભરીએ તા મનમાં એની સુવાસ જામી જાય. બ્રાહ્મમુહના અમૂલ્ય સમયે નવું પુણ્ય, આત્મબળ અને મનની પવિત્રતા વગેરે મેળવવાને બદલે પુણ્યક્ષયની, ધ હાનિ થાય એવી પ્રવૃત્તિમાં જૈન ન પડે. છતાં આજે આપણે જોઈએ છીએ કે ઊંચા જૈનકુળમાં જન્મેલા નબીરાઓ સૂર્ય ઉગે ત્યારે, અરે! નવ નવ-દસ દસ વાગે ઊઠે ઊઠીને પહેલાં શું યાદ કરે ? છાપું આવ્યું ? કેટલા વાગ્યા ? માડુ થયુ...ાગે છે? ઠંડી બહુ પડે છે. ચા થયા કે નહિ....પહેલાં નવકાર તા ભાગ્યેજ યાદ આવે. જૈનેાનુ જીવન સ્ટાન્ડર્ડ કેટલુ` નીચે ઉતર્યું " ગણાય ? . પ્રત્યેક જૈન માટે શ્રી જિનેશ્વર પરમાત્માએ સવારે ધર્મ જાગરિકાનું કાય અને તે પછીના દિવસ દરમ્યાન કરવાનાં મંગળકાર્યાં એવા ફરમાવ્યા છે કે જે આચરીને માનવીમાંથી મહામાનવ બની પૂર્ણ માનવ અની જવાય. જ્ઞાની મહાપુરૂષો ફરમાવે છે કે નમુક્કારેણ વિબાહે અર્થાત્ નવકારના સ્મરણ સાથે જ જાગવુ'. ઊઠતાંની સાથે જ મનમાં નવકાર ભરવા. મન કામ કરતુ−વિચાર કરતું થાય ત્યાં તમે અરિહંતાણુ...ચાલુ થવુ' જોઇ એ. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ટીસ વગર આ ય કઠીન છે. રાત્રે સૂતી વખતે નક્કી કરીને સૂઈ જાવ કે સવારે ઊઠીને પહેલાં નવકાર જ ગણુ છે. ભૂલાય તે બીજે દિવસે. એમ ૮-૧૦ દિવસે આ ટેવ પડી જશે. પથારીમાં જ ૭-૮નવકાર મનમાં ગણે. વસ્ત્ર કે શરીર અપવિત્ર હોય તે ય મનમાં ગણવામાં વાંધે કે બાધ નથી. આચારે દેશમાં કહ્યું છે કે “પવિત્રપવિત્ર સુસ્થિત સ્થિત પિવા પવિત્ર હોય કે અપવિત્ર હોય, સારી અવસ્થા હોય કે ખરાબ અવસ્થામાં હોય તે પણ પરમેષ્ઠિમંત્ર જાપ કરનાર સર્વ પાપોથી મુક્ત થાય છે. નમસ્કાર મહામંત્રનો જાપ કર્યા પછી જે નસ્કોરામાંથી શ્વાસોશ્વાસ ચાલતો હોય તે બાજુને પગ જમીન પર મૂકી, પથારીમાંથી નીચે ઉતરી, શરીરશુદ્ધિ કરી, શુધ વસ્ત્ર પહેરી પૂર્વ કે ઉત્તર દિશા સામે બેસી ૧૦૮ નવકારને (બાંધી નવકારવાળી) જાપ કરો. સાધુ કે શ્રાવકે રોજ ૧૦૮ નવકારને જાપ કર એવું શાસ્ત્ર ફરમાન છે. ૧૦૮ નવકારને જાપ શા માટે ? પંચપરમેષ્ઠિના ૧૦૮ મહાન ગુણેની પ્રાપ્તિ માટે ૧૦૮ નવકાર ગણવા જોઈએ. એ માટે નવકારવાળીના મણકા પણ ૧૦૮ છે. શ્રી અરિહંતદેવના ૧૨ + સિદ્ધ પરમાત્માના ૮ + આચાર્ય મહારાજના ૩૬+ ઉપાધ્યાય મહારાજના ૨૫ + સાધુ મહારાજના ૨૭ = ૧૦૮ ગુણ. બીજુ કારણ, આપણું મનમાં રહેલી પાપ કરવાની Page #13 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ અને પાપ કરવાની શક્તિને નાશ કરવા માટે, પાપને પાવર ડાઉન (Down) કરવા માટે ૧૦૮ નવકાર ગણવા જોઈએ, આપણે આપણા જીવનમાં ૧૦૮ પ્રકારે પાપ કરીએ છીએ. પાપ કરવાની ૧૦૮ રીત - ૧. સંરભ - પાપને વિચાર કરે. ૨. સમારંભ - પાપની તૈયારી કરવી. ૩. આરંભ – પાપની પ્રવૃત્તિ કરવી, પાપ કરી નાખવું. એ ત્રણે પ્રકારનું પાપ મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ રીતે કરવું. પિતે કરવું અને બીજા પાસે કરાવવું, કઈ કરતે હોય તેની અનુમોદના કરવી. એ પાપ ક્રોધથી માનથી, માયાથી અને લેભથી કરવું. એટલે ૩૪ ૩ = ૯૪૩ = ૨૭*૪=૧૦૮ પ્રકાર. તબિયતના કારણે પથારીમાં બેઠા બેઠા જાપ કરે હેય તે મનમાં કરવો, ચિત્તની એકાગ્રતા માટે મોટા સ્વરે (ભાષ્યજા૫) કરે હોય તે શયનત્યાગ, દેહ અને વસની શુદ્ધિ, દિશા વગેરે વિધિ સાચવવે. - નંદ્યાવર્ત, શંખાવર્ત, કમલબંધ, ભાષ્ય, ઉપાંશુ, માનસ વગેરે જાપ કરવાની અનેક રીતે છે. તેમાંથી કેઈપણ એક રીતે ૧૦૮ નવકારને જાપ કર્યા પછી– દ્રવ્યથી હું કેણુ? હું નાશવંત શરીરથી જુદો Page #14 -------------------------------------------------------------------------- ________________ અનંતજ્ઞાનાદિ ગુણવાળે અવિનાશી આત્મા છું. (હું કે? આ પ્રશ્નના જવાબ રૂપે રેજ જુદી જુદી રીતે વિચારી શકાય. એને માટે કઈ ગુરુ મહારાજ પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ). કે મારી જાતિ કઈ? અહીં હું ઉત્તમ માતૃપક્ષમાં સુશીલ સદ્ગુણી માતાની કુક્ષીએ જન્મ્યો છું. ( ૯ મારૂં કુળ કયું? ઉત્તમ પિતાના વંશમાં ઊંચા જૈન કુળમાં હું જ છું. જ મારા દેવ કેણુ? મોક્ષમાર્ગ બતાવનાર, ૧૮ દેષથી રહિત ધર્મતીર્થના સ્થાપક, વીતરાગ, સર્વજ્ઞ તીર્થંકર અરિહંત મારા દેવ છે. a મારા ગુરુ કેણુ? સંસારત્યાગી, વૈરાગ્યવંત, જીવનભરનું સામાજિકત્રત પાળનાર, શુદ્ધ પ્રરૂપક, પંચમહાવ્રતધારી, ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરનાર, જગતને શદ્ધ ધર્મને ઉપદેશ આપતા નિર્ચથ સુસાધુઓ મારા ગુરુ છે. * મારો ધર્મ ? કેવળજ્ઞાની ભગવતે કહે, અહિંસા, સંયમ, તપ, સ્વરૂપ મેક્ષદાયક મારે ધર્મ જૈન ધર્મ છે. * મારે કયા અભિગ્રહો નિયમ-બાધાઓ છે ? * મેં કરવા યોગ્ય કયા કાર્યો કર્યા? * મારે કરવા એગ્ય કયા કાર્યો બાકી છે? Page #15 -------------------------------------------------------------------------- ________________ * શક્તિ હાવા છતાં પ્રમાદી બની કયા હિતકા હું” કરતા નથી? * મારામાં રહેલા કયા દોષોને હુ છેડતા નથી ? * હું કયાથી આવ્યેા ? મરીને કયાં જવાના ? સાથે શુ લઇ આવ્યા ? અહીથી સાથે શું લઈ જવાના ? આજે કઈ તિથિ છે? . આજે કયા તી કર ભગવાનનુ કયું કલ્યાણુક છે? ક્ષેત્રથી : કયા દેશમાં, ગામમાં નગરમાં છું ? મારા પેાતાના ઘરમાં છુ કે મીજાના ઘરમાં ? માળ ઉપર છું કે • ભાંયતળીએ ? * કાળથી અત્યારે રાત્રિ કેટલી થઈ? કેટલી આકી છે? * ભાવથી હું મન વચન કાયાના કયા દુઃખથી પીડાએલા છું. ઝાડાની પેશાબની કઇ શંકા છે ? આ પ્રમાણે શુભવિચારણા કરવી. આ રીતે ધમ જાગરિકા કરવાથી આત્મા જાગૃત અને છે, દોષો અને દુર્ગુણાના ત્યાગ થાય છે, અનેક સદ્ગુણાની પ્રાપ્તિ થાય છે, આગળ આગળના અહિંસાદિ નિયમેના પાલનમાં પ્રગતિ થાય છે. પ્રભુ મહાવીરદેવના આનંદ, કામદેવાઢિ મહાશ્રાવકોએ હંમેશ આ રીતે ધમ જાગરિકા કરી પ્રમાદને તિલાંજલિ આપી હતી. Page #16 -------------------------------------------------------------------------- ________________ દર્શનવિધિ અને રહસ્ય : દશન કેનું અને શા માટે? પ્રાતઃકાળમાં દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માનું પવિત્રદર્શન કરે! તે પરમતારકનું દર્શન જ પરમ કલ્યાણકારી અને મહામંગલકારી છે. પરમાત્માનું દર્શન પાપને નાશ કરે છે, પાપના નાશ માટે દર્શન કરે! દર્શન સ્વર્ગનું સંપાન છે, સ્વર્ગપ્રાપ્તિનું કારણ છે. જ્યાં સુધી આત્મા દર્શનના સર્વશ્રેષ્ઠ ફળરૂપે આત્માની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત નથી કરતે ત્યાં સુધી દર્શનથી શુભકર્મ બંધાય છે, એથી દેવગતિ મળે છે. વીતરાગ પરમાત્માનાં દર્શનનું મહાન શ્રેષ્ઠ અંતિમ ફળ મેક્ષ છે–આ બધા સુંદર લાલે પ્રાપ્ત કરવા સમજીને ખૂબ સારી રીતે દર્શન કરે! પ્રભુ મૂર્તિના માધ્યમથી પ્રભુના સાધનામય ભવ્યજીવનમાં ઊંડા ઉતરે ! પ્રભુના અનંત અદ્દભુત ગુણેમાં લયલીન બનો! મહાપુરુષોના દર્શન, ઉપદેશશ્રવણ, સમાગમ (સત્સંગ) વગેરેથી આપણામાં રહેલા દેષોનું, દુર્ગનું, અપૂર્ણતાનું અને ખામીઓનું દર્શન થાય છે. તેમ મહાપુરુષોના મહાન ગુણે, ઉત્તમતાઓ અને ખૂબીઓનું પણ દર્શન થાય છે, તેઓએ આપણું પર કરેલા અનંત ઉપકારનું સ્મરણ થાય છે. તેઓ પ્રત્યે ભકિત જાગે છે. આપણા દુર્ગ Page #17 -------------------------------------------------------------------------- ________________ . અને કુસસ્કારા નાબુદ કરવાની પ્રેરણા મળે છે. જેમ અરિસામાં જોવાથી મેઢાનાં ડાઘ દેખાય છે, તેમ પ્રભુમૂર્તિના દશ નથી આત્માના ડાઘ દેખાય છે. દર્શન કેવી રીતે કરવા ? સુરત, મુંબઈ, જામનગર, પાલણપુરના મેોટા મોટા ઝવેરીએ રાજ સવારે ઉઠીને મેાતી તેમજ ઝવેરાતની ડબીઆ (પેટલી) ખાલી એનાં દશ્તન કરે છે. ૫-૧૦-૧૫ મિનિટ ધારી ધારીને જુએ છે, એનું ધ્યાન કરે છે. દિવસ સુધી આમ કરે છે. શાથી? રાજ રાજ એ રીતે જોયા વગર એની કિંમત આંકવામાં અચ્છા અછા ઝવેરીએ પણ થાપ ખાઈ જાય. દિવસો સુધી જોયા પછી જ એનુ' સાચુ' મૂલ્ય આંકી શકાય છે. પહેલે દિવસે જે તંગની કિમતના રૂા. ૫૦૦૦/ ના અંદાજ આંધ્યા હેય તેની જતે દિવસે રૂા. ૫૦,૦૦૦ કિમત નક્કી થાય છે. આ છે રાજ ધારી ધારીને કરેલા દર્શનના પ્રભાવ! એ જ રીતે પરમાત્માને ઓળખવા માટે પણ રોજ સ્થિરતાપૂર્વક ધારી ધારીને દર્શન કરા! એમ કરતાં કરતાં જરૂર તમને પરમાત્માની એળખ અને આત્મદર્શન થશે. અદ્ભુત પ્રેરણા અને પવિત્રતા મળશે. મારા આત્માનુ અસલી સ્વરૂપ પરમાત્મા જેવુ છે.' એ વિચાર દન વખતે રાજ કરો ! - દે નપૂજનાદિનું ફળ ઘેથી નીકળી મૌનપણે દેરાસરે જનાર, રસ્તામાં કોઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ સાથે વાત ન કરનાર, પ્રભુદર્શનના શુભ ભાવવાળે આત્મા નીચે જણાવેલું ફળ જરૂર પામી શકે છે. આ ય મધ્યમફળ કહ્યું છે. ઉત્કૃષ્ટભાવ આવી જાય તે ઉત્કૃષ્ટ ફળ કેવળજ્ઞાન અને મોક્ષ મળી શકે છે. દેરાસરે જવાની ઈચ્છા થાય ત્યાં ૧ ઉપવાસનું ફળ છે, જવા ઉઠે ત્યાં ૨ , , » જવા માટે ત્યાં ૩ ,, , , તરફ ડગલું ભરે ત્યાં ૪ , , દેરાસરના રસ્તે ચાલતાં . ૫ , અધે રસ્તે પહોંચતાં ૧૫ દેરાસર કે જિનેશ્વરભગવંતને જોતાં ૩૦ , , દેરાસરની પાસે આવતાં ૬ માસના દેરાસરના દરવાજા પાસે આવતાં ૧ વર્ષને , ,, પ્રભુજીને પ્રદક્ષિણા દેતા ૧૦૦ , , , પ્રભુજીની પૂજા કરતા ૧૦૦૦ » » - સ્તુતિ તેત્ર કે રતવન ગાતાં અનંત પુણ્ય ઉપજે ફૂલ અને ફૂલની માળા પહેરાવતાં પણ મહાન લાભ મળે છે. રાવણ રાજાએ ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ ઉપજયું મહાપુરુષના શબ્દોમાં : : છિદ્રવાળી હથેલીમાં જેમ પાણી ટકતું નથી, તેમ શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શનથી અને સાધુપુરુષના વંદનથી પાપ લાંબા કાળ ટકી શકતું નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ , હે જિનેશ્વરદેવ ! આપનું દર્શન દુરિત-પાપને નાશ કરે છે. આપનું વંદન વાંછિતને આપે છે. આપનું પૂજન બાહ્ય તેમ જ આંતરલમી આપે છે, તેથી ખરેખર ? આપ સાક્ષાત કલ્પવૃક્ષ જેવા છે. દશન વિધિ પિતાના ઘરમાં દેરાસર હોય તે પહેલાં ત્યાં દર્શન કરવા જવું. પછી સંઘના દેરાસરે જવું. રાજા કઈ રીતે જાય ? શ્રી જિનેશ્વરદેવને ભક્ત રાજા ચારે પ્રકારનું સિન્ય, છત્ર, ચામરાદિ સામગ્રી સાથે સુંદર વસ્ત્ર અલંકાર વગેરેની સજાવટપૂર્વક પરિવાર સાથે વાજતે ગાજતે આડંબર સહિત દેરાસર જાય. એથી જૈનધર્મની પ્રભાવના થાય, ઘણા ઉત્તમ જી દર્શનની આ ઉત્તમ રીત જોઈ જૈનધર્મની પ્રશંસા, અનુમોદના કરી કલ્યાણ સાધે, બોધિબીજ પામે. સુખી શ્રીમંત કઈ રીતે જાય? - સુખી શ્રીમંત પોતાના કુટુંબ પરિવાર સાથે ઠાઠથી પ્રભુ દર્શન કરવા જાય. ગરીબ-સામાન્ય માણસ કઈ રીતે જાય ? એ ઉદ્ધતાઈ છેડી, પિતાને કુળને શેભે તેવાં વસ્ત્ર, અલંકાર પહેરી, સ્વજન તેમજ મિત્ર પરિવાર સાથે પ્રભુ દર્શન કરવા જાય. આ રીતે દર્શન કરવા જતાં દેરાસરના કિલા (કેટ) પાસે પહોંચે ત્યાંથી પાંચ અભિગમ” સાચવવાના હોય છે.. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અભિગમ એટલે એક પ્રકારને વિનય. પાંચ અભિગમ-વિનય : ૧. સચિત્ત ત્યાગ : દેરાસરમાં પ્રવેશ કરતાં પહેલાં સજીવ વસ્તુને ત્યાગ, કરે, અર્થાત્ પિતાના ઉપભેગ-વપરાશ માટેના ફળ, ફૂલની માળા વગેરે બહાર મૂકી દેવ, પ્રભુ આગળ ચઢાવવાનાં ફળ, ફૂલ લઈ જઈ શકાય. ૨. અચિત્તને અત્યાગ શરીરની રોગ્ય શેભા-મર્યાદા માટેનાં વસ્ત્રો તથા અલંકાર વગેરે અચિત્ત-નિર્જીવ વસ્તુને ત્યાગ ન કર. ઉપરાંત ચેખા, બદામ, પૂજા-આંગીની સામગ્રી સાથે લઈને જવું. આપણું મૂછ–રાગ ઉતારવા અને એના બદલામાં આત્મિક ગુણો મેળવવાની બુદ્ધિથી અર્પણ કરવા ગ્યા વસ્તુઓ લઈ જવી જોઈએ. ૩. ઉત્તરાસંગ : ઉત્તરસંગ એટલે બેસ. ગભારા આગળ સ્તુતિ બેલે ત્યાં મોઢે રાખવા તથા ચૈત્યવંદન માટે બોલવાની જગ્યા પૂજવા વગેરે માટે ખેસ રાખવું જોઈએ. ૪. ચિત્તની એકાગ્રતા દુનિયાના વિચાર મગજમાંથી કાઢી નાખવા અને આત્માનું મહાન કાર્ય કરવા આવ્યો છું એમ સમજીને મનને એક માત્ર વીતરાગ પરમાત્મામાં લીન બનાવવું. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫. અજલિ : દેરાસરનાં દ્વાર પાસે જિનેશ્વરદેવનુ પવિત્ર મુખ દેખતાંની સાથે બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, નિસિહી ‘નમા જિણાણું 'કહેવું. મર્યાદા જળવાય તે ખાતર સ્ત્રીઓને અંજલિ જોડવાને નિષેધ છે. પાંચ અભિગમમાં વિશેષ વાત એ છે કે રાજાએ -તલવાર વગેરે શસ્ત્રો, છત્ર, મેાજડી, મુકુટ, ચામર વગેરે રાજચિન્હા બહાર મૂકી દેરાસરમાં જવું. દેવાધિદેવ જિનેશ્વરપ્રભુ ત્રણ ભુવનના રાજા છે. એમની આગળ રાજાપણુ બતાવવું એ અવિનય છે. પ્રભુ પાસે તેા આપણા સેવકભાવ જ બતાવવાના છે. દેરાસરમાં જેમ પાંચ અભિગમ સાચવવાના છે, તેમ દસ ત્રિક પણ સાચવવાના છે. ત્રિક = ત્રણનુ' ગ્રુપ ૧૨ * ૧. નિસિહીત્રિક : આગળ દેરાસર સિવાયના કા ના નિષેધ-ત્યાગ કરવા. (૧) નિસિહી : દેરાસરના મુખ્ય દરવાજા ઘર-પેઢીને લગતા સંસારનાં તમામ કામા તથા વાતાના ત્યાગ માટે નિસિહી બાલીને પછી પ્રવેશ કરવાના હાય છે. (૨) નિસિહી : પૂજાની સામગ્રી તૈયાર કરી, સામગ્રી પૂજા માટે ગભારામાં પ્રવેશ કરતી વખતે ખેલવાની છે. દેરાસરમાં કચરો વગેરે પડયા હાય, આશાતના થતી હાય, નાકર, મુનિમ, કડિયા, સુથાર વગેરેને દેરાસરના કામ અંગે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સૂચના આપવાની હાય....આવા કામેાની છૂટ હતી તેના આ ‘નિસિહી'થી નિષેધ થાય છે. પૂજા ન કરવી હોય તે ખીજી નિસિહી રંગમ’ડપમાં પ્રવેશ કરતાં ખેલવી અથવા પ્રદક્ષિણા ફર્યા બાદ ખેલવી. (:) નિસિહી : પ્રભુજીની અંગપૂજા અને અગ્રપૂજા કરી સ્વસ્તિક (અષ્ટમંગલ) કાઢયા પછી ચૈત્યવંદન (ભાવપૂજા) કરતાં પહેલાં કહેવાની છે. હવે દ્રવ્યપૂજા સંબંધી કોઈ વિચાર કરવાને નિષેધ આ નિસિહીથી થાય છે. અથવા મન, વચન, કાયાથી તે તે વિષયના ત્યાગ કરવા માટે તે તે સ્થાને ૩-૩ વાર નિસિહી કહેવાથી પણ ત્રણ ૪ નિસિહી ગણાય છે. મુનિરાજો કે પૌષધનતધારી શ્રાવકોને દ્રવ્યપૂજા કરવાની હેતી નથી, તેથી મુખ્યદ્વારમાં પ્રવેશ કરતાં પહેલી નિસિહી એકવાર અથવા ત્રણ વાર કહેવાની હાય છે. બીજી નિસિહી રગમ'ડપમાં પ્રવેશ કરતી અને ત્રીજી નિસિહી ચૈત્યવદન પહેલાં ખેલવાની હાય છે. * ૨. પ્રદક્ષિણાત્રિક : ૩ દેરાસરની કે ગભારાની આજુબાજુ ભમતીમાં પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા દેતાં પ્રદક્ષિણાના ત્રણ દુહા બેલવા. પ્રદક્ષિણા શા માટે ? આપણા આત્મા સ’સારની ચાર ગતિમાં ચારાશી લાખ ચેનીમાં અનતકાળથી અન ત જન્મમરણ કરતા ભટકી રહ્યો છે, તે ભવભ્રમણના અંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-આ રત્નત્રયી ગુણની પ્રાપ્તિથી થશે. Page #23 -------------------------------------------------------------------------- ________________ એ રત્નત્રયીની પ્રાપ્તિ માટે ત્રણ પ્રદક્ષિણા દેવાની છે. વળી પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં બિરાજમાન ભાવ અરિહંતની ભાવના ભાવવી. મુખ્ય મુળનાયક ભગવાન તથા ભમતીમાં ત્રણ ગેખલામાં રહેલી ત્રણ પ્રભુમૂતિઓને જોઈ નમન કરતાં જવું અને સમવસરણમાં ચતુર્મુખ બિરાજમાન ભગવંતની ભાવના કરવી. પ્રદક્ષિણના દુહા પહેલી પ્રદક્ષિણ : કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહિ પાર, તે ભવભ્રમણ નિવારવા, પ્રદક્ષિણે ત્રણવાર-૧ ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય–૨. બીજી પ્રદક્ષિણ : જન્મ મરણાદિ ભય ટળે, સીઝે જે દર્શન કાજ, રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરે જિનરાજ-૩ જ્ઞાનવડું સંસારમાં, જ્ઞાન પરમસુખ દેત, જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત-૪ ત્રીજી પ્રદક્ષિણું? ચય તે સંચય કર્મને, રિક્ત કરે વળી જેહ, ચારિત્ર નિરુકતે કહ્યું, વંદો તે ગુણ ગેહ-૫, દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી શિદ્વાર, ત્રણ પ્રદક્ષિણ તે કારણે, ભવદુઃખ ભંજનહાર-૬. Page #24 -------------------------------------------------------------------------- ________________ * ૩. પ્રણામત્રિક (૧) અંજલિબદ્ધ પ્રણામ : બે હાથ જોડી મસ્તકે (કપાળ) સ્થાપવા. દેરાસરના મુખ્યદ્વારે પ્રભુના દર્શન થતાં જ આ પ્રણામ કરવાપૂર્વક નામે જિણાણું બેલવાનું હોય છે. (૨) અધવત પ્રણામ : ગભારાના દ્વાર પાસે પ્રભુ સન્મુખ સ્તુતિ બોલતાં પહેલાં ઊભા રહીને માથું તથા કેડ નમાવીને પ્રણામ કરે તે અર્ધવત પ્રણામ કહેવાય છે. (૩) પંચાગ પ્રણિપાત પ્રણામ : બે હાથ, બે ઢીંચણું અને માથું? આ પાંચ અંગ જમીનને અડે તે રીતે નમવું. આપણે ખમાસમણું દઈએ તેમાં આ પ્રણામ થાય છે. એ પચે અંગ જમીનને અડે તે રીતે હાથ જોડવાપૂર્વક ખમાસમણું દેવું જોઈએ. * ૪. પૂજાવિક (૧) અંગપૂજા: આ પૂજા વિદનોને દૂર કરનારી છે. નિર્માલ્ય ઉતારવું, મેરપીંછીથી પ્રમાવું, જળ પંચામૃતથી અભિષેક, બંગલુછણું, વિલેપન, કુસુમાંજલિ ચંદન, પુષ્પથી નવાંગ પૂજા, પ્રભુના હાથમાં બિરૂ વગેરે મૂકવું, વાસક્ષેપ કર, કસ્તુરી વગેરેથી પ્રભુના અંગે પત્ર વગેરેની રચના કરવી, અલંકાર, વસ્ત્ર પહેરાવવાં વગેરે ભગવાનના અંગને લગતી પૂજા તે અંગપૂજા. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (ર) અગ્રપૂજા : આ પૂજા આત્માને અભ્યુદય સાધી આપનારી છે. પ્રભુ આગળ ધૂપ દીપ કરવા, અષ્ટમ'ગળ આલેખવા, ફળ નૈવેદ્ય ચઢાવવા, ફૂલના પગર ભરવા, ચંદનના થાપા દેવા, આરતી મ’ગળ દીવેા અને અપેક્ષાએ ગીત-નૃત્યઅગ્રપૂજામાં આવે. (૩) ભાવપૂજા : આ પૂજા મેક્ષ ફળ આપનારી છે. પ્રભુ આગળ ચૈત્યવ`દન-દેવવ'દન કરવુ, સ્તુતિ-સ્તોત્ર તથા સુદર ભાવના ભાવ, પ્રદક્ષિણા, ખમાસમણાં દેવાં, વાજિંત્ર વગાડવાં, ગીત નૃત્યાદિ કરવું. આ ભાવપૂજા ગણાય. અથવા પોપચારી, અોપચારી (પ્રકારી) સર્વા પચારી એમ ત્રણ પ્રકારની પૂજા પૂજાત્રિક ગણાય છે. ઉપચાર=પૂજાની સામગ્રી * પચાપચારી : પુષ્પ-અક્ષત-ગંધ-ધૂપ-દીપ. * અટોપચારી : પુષ્પ-અક્ષત-ગંધ-ધૂપ-દીપ-નૈવેદ્ય ફળ-જળ. * સર્વોપચારી : સત્તરભેદી, એકવીસ પ્રકારી વગેરે * ૫. અવસ્થાત્રિક. (૧) પિંડસ્થ અવસ્થા : તીર્થંકર પદવી પામ્યા પહેલાંની પ્રભુની છદ્મસ્થ અવસ્થા—દ્રવ્યતીથ કરપણાની અવસ્થા. તેમાં પણ ત્રણ પેટા અવસ્થા ભાવવાની હોય છેઃ ૧. જન્મ અવસ્થા ૨. રાય અવસ્થા ૩. શ્રમણ અવસ્થા. પ્રભુની પાછળ પરિકરમાં હાથી પર કળશધારી Page #26 -------------------------------------------------------------------------- ________________ દેવેને જોઈ જામ અવસ્થા આ પ્રમાણે ભાવવી-હે પ્રભુ! આપના જન્મ સમયે છપન દિકકુમારિકાઓએ આપનું સુતિકર્મ કર્યું૬૪ ઈન્દ્રોએ મેરગિરિ ઉપર જન્માભિષેક મહત્સવ ઉજ, છતાં આપે લેશમાત્ર અભિમાન કર્યું નથી. પ્રભુની રાજ્ય અવસ્થા આ રીતે ભાવવી–હે નાથ ! આપે પરિકરમાં પુષ્પમાળા ધારણ કરીને ઊભેલા દેને જોઈને નિરાગપણે રાજ્યપદ સ્વીકાર્યુંમોટી રાયસંપત્તિ હેવા છતાં રાગદ્વેષથી લેપાયા વિના અનાસકત ગીની જેમ ન્યાયથી રાજ્યનું પાલન કર્યું. ધન્ય છે આપના મહાવૈરાગ્યને ! પ્રભુનું દાઢીમૂછ વગરનું લેચ થયેલું મુખારવિંદ જોઈ શમણુસાધુ અવસ્થા આ રીતે ભાવવી–હે દેવ! આપને રાજ્ય રિદ્ધિ અને અફાટ વૈભવ મળવા છતાં આપે સંસારને તણખલાની જેમ છોડી દીધું. સાધુજીવનમાં નિયાણા રહિત કઠોર તપ, ત્યાગ કર્યા, ઘોર પરિષહ અને ઉપસર્ગ વેઠયા. અપ્રમત્તપણે ચારિત્ર ધર્મની સાધનાથી ઘાતકર્મના ભુક્કા બેલાવ્યા. શત્રુમિત્રમાં સમાન બુદ્ધિવાળા સુવર્ણ—પાષાણમાં સમદષ્ટિવાળા, તેમજ ચાર જ્ઞાનવાળા હે પ્રભુ, ધન્ય છે આપની સંયમ સાધનાને ! (ર) પદસ્થ અવસ્થા કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકરપદ પામ્યા તે પદસ્થ અવસ્થા પરિકરમાં રહેલા આઠ મહાપ્રાતિહાર્યનાં સૂચક ચિન્હા જેઈ આ રીતે ભાવવી–હે પરમાત્મન ! આપ ૩૪ અતિશયધારી અરિહંતતીર્થકર બન્યા, ૩૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ગુણથી ભરેલી વાણી દ્વારા ધર્મોપદેશનો ધોધ વરસાવ્યા, ચતુર્વિધ સંઘ-શાસનની સ્થાપના કરી, મેક્ષમાર્ગ બતાવી જગત ઉપર લેત્તર ઉપકાર કર્યો. ૬૪ ઈન્દ્રો આપના ચરણકમલની ઉપાસના કરે છે. અસંખ્ય દેવે સેવા માટે દોડાદોડ કરે છે. ગણધર ભગવંતે આપની સેવા કરે છે. સિંહ અને હરણ, સર્પ અને નળીયા જેવા જન્મથી વૈરવાળા પ્રાણીઓ મિત્રભાવે સાથે બેસી આપને ઉપદેશ સાંભળે છે. આપના દર્શન કે મરણ માત્રથી અમારાં પાપ, સંતાપ દૂર થાય છે. એ ઉપકારના બદલામાં કશું જોઈતું નથી. ભયંકર અપકારીને પણ કરુણાસમુદ્ર! આપે સંસારથી 'તારવાનો અજોડ ઉપકાર કર્યો છે. હું પણ આપના આલંબનથી સંસાર સાગર તરીશ. (૩) રૂપાતીત અવસ્થા પદ્માસને કે કાર્યોત્સર્ગાસને રહેલી પ્રભુની મૂર્તિ જોઈ રૂપાતીત અવસ્થા અર્થાત્ મેક્ષે ગયા પછીનું પ્રભુનું સ્વરૂપ આ પ્રમાણે ભાવવુ –પૂર્ણપણે પ્રગટ થએલા કેવા મહાન જ્ઞાનાદિ અનંતગુણો! કેવું ભવ્ય છે સ્ફટિક જેવું નિર્મલ આત્મસ્વરૂપ! જન્મ-મરણ, રેગ-શાક, દુઃખદારિદ્રયની કઈ પીડા નહિ! સદા અનંતસુખમાં હાલવાનું ! ધન્ય છે હંમેશ માટે નિર્વિકાર અને નિરાબાધ સ્થિતિને ! ૬. દિશિયાત્રિક શ્રી જિનેશ્વર ભગવંતનાં દર્શન, પૂજા ચિત્યવંદનાદિ કરતી વખતે ભગવાન જે દિશામાં હોય તે દિશા સિવાયની Page #28 -------------------------------------------------------------------------- ________________ 'બાકીની ત્રણ દિશા તરફ જેવાને ત્યાગ કરે. આડું અવળું જોવાથી આ ત્રિકને ભંગ થાય. એટલું જ નહિ પણ પરમાત્માની આશાતના-અવિનય ગણાય. એથી માનસિક શુભ ધ્યાનમાં વિક્ષેપ થાય. માનસિક શુભ ધ્યાનની સ્થિરતા ઉપર ધર્મક્રિયાની ગુણવત્તાને આધાર છે એ ભૂલાય નહિ. * ૭. પ્રમાજનાત્રિક અત્યવંદન માટે ત્રણ ખમાસમણાં દેતાં પહેલાં ચૈત્યવંદન કરવા બેસવાની જગ્યાએ કેઈ જીવજંતુ મરી ન જાય માટે સાધુએ ઘાથી ( રહરણથી), પૌષધવ્રતધારી શ્રાવકેએ ચરવળાથી અને છૂટા શ્રાવકેએ ખેસના છેડાથી જમીન ત્રણ વાર પ્રમાર્જવી જોઈએ. ભગવાને દરેક કિયા જ્યણ (જીવરક્ષાની કાળજી) પૂર્વક કરવાની કહી છે. જ્યાં જયણ નહિ, ત્યાં ધર્મ નહિ ક ૮, આલંબનત્રિક મન ચંચળ છે. ધર્મસ્થાનમાં પણ એ સંસારના પાપના વિચારમાં ચડે છે. એ મનને સ્થિર રાખવા, શુભ ધ્યાનમય બન્યું રહે એ માટે ત્રણ આલંબને છેઃ (૧) પ્રતિમા-મૂતિ આલંબન આંખ પ્રભુજીની વિતરાગતા નીતરતી અને શાંતરસ ઝરતી પ્રતિમા ઉપર સ્થિર કરી દેવી. એથી મનમાં બહારના વિચાર પેસી શકશે નહિ. , (૨) સૂત્ર આલંબન : સંતુતિસ્તોત્રના કલેકે કે ચૈત્યવંદનનાં સૂત્રો બેલતી વખતે અક્ષરે અતિસ્પષ્ટ, શુદ્ધ Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્વર તથા વ્યંજનને ભેદ સમજાય તે રીતે, સંપદાઓને ખ્યાલ આવે તેમ અને ઉચિત ધ્યાનપૂર્વક બોલવા (૩) અર્થઆલંબનઃ સૂત્રો બેલતી વખતે સાથે ' સાથે તેના અર્થને પણ ખ્યાલ કર. સૂત્રોને પોપટપાઠ ન થવું જોઈએ, આ ત્રણ આલંબને મનને સ્થિર કરવા અતિઉત્તમ ઉપાય છે. સૂત્રોમાં શબ્દચતન્ય જ નહિ, પણ મ ત્રચૈતન્ય છે. રાગદ્વેષનું ઝેર ઉતારવાનું ગજબ સામર્થ્ય એમાં છે. ૯, મુદ્રાબ્રિક ચૈત્યવંદનાદિ વખતે શરીરના હાથ, પગ વગેરે અવયવને ચોક્કસ આકારમાં સ્થિતિમાં રાખવા તે મુદ્રા. એ સુદ્રા ત્રણ પ્રકારે છેઃ (૧) ગમુદ્રા હાથની આંગળીઓના ટેરવા પરસ્પર એકબીજાના આંતરામાં ભરાવી, કમળના કેશન (ડેડાના) આકારે બે હાથ રાખી, કે પેટ પર રાખી, હથેલી સહેજ પહેાળી રાખી હાથ જોડવા તે યેગમુદ્રા. ચેગ એટલે બે હાથને સંગ અથવા સમાધિ. તેની આ મુદ્રામાં મુખ્યતા છે. આ મુદ્રા વિનવિશેષને દૂર કરે છે. નમુત્થણું, અરિહંત ચેઈ. તસ. અન્નત્થ. ઈરિયા. લેગસ્ટ. વગેરે પ દંડકસૂત્ર, સ્તુતિ–શે આ ગમુદ્રાથી બેલવાં જોઈએ. - (૨) જિનમુદ્રાઃ શ્રી તીર્થંકર પરમાત્મા જે મુદ્રાથી કાઉસ્સગ્નમાં ઊભા રહે છે તે જિનમુદ્રા. એમાં બે પગના આગળના ભાગમાં ૪ આંગળનું આંતરૂં રહે અને પાછળના Page #30 -------------------------------------------------------------------------- ________________ રૉ ભાગમાં એ એડી વચ્ચે ૪ આંગળથી કઈક એછુક અંતર રહે ચોગમુદ્રામાં કહેલાં સૂત્રો મેાલતી વખતે બે પગ જિનમુદ્રા મુખ રાખવાં. (૩) મુક્તાણુક્તિ મુદ્રા : મુક્તા એટલે મોતી અને શુક્તિ એટલે છીપ. છીપના આકાર જેવી મુદ્રાને મુક્તાશુક્તિમુદ્રા કહેવાય. આ મુદ્રામાં હાથ જોડાય, હથેળી પોલી રહે. ટેરવા સામસામા આવે. ‘જાવતિ ચેઈઆઇ, જાવંતકેવિ સાહૂ અને જયવીયરાય’ આ મુદ્રાથી ખેાલાય. * ૧૦ પ્રણિધાનત્રિક જાવ'તિ॰ જાવ ત॰ અને જયવીયરાય-આ ત્રણ સૂત્રેાને પ્રણિધાનત્રિક કહેવાય છે. અથવા પ્રણિધાન એટલે મન– વચન-કાયાની એકાગ્રતા. મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરી, મનને, વચનને અને કાયાને શુદ્ધ ક્રિયામાં એકાગ્ર બનાવવાં. જાવતિ॰ જાવંત૰ અને જયવીયરાય સૂત્ર ખેલતી વખતે ખૂબ તન્મય થવુ. • જાવતિ ચેઈઆઈ' સૂત્રથી વ લેાક, અધેાલાક અને મધ્યલેાકના શાશ્વત્-અશાશ્વત્ સવ જિનપ્રતિમાઓના વદનના મહાન લાભ મળે છે. ‘જાવંત કેવિ સાહ્’ સૂત્રથી અદ્વીપમાં રહેલા મનદંડ, વચનદડ અને કાયદ ડથી પાછા હઠેલા બે હજાર ફ્રોડ સાધુ ભગવંતેાના વદનના મહાન લાભ મળે છે. જય લીયરાય' સૂત્ર દ્વાશ અહિંત પરમાત્મા પાસે આપણે ૧૩ મહાન વસ્તુઓની પ્રાર્થના (માત્રી) Page #31 -------------------------------------------------------------------------- ________________ રર કરીએ છીએ. જે ૧૩ વસ્તુઓ જગતમાં એક માત્ર અરિહંત પરમાત્માની કૃપાથી જ મળવાની છે. પરમાત્માની દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી તેના ફળ તરીકે આ ઘેરા માનવજન્મમાં મેળવવા લાયક વસ્તુઓની અચિંત્ય ચિંતામણિ પ્રભુ પાસે માગણી કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરવા લાયક છે. પ્રાર્થના વિશ્વાસપૂર્વકની છે અને યોગ્ય છે એટલે તે કદી નિષ્ફળ જવાની નથી. : “જય વીયરાય સૂત્રમાં ૧૩ માગણી : (૧) ભવનિર્વેદ : સંસારના સુખ પ્રત્યે અણગમે (વૈરાગ્ય). (૨) માગનુસારિતા ઃ તત્ત્વને-મોક્ષમાર્ગને અનુસરવાપણું. (૩) ઇષ્ટફલસિદ્ધિ ધર્મ આરાધના સ્વસ્થતાથી ચાલે તેટલી ઈટફલ-જીવન જીવવાની સામગ્રીની પ્રાપ્તિ. (૪) લોકવિરુદ્ધને ત્યાગ : આલેક, પરલેક, ઉભયલક વિરુદ્ધ કાર્યોને ત્યાગ. (૫) ગુરુજનપૂજા : માતાપિતા, વિદ્યાગુરુ, ધર્મગુરુ વગેરે વડીલોની આદરપૂર્વક સેવા. (૬) પરાર્થકરણ : નિઃસ્વાર્થ ભાવે પરંપકાર. A (૭) શુભગુરુને વેગ : ચારિત્રસંપન્ન સદ્ગુરુને રોગ-સમાગમ. (૮) તેમના વચનની સેવા : ગુરુના વચનના સેવા અર્થાત્ આજ્ઞાપાલન. Page #32 -------------------------------------------------------------------------- ________________ (૯) ભવે ભવે તમારા ચરણની સેવા : દરેક જન્મમાં પ્રભુની આજ્ઞાનું પાલન. (૧૦) દુઃખને ક્ષય : સુખના ભૌતિક સાધનોથી દુઃખને પ્રતિકાર માત્ર થાય છે, પણ દુઃખનો સર્વથા ક્ષય પરમાત્માની કૃપા અને આરાધનાથી થશે. (૧૧) કમને ક્ષય : દુઃખનું કારણ કર્મ છે. એ કર્મને લય વીતરાગપ્રભુએ કહેલા ધર્મથી થાય છે. ' (૧ર) સમાધિ મૃત્યુ : જીવનની સફળતા સમાધિ મૃત્યુ છે, પંડિત મૃત્યુ છે. જે આત્મા જ્ઞાની બને તે જ આવું મૃત્યુ પામે. ' (૧૩) ધિલાભઃ જૈનધર્મની, સમ્યક્ત્વની પ્રાપ્તિ. દેરાસરમાં પ્રવેશ અંગે : પુરુષ કે સ્ત્રીએ પહેલાં જમણો પગ મૂકીને પગથિયાં ચઢવાની શરૂઆત કરવી. પુરુષેએ પ્રવેશદ્વારમાં જમણી (પ્રભુની) બાજુએથી અંદર જઈ ગભારાના દ્વાર પાસે જમણી બાજુએ ઊભા રહી પ્રાર્થના કરવી, સ્તુતિ બોલવી. સ્ત્રીઓએ ડાબી બાજુએથી પ્રવેશ કરી, ડાબી બાજુએ પ્રાર્થના-સ્તુતિ માટે ઊભા રહેવું. એથી મર્યાદા સચવાય. પાછળ દર્શન, ચિત્યવંદન કરનારને અંતરાય ન થાય. ઘટ શા માટે વગાડે? દેરાસરમાં દર્શન-પૂજનથી મેળવેલા પવિત્ર ભાવે અને સંસ્કારની અસર જીવનમાં ટકી રહે એ દયેયથી ઘંટનો મંગળ દવનિ ગાજતે કરે અથવા પ્રભુદર્શનથી આજ દિવસ સફળ થયે એના Page #33 -------------------------------------------------------------------------- ________________ હર્ષમાં ઘંટારવ કરે કે જૈનશાસનને જયજયકાર સૂચવવા ઘંટનાદ કરે, હળવેથી મધુર અવનિ કરે. ઘટના અવાજથી બીજાને ખલેલ ન પહોંચે તેને વિવેક રાખવે. દેરાસરના ઓટલે દર્શન કરી બહાર નીકળ્યા પછી ડીવાર દેરાસરના ઓટલે બેસી ભાવના ભાવવી કે “–હે વિતરાગ અરિહંત ! આપના પુણ્યદર્શન ફરી કયારે કરીશ? પાછે સંસારની ઉપાધિમાં-પાપ પ્રવૃત્તિમાં જઈ રહ્યો છું. પણ આપનાં દર્શનથી પ્રાપ્ત થયેલી ઉચ્ચ ભાવનાઓ અને વિવેકબુદ્ધિ ટકી રહે તેમ હું ઈચ્છું છું.” ભવ્ય ભાવના : પ્રભુના દર્શન વખતે અથવા છેલ્લે દેરાસરમાંથી નીકળતાં પહેલાં પ્રભુ સામે સ્થિર દષ્ટિ રાખી નીચે મુજબ ભાવના ભાવો અને હદયને પ્રભુભક્તિથી ભીનું બનાવે! હે વીતરાગ ! અનંત પુણ્યના ઉદયથી આજે આપનું પુણ્યદર્શન પામીને મારું જીવન ધન્ય બન્યું છે. મારે અંતરાત્મા ઉલ્લાસિત બન્યું છે. દરિદ્રતા, દૌભગ્ય તેમજ જન્મજન્માંતરમાં પાપ નાશ પામી ગયાં એમ મને લાગે છે, નહિતર આપના દર્શન મળે કયાંથી? ખરેખર ! આપની વીતરાગ મુદ્રા મારી આત્માને મહ નિદ્રામાંથી જાગૃત કરે એવી છે. હે નાથ ! આપનું દર્શન–વંદન-પૂજન કરી એ દઢ શુભસંકલ્પ કરું છું કેઆપના ધર્મોપદેશનું શ્રવણ કરી મારા આત્મામાં શુભ સંસ્કારની થતાં પ્રગટ કરીશ Page #34 -------------------------------------------------------------------------- ________________ N અહે! પરમાત્માની મુખમુદ્રા કેવી શાંત અને મનેહુર છે. જે મુખથી કદી કોઈની નિંદા, ચાડી વગેરે પાપો થયા નથી, અસભ્ય, બિભત્સ કે વિવેકહીન શબ્દ ઉચ્ચારાયા નથી. જેમાં રહેલી જીભને કદી રસલાલસાનું પોષણ મળ્યું નથી, જે મુખમાંથી અનેક ભવ્યાત્માઓને ઉદ્ધાર કરનારી પાંત્રીસ ગુણથી ભરેલી વાણી પ્રગટ થઈ. એથી અનેક જેના સંદેહ દૂર થયા. હે જિનેન્દ્ર! આપની નાસિકા કેવી? જેનાથી સુગંધ કે દુધ પ્રત્યે રાગદ્વેષના મલીનભાને સ્પર્શ થયો નથી. હે દેવ ! આપની કમળ પાંખડી શી આંખડી કેટલી નિર્મળ અને નિર્વિકાર છે! એમાંથી શાંતરસનું અમી ઝરી રહ્યું છે. કૃપારસ વરસી રહ્યો છે. અજબ આત્મમસ્તીની ઝાંખી થાય છે. આ આંખોને ઉપગ ઉપસર્ગ કરનાર પ્રત્યે દ્વેષ કે ભક્તિ કરનાર પ્રત્યે રાગ પિષવામાં થયે નથી. એ જિનરાજ ! આપના આ નયનયુગલમાં નિષ્કારણ કણ, ભાવદયા, વિશ્વમત્રી, અપકારી ઉપર પણ ઉપકાર કરવાની ભાવનાનું દિવ્ય તેજ ચમકી રહ્યું છે. હે દેવાધિદેવ! આપના બે કોન પણ કેવા તદ્દન નિર્દોષ છે? એનાથી કેઈનાય સાચા જૂઠો દોષનું શ્રવણ કરી ઈષ્યવધક પાવી વૃત્તિઓનું પોષણ થયું નથી. ગાદિ, વિકારક, તેમજ કુસકાને બહેકાના શબ્દોનું શ્રવણ થયું નથી. વિવેકના સહારે અશુભ સંસ્કારને નાશ કરી અાપે શ્રવણશક્તિને મહામ સલ્ફગ કર્યો છે Page #35 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મનું! આપના આ પુણ્યદેહથી હિંસાદિ કેઈ પાપનું સેવન થયું નથી. આ શરીર દ્વારા ગ્રામાનુગ્રામ વિહાર કરી અનેક જીનાં સંસારનાં બંધન તેડયાં, સર્વ કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન દર્શન પ્રગટાવ્યાં. હે કરુણુસમુદ્ર! આપનું દર્શન ચંદ્રની જેમ પાપના તાપને શમાવે છે. સૂર્યની જેમ અજ્ઞાનતિમિરને હઠાવે છે; મેઘની જેમ ભવદવને (સંસારના દાવાનલને) શાંત કરે છે, અગ્નિની જેમ કર્મકાષ્ટને બાળીને ભષ્મ કરે છે, પવનની જેમ કમ્રજ ઉડાડી દે છે, અરિસાની જેમ આત્મસ્વરૂપને દેખાડે છે, ઔષધની જેમ કમ્રેગને દૂર કરે છે, ચક્ષુની જેમ સન્માર્ગ દેખાડે છે, ચિંતામણિ રનની જેમ સર્વેઇચ્છિતેને પૂર્ણ કરે છે, અમૃતની જેમ ભાવગનું નિવારણ કરે છે. જહાજની જેમ ભવસાગરથી પાર ઉતારે છે, ચંદનની જેમ ગુણ સુવાસને પ્રગટાવે છે. ૦ દેરાસરની ૮૪ આશાતના છોડે ૦ આશાતનાજ્ઞાન વગેરે મહાન આત્મગુણોના લાભને વિનાશ કરનારું અવિનયવાળું આચરણ જઘન્ય ૧૦. મયમ ૪૨. ઉત્કૃષ્ટ ૮૪ આશાતના છે. દેરાસરમાં (૧) નાકનું લીંટ નાખે, (૨) જુગાર, ગંજીફ, શેત્રંજ ચોપાટ વગેરે રમત રમે, (૩) લડાઈઝઘડે કરે, (૪) ધનુષ્ય વગેરેની કળા શીખે, (૫) કે ગળા કરે (૬) તલપાન સેપારી વગેરે ખાય, (૭) પાનના Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ડૂચા દેરાસરામાં થૂકે, (૮) ગાળ આપે, (૯) ઝાડા પેશાબ કરે (૧૦) હાથ પગ શરીર માંહુ' વગેરે ક્રૂએ, (૧૧) વાળ એળે, (૧૨) નખ ઉતારે, (૧૩) લેાહી પાડે, (૧૪) સુખડી વગેરે ખાય, (૧૫) ગૂમડાં ચાંદા વગેરેની ચામડી ઉતારીને નાખે, (૧૬) પિત્ત નાખે, પડે, (૧૭) ઉલટી કરે, (૧૮) દાંત પડે તે દેરાસરમાં નાખે, (૧૯) આરામ કરે, (૨૦) ગાય, ભેસ, ઊ'ટ, અકરાં વગેરેનું દમન કરે (૨૧ થી ૨૮) દાંત-આંખનખ-ગાલ-નાક-કાન-માથાના તથા શરીરને મેલ નાખે. (૨૯) ભૂતપ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજ્ય વગેરેના કામે પ'ચ ભેગુ કરે. (૩૦) વાદ-વિવાદ કરે. (૩૧) પાતાના ઘર-વેપારનાં નામાં લખે (૩૨) કર અથવા ભાગની વહેંચણી કરે. (૩૩) પેાતાનુ ધન દેરાસરમાં રાખે. (૩૪) પગ ઉપર પગ ચઢાવીને બેસે. (૩૫) છાણાં થાપે. (૩૬) કપડાં સૂકવે. (૩૭) શાક વગેરે ઉગાડે કે મગમઠ આદિ સૂકવે (૩૮) પાપડ સૂકવે. (૩૯) વડી, ખેરા, શાક, અથાણાં સૂકવે. (૪૦) રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ રહે. (૪૧) સમધીનું મૃત્યુ સાંભળી રડે. (૪૨) વિકથા કરે. (૪૩) શસ્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સજે. (૪૪) ગાય, ભેંસ વગેરે રાખે. (૪૫) તાપણુ ́ તપે. (૪૬) પેાતાના કામ માટે દેરાસરની જગ્યા રશકે. (૪૭) નાણુ પારખે. (૪૮) અવિધિથી નિસીહી કહ્યા વગર દેશસરમાં જવુ' (૪૯ થી ૫૧) છત્ર, પગરખાં, શસ્ત્ર-ચામર વગેરે વસ્તુ દેરાસરમાં લાવવી. (પર) મનને એકાગ્ર ન Page #37 -------------------------------------------------------------------------- ________________ રાખવું (૫૩) શરીરે તેલ વગેરે ચોળવું–ચોપડવું (૫૪) ફૂલ વગેરે સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન આવવું (૫૫) રજના પહેરવાના દાગીને બંગડી વગેરે પહેર્યા વિના (ભા વિના આવવું. (૫૨) ભગવંતને જોતાં જ હાથ ન જોડવા. (૫૭) અખંડ વસ્ત્રનો ખેસ પહેર્યા વગર આવવું. (૫૮) મુગટ મસ્તકે પહેર. (૫૯) માથા પર પાઘડીમાં કપડું બાંધે. (૬૦) હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરે. (૬૧) શરત હોડ બકવી. (૬૨) લોકો હસે એવી ચેષ્ટાઓ કરવી (૬૩) મહેમાન વગેરેને પ્રણામ કરવા (૬૪) ગીલીદંડા રમવા (૬૫) તિરસ્કારવાળું વચન કહેવું (૬૬) દેવાદારને દેરાસરમાં પકડે, પૈસા કઢાવવા, (૬૭) યુદ્ધ ખેલવું. (૬૮) ચોટલીના વાળ ઓળવા (૬૯) પલાંઠી વાળીને બેસવું (૭૦) પગમાં લાકડાની પાઘડી પહેરવી (૭૧) પગ લાંબા પહોળા કરીને બેસવું (૭૨) પગચંપી કરાવવી (૭૩) હાથપગ ધોવા–ઘણું પાણી ઢળી ગંદકી કરવી (૭૪) દેરાસરમાં પગ કે કપડાની ધૂળ ઝાટકે (૭૫) મૈથુનકીડા કરે (૭૬) માંકડ, જૂ વગેરે વણીને દેરાસરમાં નાખે (૭૭) જમે. (૭૮) શરીરના ગુHભાગ બરાબર ઢાંકયા વગર બેસે, દેખાડે. (૭૯) વૈદું કરે. (૮૦) વેપાર લેવડ–દેવડ કરે (૮૧) પથારી પાથરે, ખંખેરે. (૮૨) પાણી પીએ અથવા દેરાસરમા મેવાનું પાણી લે. (૩) દેવી દેવતાની સ્થાપના કરે (૮૪) દેરાસરમાં રહે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂજા વિધિ અને રહસ્ય પૂજ્યની પૂજાથી પૂજક પણ પૂજ્ય બને છે. અઢાર દેષથી સર્વથા મુક્ત થવાના કારણે અરિહંત પરમાત્મા ત્રણલેક માટે પૂજનીય બન્યા છે. આપણું આત્મા ઉપર અરિહંત પરમાત્માને અનંત, અનુપમ એ લેકર ઉપૂકાર છે. સર્વ તીર્થકર દેએ આપણા સુખદુઃખને ગંભીરપણે વિચાર કરી જ્યાં અનંત અવ્યાબાધ સુખ છે. તે મોક્ષને માર્ગ બતાવવાને શ્રેષ્ઠ ઉપકાર કર્યો છે. એ મહાન ઉપકારને કંઈક અંશો બદલે તે પરમતારક તીર્થકર ભગવતેની પૂજાથી વાળી શકાય અને એમની પૂજાથી એ તારા જેવા પણ બની શકય. શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા વખતે આપણને દાન, શીલ, તપ અને ભાવ–આ ચારે ધર્મોની એક સાથે આરાધનાને લાભ મળે છે. આઠ પ્રકારના અશુભ કર્મને ક્ષય થાય છે. અહિંસાદિ વ્રતના આંશિક પાલનને લાભ મળે છે. રાગદ્વેષાદિ મેલ ધોવાય છે. પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ગુહસ્થ (શ્રાવક) જીવનમાં શ્રેષ્ઠ ધર્મ પ્રભુપૂજા છે. નિષ્પાપ સાધુજીવન પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રભુપૂજાથી પ્રગટે છે. ભગવાન જિનેશ્વર દેવેની પૂજાભક્તિ માટે ઈન્દ્રાદિ દેવે પણ દેડાદોડ કરે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્ર. પૂજા કરવામાં કાચા પાણીની, ફૂલના જીની તથા અગ્નિકાયના જીની હિંસાનું પાપ લાગે છે. તેનું શું? ઉ. પૂજા કરનારની ભાવના પાણુના, ફૂલને કે અગ્નિના જીની હિંસા કરવાની નથી. ઉલટો દિલમાં એ જીવોની દયાને ભાવ છે. અનંત ઉપકારી અનંતાનંતગુણનું પાત્ર શ્રી વીતરાગ દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની ભક્તિ કરવાની ભાવના છે. પૂજા કરતી વખતે જયણાનું (જીવરક્ષાનું) ખૂબ જ લક્ષ રાખવાની જિનેશ્વરદેવની આજ્ઞા છે. તેનું પાલન કરવાપૂર્વક થતી પૂજામાં હિંસા માત્ર સ્વરૂપ હિંસા છે, પાપબંધનું કારણ નથી. જ્યારે ભગવાન જિનેશ્વરદેવની પૂજા, ભક્તિ, વિનય, બહુમાન અને ધ્યાનથી અગણિત પુણ્યને બંધ થાય છે. પૂજા કરતાં કરતાં સૂક્ષ્મ અને સંપૂર્ણ અહિંસાના પાલન રૂપે સાધુપણું લેવાની ભાવના અને આત્મબલ પ્રાપ્ત થાય છે. એક વાત ખાસ સમજવાની છે કે ધર્મ, હિંસા કે 'અહિંસામાં નથી–પણ ધર્મ પ્રભુની આજ્ઞામાં છે. આજ્ઞા પાલન એ જ ધર્મને મર્મ છે. જે ભગવાન જિનેશ્વરદેવાએ પ્રભુપૂજાની આજ્ઞા કરી છે તે હિંસાને વિચાર કરવાની જરૂર નથી. જુદી જુદી કક્ષાના અને પાપથી મુક્ત કરવા માટે અને મહાન સદ્ગુણો પ્રાપ્ત કરાવી સંસારથી પાર કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માએ એ જીવોને જુદા જુદા પ્રકારની આજ્ઞાએ ફરમાવી છે. સંસારના પાપારંભમાં બેઠેલા ગૃહસ્થ–શ્રાવકે માટે પ્રભુએ દ્રવ્યપૂજાની આજ્ઞા ફરમાવી છે. પૂજામાં જે હિંસા થાય છે એ સ્વરૂપહિંસા છે. સંસારનું પરિ Page #40 -------------------------------------------------------------------------- ________________ બ્રમણ વધારનારી, કર્મબંધ કરાવનારી, હિંસાને હેતુ હિંસા અને અનુબંધ હિંસા છે. ભગવાને એ બે હિંસા ત્યાજ્ય કહી છે. પૂજામાં હિંસાનું પાપ લાગે છે એમ કહેનારા હિંસાના પ્રકારે સમજતા નથી અને કઈ કક્ષાના ધાર્મિક જેને કઈ હિંસા તાય છે તેને વિચાર કરતા નથી. ગૃહસ્થ-શ્રાવકે કરવાના એવાં કેટલાંક અગત્યના ધર્મ કાર્યો છે, જેમાં સ્વરૂપહિંસા લાગે છે. સ્વરૂપહિંસા વગર એ ધર્મ કાર્યો આરાધી શકાતાં જ નથી, એટલે કેટલીકવાર એ ધર્માનુષ્ઠાને આરાધવા જતાં સ્વરૂપહિંસા અનિવાર્ય બને છે. અરે ! સાધુને માટે પણ કવચિત સ્વરૂપહિંસા અનિવાર્ય બને છે. સાધુ નદી પાર કરે છે, હિંસા થાય છે કે નહિ? કહેવું પડશે કે એ સ્વરૂપહિંસા છે. તેમ શ્રાવકને પ્રભુની પૂજા કરવામાં થતી સ્વરૂપહિંસા સંસારના ઘેર પાપથી બચાવીને પ્રભુની ભક્તિ દ્વારા આત્માની ઉન્નતિના મહાન લાભનું કારણ (નિમિત્ત) બને છે. એ વાત શાસ્ત્રમાં આવતા ફવાના તથા માતા અને બાલકના દૃષ્ટાંતથી બહુ સરસ રીતે સમજી શકાય તેમ છે. કૂવાનું દૃષ્ટાંતઃ લાંબી મુસાફરીથી થાકેલે, તરસથી અધમુઓ થયેલે, ધૂળથી છવાયેલા શરીરવાળે પુરૂષ, રસ્તામાં સૂકી નદી આવે, ત્યાં કૂ દવાને પ્રયત્ન કરે છે. તે તેને થાક, મેલ અને તરસ વધી જાય છે, તેમ છતાં જે તે જમીન ખોદીને પાણી કાઢે તે તેને થાક મેલ અને તરસ વધવા છતાં પાણી કાઢવું એગ્ય છે, તેવી જ રીતે પ્રભુની પૂજામાં ઉપલક રીતે Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્વેતાં હિંસા દેખાય છે પરંતુ હિં'સાથી સદંતર મુક્ત થવા માટે પૂજા ગૃહસ્થનુ કન્ય બની જાય છે. સાધુઓને અહિંસામય જીવન જીવવાનું કાર્ય સિદ્ધ થઈ ગયુ. હાવાથી તેમને દ્રવ્યપૂજાની આજ્ઞા આપવામાં આવી નથી. માતા અને બાલકનું દૃષ્ટાંત : એક નાનુ બાળક રમતાં રમતાં ઘરની નજીક આવેલા ખાડામાં પડી જાય છે. માતા પેાતાના ઘરકામમાંથી પરવારીને બાળકની શેાધ કરે છે. પાતાના બાળકને ખાડામાં પડેલા તે જુએ છે. સાથે સાથે તે બાળકની નજીકમાં જ એક મોટા ઝેરીલા સાપને જોઈને તે ડરી જાય છે, ભયભીત થઈ જાય છે અને બાળકના હાથ પકડી તેને બહાર ખેં'ચી કાઢે છે. ઘસડીને 'ચતાં બાળકના શરીર પર ઉઝરડા પડે છે. અહી' કેાઈ એમ કહી શકશે કે ‘ માતાએ આ રીતે બાળકને ખેં'ચવુ ન જોઇ એ ↑’ ના, કાઇ પણ સમજુ એમ જ કહેશે કે ‘સના મહાન ભયથી મચાવવાને માટે માતાએ જે કર્યુ તે બહુ જ સારું કર્યું, એ જ રીતે શ્રી તીર્થંકર ભગવાન રૂપી માતાએ દ્વવ્યપૂજામાં ઉઝરડા જેવી થાડી સ્વરૂપદ્ધિ'સા થાય છે, તેમ છતાં સંસારના મહાન આર'ભ-પરિગ્રહાદિ પાપાથી બચવાને માટે ગૃહસ્થ શ્રાવકને જિનપૂજા અનિવાર્ય જણાવી છે. જિનપૂજામાં હિંસા થાય છે ‘એમ કહેનારાએ ધર્મસ્થાનનું નિર્માણ કરે છે, પેાતાના સાધમિકની ભક્તિ કરે છે, તેમના સાધુ નદી પાર કરે છે તે શુ' એ બધામાં `િસા થતી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩. નથી? ત્યાં તે લેકે કહેશે કે સાધુ નદી પાર કરી વિહાર નહીં કરે તે તેઓ રાગદ્વેષના મહાન પાપમાં પડશે. નદી પાર કરવામાં થતી હિંસાથી જે પાપ થાય છે એના કરતાં રાગદ્વેષનું પાપ વધારે ભયંકર છે. અનેક પાપોની પરંપરા ચાલે છે. એટલા માટે સાધુને નદીમાં ચાલીને પણ વિહાર કરવાની શ્રી જિનેશ્વર ભગવતેએ આજ્ઞા ફરમાવી છે તેમ આ જ ન્યાય ગૃહસ્થ શ્રાવકને પ્રભુપૂજાની બાબતમાં લાગુ પડે છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવાથી પૂર્વના અને કએકઠાં થયેલાં કર્મોને ક્ષય થાય છે. જિનેશ્વર ભગવાનની પૂજા પાપને નાશ કરે છે, દુર્ગતિનું નિવારણ કરે છે, આપત્તિઓને નાશ કરે છે, પુણ્યને સંચય કરાવે છે, સૌભાગ્યને પ્રાપ્ત કરાવે છે, પ્રેમ–વાત્સલ્યને વિકસાવે છે, કીતિને ચોમેર ફેલાવે છે, અને સ્વર્ગ અને મેક્ષ પણ આપે છે. પ્રભુની પૂજા કરનારા પુણ્યશાળીઓએ સાત પ્રકારની શુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. સાત પ્રકારની શુદ્ધિ (૧) અંગ શુદિઃ પ્રભુની પૂજા કરતાં પહેલાં સર્વાગે સ્નાન કરવું જોઈએ. સ્નાન તડકામાં બેસીને જ્યાં છવજતુઓ ન હોય તેવી જગ્યાએ કરવું જોઈએ. પાણી ભરવાનું વાસણ (ડેલ) જેઈ પૂજીને ઉપયોગમાં લેવું જોઈએ. સ્નાન પાટલા પર બેસીને કરવું જોઈએ. સ્નાન Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કરતી વખતે મેં પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ. પાણી પણ જરૂરિયાત જેટલું જ લેવું જોઈએ. સ્નાનનું પાણી સુકાઈ જવું જોઈએ. ગટરમાં ન જાય તેટલી કાળજી રાખવી જોઈએ. ખુલ્લા શરીરે, બહાર ગામથી આવીને તરત, જમ્યા પછી તરત, સ્વજનેને વિદાય આપ્યા પછી તરત અને અલંકાર પહેરીને સ્નાન ન કરવું. સ્નાન કર્યા પછી શરીરને બરાબર લૂછીને પૂજાનાં વસ્ત્રો પહેરવાં જોઈએ. શાસ્ત્રોમાં શ્રાવક માટે ત્રિસંધ્ય (ત્રિકાળ) પૂજા કરવાનું વિધાન છે. એમાં પ્રાતઃકાળની સંધ્યાએ વાસક્ષેપ અને ધૂપ વગેરેથી પૂજા કરવાની હોય છે. એને માટે સવગે સ્નાન કરવાની જરૂરિયાત નથી. હાથપગ, મેં ધેઈને, આવશ્યક અંગેની શુદ્ધિ કરીને, ચાલુ ધોયેલાં કપડાં પહેરીને વાસક્ષેપ પૂજા થઈ શકે છે. બપોરની મધ્યસંધ્યાની અષ્ટપ્રકારી પૂજા માટે સર્વાગ સ્નાન અને અલગ કપડાં જોઈએ. સાંજની સંધ્યાપૂજા આરતી વગેરેથી થાય છે. () વસ્ત્ર શુદ્ધિઃ પ્રભુની પૂજા માટે પ્રાયઃ સફેદ, ફાટયાં, તૂટ્યાં વગરના તેમજ સ્વચ્છ અને બળેલાં ન હોય તેવાં વસ્ત્રો જોઈએ. જે વસ્ત્રો પહેરીને શૌચાદિ ક્રિયા ન કરી હોય, મૈથુન ન સેવ્યું હોય તેવાં વસ્ત્રો શ્રાવકે પૂજા માટે પહેરવાં જોઈએ. પૂજાનાં વસ્ત્રો પહેરીને સામાયિક થાય નહિ, તેમજ તે પહેરીને જમાય કે પાણી પણ પીવાય નહિ, સીવેલાં કે સાંધેલાં કપડાં પણ પૂજા કરતાં ન પહેરાય. પૂજાના કપડાંથી ચૂંક, બળખો, પરસેવે, હાથ, પગ, નાક, Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ માથું વગેરે લુછાય નહિ. પૂજા કરતાં પુરૂષને બે વસ્ત્રો તથા સ્ત્રીઓને ત્રણ વસ્ત્રો પહેરવાની આજ્ઞા છે. રેજનાં ચાલુ વપરાશનાં કપડાંની સાથે પૂજાનાં વસ્ત્રોને મૂકીને રાખવા નહિ. બેતિયાને ઉપગ ખેસની જગ્યાએ કે ખેસને ઉપગ ધોતિયા તરીકે કરાય નહિ. પૂજાનાં કપડાં જે સુતરાઉ હેય તે તે જ ધોવાં જોઈએ. અને બીજે દિવસે સ્નાન કરીને સ્વચ્છ રૂમાલથી શરીર લૂછીને પછી તે કપડાં પહેરવાં જોઈએ. (૩) મન શુદ્ધિઃ પૂજા કરતી વખતે મનને એકદમ પવિત્ર બનાવી દેવું જોઈએ. તેમાં એક પણ મલિન કે ખરાબ વિચાર ન આવવા દે. આ મનની શુદ્ધિ જ સૌથી વધારે મહત્ત્વની શુદ્ધિ છે. (૪) ભૂમિ શુદ્ધિ : (પૂજારીએ, પૂજા કરનારાએએ) દેરાસરને કચરે બરાબર વાળ્યો છે કે નહિ ? પૂજાનાં ઉપકરણે; કેસર, વંદન ઘસવાની જગા, પબાસણ, ગભારો, શણગાર ચોકી વગેરે સ્થળની ઝીણવટથી તપાસ કરવી જોઈએ. ત્યાં જે કચરે દેખાય છે તે જયણાપૂર્વક જાતે સાફ કરે અથવા બીજા પાસે કરાવવું. સૂક્ષ્મ જીવાત દેખાય તે કમળ પૂજણ અથવા સાવરણીથી તેને સાચવીને ઉપાડીને એકાંત જગ્યાએ સુરક્ષિત રહે તે રીતે મૂકી દેવી જોઈએ. સવારે એક પ્રસ્તુર વીત્યા પછી જ પ્રક્ષાલ કરે જોઈએ. પ્રક્ષાલ કરતાં પહેલાં પ્રભુજીને ચઢાવેલું નિર્માલ્ય (વાસી ફૂલ વગેરે) સંભાળીને ઉતારી લઈ નિજીવ જગ્યા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પર મૂકવુ જોઈ એ. પ્રતિમાની ઉપર કીડી વગેરે જીવજ‘તુ દેખાય તા મારપીંછીથી સભાળીને તેને દૂર કરવ! જોઇ એ. (પ) ઉપકરણ શુદ્ધિ : પૂજાને માટે ઉપયેગમાં આવનારી ચીજો કેસર, સુખડ, રાસ, પુષ્પ, ધૂપ, અગરબત્તી, દીવા, ચાખા, ફળ, નૈવેદ્ય વગેરે ઉચ્ચ પ્રકારના અને પેાતાના પૈસાથી ખરીદાયેલાં હાવાં જોઈ એ. જલ : નિર્મળ, જીવજંતુરહિત, પવિત્ર જમીનમાંથી કાઢેલુ, ગાળેલુ, ભરાસાપાત્ર માણસ દ્વારા પત્રિ વાસણમાં લવાયેલુ તેમજ લાવતાં વચમાં હીન જાતિવાળાઆથી સ્પર્શોધેલું ન હેાય તેવું પાણી ઉપચેગમાં લેવું જોઈ એ. ચંદન : ઉત્તમ પ્રકારનુ` અને સુગંધિત ચંદન પ્રભુપૂજા માટે વાપરવુ' જોમેએ. કેસર : અપવિત્ર વસ્તુએથી ભેળસેળ ન થયુ હેાય તેવું અસલી કેસર વાપરવુ જોઈએ. આજકાલ જુદા જુદા દેશેામાંથી બનાવટી કેસર આવે છે, જે સસ્તુ મળે છે પણ એવા અપવિત્ર કેંસરના ઉપયાગ પ્રભુની પૂજામાં કરવા નહિ. ખરાસ : ભીમસેની જાતના શુદ્ધ અને સુગ ંધિત આવે છે તે વાપરવા જોઈ એ. આજકાલ જમની વગેરે દેશેામાંથી બનાવટી ખરાસ બહુ આવે છે. એના રંગ અસલી બરાસથી પણ સરસ હોય છે ને કિ'મતમાં સસ્ત Page #46 -------------------------------------------------------------------------- ________________ હોય છે, પરંતુ પ્રભુની પૂજામાં એને ઉપયોગ ન કરે જોઈએ. ધૂપ : સુગંધી પદાર્થોમાંથી તૈયાર કરેલા શુદ્ધ દશાંગ, અગરબત્તી વગેરે ધૂપને ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતી અનેક અગરબત્તીઓ વાંસની સળીઓ નાખીને તેમજ હાથથી ઘૂંક લગાડીને બનાવવામાં આવે છે. માટે તેને અપવિત્ર ગણવામાં આવે છે. દીપ : ગાય, ભેંસ વગેરેનું શુદ્ધ ઘી દીવે પ્રગટાવવા માટે વાપરવું જોઈએ. વેજીટેબલ ન વપરાય. ફૂલ : શુદ્ધ અને સુંદર ભૂમિમાં ઉગેલાં પરિચિત માણસ દ્વારા મંગાવાયેલાં, લાવતી વખતે નાભિથી નીચે નહિ રાખેલાં, જમીન પર ન પડેલાં, અખંડ, સંપૂર્ણ ખીલેલાં, પૂરેપૂરી કિંમત આપીને ખરીદેલાં, જીવજતુથી રહિત, પાંચ રંગવાળાં અને તાજાં ફૂલે પ્રભુજીને ચઢાવવાં જોઈએ. સોનાચાંદીના બનાવેલાં ફૂલે અથવા ઉત્તમ કેટિના અખંડ ઉજજવલ અક્ષત જે જીવજંતુ વગરનાં હોય તે તે પણ જોઈને ફૂલને બદલે પ્રભુજીને ચઢાવી શકાય. ફૂલને પાણીમાં રગદોળાય નહિ, સેયથી ફૂલમાળા પરવાય નહિ. ફળ : બદામ, સોપારી, કેળાં, દાડમ, કેરી, નારંગી, નારિયેળ વગેરે ફળે-જે સડેલાં ન હોય તેમજ પશુપક્ષી દ્વારા ચખાયેલાં અથવા સ્પર્શાચેલાં ન હોય તેવાં સ્વચ્છ, સુંદર, પાકેલાં અને સ્વાદિષ્ટ તેમજ ઉત્તમ પ્રકારનાં ફળ પ્રભુજીને ધરાવવાં જોઈએ. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૯ નેવેદ્ય : વિવિધ પ્રકારની મિઠાઈઓ જે ઉંદર, બિલાડી, કીડી, મકોડા વગેરે જીવે દ્વારા ખવાઈ ન હોય તથા નીચ જાતિના મનુષ્યની નજર જેના પર ન પડી હેય તેવી તાજી મિઠાઈ રઈની વાનગીઓ પ્રભુજીની સામે ધરવી જોઈએ. - (૬) દ્રવ્ય શુદ્ધિ : પ્રભુજીની પૂજાના ઉપયોગમાં આવનારું ધન ન્યાય નીતિથી કમાયેલું હોય તે ભાવશુદ્ધિ સારી આવે છે. (૭) વિધિ શુદ્ધતા સામાન્ય મંત્રની સાધનામાં પણ વિધિને પૂરો ખ્યાલ રાખવો પડે છે. નહિ તો તે નિષ્ફળ જાય છે. એવી જ રીતે પ્રભુની પૂજામાં પણ વિધિની મહત્તા છે. વિધિપાલનમાં જ પરમાત્માનું સન્માન અને ભકિત રહેલાં છે. તેમજ તેનાથી શુભભાવેને આવિર્ભાવ થાય છે. ઉપર દર્શાવેલી સાત પ્રકારની શુદિધ ભાવશુધિનું કારણ છે. ભાવશુદિધ વગર ફકત દ્રવ્યશુદિધ નકામી છે. ભાવશુધિ પ્રાપ્ત કરવાને માટે પ્રભુનું પૂજન, ધ્યાન, વદન કરતી વખતે અંતઃકરણ નિર્મળ રાખવું જોઈએ, પરમાત્મામાં તન્મય બનાવવું જોઈએ. કેઈપણ જીવ ઉપર રાગ, દ્વેષ, ક્રોધ, ઈષ વગેરે ન કરવાં જોઈએ. તેમજ આ લેકમાં સુખ, યશ, કીતિ વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ. વળી પટેલેકમાં સુખ અને ઈન્દ્રાદિ પદવી મળે તેવી ઈચ્છા પણ ન રાખવી જોઈએ. શ્રાવકેને જિનેશ્વર ભગવાનની ત્રિસંય પૂજા કરવાની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આજ્ઞા છે. એમાં (૧) પ્રાતઃકાલમાં વાસક્ષેપ, ધૂપ, દીપ, નિવેધાદિથી પૂજા કરવી જોઈએ. (૨) મધ્યાહ્ન કાળે મૂળમાગે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. (૩) સાંજે આરતી મંગલ દિ વગેરેથી પૂજા કરવી જોઈએ. મધ્યાહકાળની પૂજા વિધિ : વીતરાગ પરમાત્માની પૂજા કેવી રીતે કરવી? - ઘેરથી દેરાસર જવા નીકળે, ત્યારે રસ્તામાં કોઈની સાથે કઈ પણ જાતની વાત ન કરો. મૌનપણે શુભચિંતન કરતાં કરતાં ચાલે. દેરાસરના પહેલા પગથિયે જમણે પગ મૂકે. દેરાસરની હદમાં, કિલ્લામાં–કેટમાં પ્રવેશ કરે ત્યાં પહેલી નિસિહી બોલે. આ નિસિહી બોલ્યા એટલે ઘર-સંસારની કોઈપણ વાત કે વિચાર કરવાને નિષેધ થયું. ત્યાર પછી આગળ વધતાં ભગવાનનું દર્શન થતાંની સાથે મસ્તકે અંજલિ જેડી નામાજિણાણું બેલે. પછી પ્રદક્ષિણના દુહા બેલવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા ફરે. સંસારમાં ખૂબ ભટકયા. હવે એ ભવભ્રમણ મીટાવવાનું સાધન રત્નત્રયીને પામવા અને સમવસરણની ભાવના ભાવવા આ ત્રણ પ્રદક્ષિણું દેવાની છે. પ્રદક્ષિણા ફરતાં દેરાસરમાં કેઈ આશાતના થતી હોય તે દૂર કરવી. ત્યારબાદ ગર્ભ દ્વારની પાસે ભગવાનની મૂર્તિ સમક્ષ અડધું શરીર ઝુકાવીને વિનયપૂર્વક હાથ જોડી, સ્તુતિએ બોલીને પ્રભુનાં ગુણગાન કરે! પછીથી તમામ ધર્મ પ્રવૃત્તિ શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરીને કરવાની શાસ્ત્રમર્યાદા છે. એટલા Page #49 -------------------------------------------------------------------------- ________________ માટે આજ્ઞા શિરેમાન્ય કરવાના પ્રતિક સ્વરૂપ નીચેથી બદામ જે ગેળ અને ઉપરથી મંદિરના શિખરના આકારને કેસરથી કપાળે ચાંલ્લો કરે. ત્યારબાદ જલ, ચંદન, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી તૈયાર કરીને ઉત્તરાસનથી આઠપડે મુખકેશ બાંધ જોઈએ. (મેં બાંધવું જોઈએ) પછી પૂજાની સામગ્રી લઈને “નિસિહી કહીને ગભારામાં પ્રવેશ કરે જોઈએ. આ નિસિહી કહી એટલે હવે દેરાસરના કામકાજ અંગેની વાત કરવાનું પણ નિષેધ થશે. તેથી એવી કોઈ વાત ગભારામાં ન થાય. ચ્યવન કલ્યાણકની ભાવના ભાવતાં ભાવતાં પ્રભુજીની મૂર્તિ ઉપરથી મુકુટ, કુંડલ વગેરે આભૂષણ તથા પુષ્પાદિ ઉતારવાનું કાર્ય કરવું. ત્રસજીની વિરાધના ન થાય એટલા માટે હળવેથી મેરપીંછીને ઉપયોગ કરે. પ્રભુજીના અંગ પર ચઢાવેલાં મુગુટ, કુંડલ, પુષ્પ, વગેરેને ઉતારીને તેની આશાતના ન થાય એ રીતે બહુમાન પૂર્વક એકાંત જગ્યામાં તેને પધરાવવાં. પછીથી જગતના તારણહાર અને અનત ઉપકારી તીર્થંકર પ્રભુને જન્મ આખી દુનિયાને સુખશાંતિ આપનાર હતે. તે દેવાધિદેવ જ્યારે જમ્યા ત્યારે તેમનું સૂતિકર્મ પ૬ દિકુમારિકાઓએ કરેલું તેમજ તીર્થંકર પ્રભુને જન્મમહોત્સવ મેરુગિરિ ઉપર ૬૪ ઈન્દ્રોએ ઉજવ્યો હતે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ તેમણે કેટલી ભવ્ય સામગ્રીથી અને કેવા ઠાઠમાઠથી તે પ્રસગ ઉજજ્યેા હતેા. તે યાદ કરીને ઉત્તમ પ્રકારના શુદ્ધ અને શીતળ પાણીથી આત્માના પરિણામને નિમલ બનાવવાના ઉદ્દેશથી જલપૂજા કરવી જોઈએ. ઈન્દ્રોએ ક્ષીરેાદક (ક્ષીરસમુદ્રનુ` દૂધ જેવુ' પાણી) વગેરે ઉત્તમેાત્તમ પાણીથી જન્માભિષેક કર્યાં હતા. એટલે મનુષ્યા પણ પાણીમાં દૂધ ભેળવે છે. અને શાંતિસ્નાત્ર વગેરે માટી પૂજામાં ૧૦૮ કૂવાઓનું પાણી, શેત્રુજી વગેરે નદીઓનું પાણી તથા તીર્થોદક વગેરેનો ઉપયોગ કરે છે. કેવળ દૂધના ઉપયાગ કરીને પ્રક્ષાલ કરવા તે વિધિયુક્ત નથી. તે ધ્યાનમાં રાખવુ. એટલે પાણીમાં દૂધ ભેળવીને ક્ષીરાદકની ભાવનાપૂર્વક અભિષેક કરવા. પછીથી અનુકુળતા મુજબ ગંધાદક, તીર્થાદક, કપૂરાદક, પંચામૃત, પંચગ'ધ, આદિ વિવિધ અભિષેક કરતાં વિચાર કરવા કે હે પ્રભુ ! આત્મશક્તિઓના યથા વિકાસ થવાથી આપનું કેટલુ સુંદર અલૌકિક વ્યકિતત્વ પ્રગટ થયું છે! વિશિષ્ટ શકિતમાન અને પ્રભુતાશાળી દેવ-દેવેન્દ્રોએ પણ અતિદુલ ભ અર્થાત્ ઉત્તમોત્તમ વસ્તુઓના ઉપયાગ કરીને આપના જન્મના અદ્વિતીય મહિમા પ્રગટ કર્યાં છે. એ આદશ મહિમાને ધ્યાનમાં રાખીને હૃદયના ભાવાની શુધ્ધિ સાથે શકય એવી ઉત્તમ સામગ્રીના ઉપચેગ કરતાં કરતાં આત્મ શુધ્ધિના ઉદ્દેશથી જલપૂજા કરવી. જળપૂજા ઃ પ્રભુને નિળ જળવડે સ્નાન કરાવતી વખતે મનમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ એવી ભાવના ભાવવી કે-“હે પ્રભુ! આવા પ્રકારના બાહ્ય પ્રક્ષાલનથી જેમ બાહ્ય મેલ વિનાશ પામે છે તેવી જ રીતે મારા આત્માને અંતરંગ મેલ-કર્મમેલ પણ એની સાથે જ નાશ પામો. પછી “નમોહંતુ સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ” કહી કળશ હાથમાં રાખી જળપૂજાને દુહે તથા મંત્ર બેલ. જળપૂજાને દેહ " જલપૂજા જૂગતે કરે, મેલ અનાદિ વિનાશ, જલપૂજા ફલ મુજ હો, માગે એમ પ્રભુ પાસ. મંત્ર : ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. આ પ્રમાણે દુહો તથા મંત્ર બેલીને પ્રભુને પંચામૃતથી તથા શુદ્ધ જળથી પ્રક્ષાલ કરવો. - મંત્ર બોલ્યા પછી પાણીને પ્રક્ષાલ કરતી વખતે બેલવાને દુહો : જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ હોવે ચકચૂર. અથવા મેરુશિખર નવરાવે હો સુરપતિ, મેરુશિખર નવરાવે. જન્મકાળ જિનવરજી જાણ, પંચરૂપ કરી આવે. હે સુર ૦ રત્નપ્રમુખ અડજાતિના કળશા ઔષધિચૂરણ મિલાવે, ખીર સમુદ્ર તીર્થોદક આણી. સ્નાત્ર કરી ગણ ગાવે. હા સર , Page #52 -------------------------------------------------------------------------- ________________ એણિપરે જિનપ્રતિમાકે હવણ કરી, બેધિબીજ માનું વાવે. અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હે સુર ૦ જળપૂજા પછી પ્રભુજીની મૂર્તિ પર ક્યાંય જે કેસર ચંદન વગેરે રહી ગયું હોય તે એને ભીના અંગ લૂછાણથી, ચાંદી કે તાંબાની સળીથી દૂર કરવું જોઈએ. પછી વાળાકુંચીને પાણીમાં ભીં-વીને હલકા હાથે મૂતિ પર ફેરવવી જોઈએ. કેટલાક લેકે કુચડાની જેમ વાળાકુંચી ઘસે છે, તે યંગ્ય નથી. તેથી આશાતના થાય છે. પછી શુદ્ધ, શ્વેત અને સ્વચ્છ તથા પ્રમાણયુકત જુદાં જુદાં અંગ લૂંછણથી ત્રણવાર પ્રભુજીની મૂર્તિને સ્વચ્છ કરવી. અંગભૂંછણું ભેંય પર ન મૂકવાં જોઈએ. પાટપબાસણ લૂછવાના કકડા અને અંગલુંછણ જુદા જુદા મૂકવાં જોઈએ. ભેગાં ન કરવાં. તે પછીથી પ્રભુજીની પલાંઠીને કેરા અંગલુછણથી ઢાંકીને મુખ બાંધીને ચંદન ઘસવું. પહેલાં ચંદન ઘસી લીધું હોય તે પણ ચાલે. ચંદનપૂજામાં પૂજાની સાથે પ્રભુજીના ગુણોની વિચારણથી વિષયકષાયની ગરમી દૂર કરવાનું ધ્યેય મુખ્ય હેવાથી તેમાં ચંદનનું જ મહત્વ છે, પરંતુ ઉત્તમ સુધી દ્રવ્યોનું મિશ્રણ તેમાં કરવું જરૂરી હોવાથી કેસર, કપૂર, બરાસ વગેરેને ઉપયોગ ચંદનની સાથે કરવામાં આવે છે. આ મને ન સમજવાથી કેટલાક લેકે તેને કેસરપૂજા કહે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ છે. અને શુદ્ધ કેસર મેાંઘું હાવાથી કેશરના ઉપયાગ ન થવાથી અથવા એકલા ચંદનથી જો પૂજા કરવામાં આવે તે આશાતના થાય છે એમ માને છે. પરંતુ એ માન્યતા ખાટી છે. કેસર વગેરે સુ'ગધ દ્રવ્યોથી મિશ્રિત ચંદનથી પ્રભુ જીનાં નવ અંગે – (૧) એ ચરણ (૨) બે જાનુ (૩) એ હાથ (૪) એ ખભા (૫) મસ્તક (૬) લલાટ (૭) કંઠ (૮) વક્ષ:સ્થળ (છાતી) (૯) નાભિ (ઉત્તર) અનામિકા આંગળીથી નવે અ'ગની પૂજાના તે તે દુહા ખેલીને, એ એ અંગેની ભાવનાના વિચાર કરતાં કરતાં શાંત ચિત્તથી નમ્રતાપૂર્વક મૌન રહીને પૂજા કરવી જોઈ એ. ચન્દ્રનપૂજા કરતી વખતે એવી ભાવના ભાવવી જોઈ એ કે, હે પ્રભુ! જેવી રીતે આ ચંદન અંગે અ’ગમાં શીતળતા પ્રગટાવે છે, તેવી જ રીતે મારા આત્મામાં પણ સમતાની શીતળતા પ્રગટો, હાથમાં ચંદનની વાટકી લઈ ને નમાત્ સિદ્ધાચાર્યાયાધ્યાય સર્વ સાધુલ્ય ઃ । કહી ચન્દ્રન પૂજાના દુહેા તથા મંત્ર એલવે. ચંદન પૂજાના દુહા : શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ : આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ સત્રઃ હ્રી` શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન' યજામહે સ્વાહા. ઉપર પ્રમાણે દુહા અને મત્ર મેલ્યા બાદ ચંદન, Page #54 -------------------------------------------------------------------------- ________________ બસ, કેસર વગેરેથી પૂજા કરવી. પૂજા કરતાં નખ કેસરમાં બોલાય નહિ અને પ્રભુજીને અડકે નહિ તથા કેસરના છાંટા પડે નહિ તેની કાળજી રાખવી. અંગૂઠાની પૂજાને દુહે : જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત; ઋષભચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત, ભાવનાઃ કમરની નીચેને ભાગ હલકા અંગ તરીકે માનવામાં આવે છે. એમાં પણ પગને તે સૌથી હલકે ગણવામાં આવે છે. છતાં પણ હે પ્રભુ ! આપના ઉદાત્ત આત્મતેજથી જેવી રીતે આપના ચરણેને અંગૂઠે પૂજ્ય બન્યું, તેવી રીતે હું પણ આપની પૂજા દ્વારા વિવેક મેળવીને પૂજ્ય બનું. દુહો બેલ્યા પછી આ ભાવના ભાવીને પ્રભુના જમણ ડાબા અંગૂઠે તિલક કરવું. પછી આંગળીમાં ચંદન લઈ જાનુ પૂજાને દુહો બેલા. જનપૂજાને દુહે : જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ ખડાં ખડાં કેવળ લઉં, પૂજે જાનુ નરેશ. ભાવના – હે પ્રભુ! આપે આ ઢીંચણના બળ ઉપર ધીરજપૂર્વક કાઉસ્સગ્નમાં ઊભા રહીને કઠીન કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવ્યું. તેમજ દેશવિદેશમાં વિહાર કરીને ભવ્યાત્માઓને પ્રતિબોધ્યા. હું પણ આપની જેમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ભવ્યાત્માઓને પ્રતિબંધન કરું. - આ ભાવના ભાવીને પ્રભુના જમણુ–ડાબા ઢીંચણે તિલક કરવું. Page #55 -------------------------------------------------------------------------- ________________ પછી આંગળીમાં ચંદન લઈને મણિબંધ (હાથના કાંડા) પૂજાને દુહ બેલ. મણિબંધ પૂજાને દુહે : કાતિક વચને કરી, વરસ્યાં વરસી દાન, કર કાંડે પ્રભુપૂજના, પૂજે ભવિ બહુમાન ભાવના :- હે પ્રભુ! આપે આ હાથ વડે દીક્ષા પહેલાં રેજનાં એક કરોડને આઠ લાખના હિસાબથી એક વર્ષમાં ત્રણ અઠ્ઠાસી કરેડને એંસી લાખ (૩૮૮૮૦૦૦૦૦) સેનામહોરનું દાન દઈને જગતના દારિદ્રયને નાશ કર્યો, એ રીતે મારું ભાવદારિદ્રય દૂર થાવ. આ ભાવના ભાવતાં બંને મણિબન્ધની પૂજા કરવી. (પ્રભુના જમણુ-ડાબા કાંડે તિલક કરવું) ' ફરી આંગળીમાં ચંદન લઈને સ્કંધ પૂજાને દુહ બેલ. સ્કંધ પૂજાને દુહે : માન ગયું હોય અંશથી, દેખી વય અનંત, ભુજબળે ભવજળ તર્યા, પૂજે ખંધ મહંત, ભાવના :– હે પ્રભુ! આપનું અનંતવીર્ય જોઈને આપના બંને ખભામાંથી માન તે કયાંય દૂર ભાગી ગયું અને આ ભૂજાઓના બળથી આપ સંસાર સમુદ્રને પાર ઉતરી ગયા, એ રીતે હું મારા જીવનમાંથી પણ માનને હઠાવી દઈને સંસાર સમુદ્રને પાર પામી જાઉં! આ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ભાવના ભાવીને પ્રભુના જમણ–ડાબા ખભે તિલક કરવું. ફરી આંગળીમાં ચન્દન લઈને શિખાપૂજાને દુહો બેલવે શિખાપૂજાને દહે : સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકત ભગવંત, વસિયા તીણુ કારણ ભવી; શિરશિખા પૂજન, ભાવના : હે પ્રભુ! આપ કર્મોના બંધનથી મુક્ત થઈને ચૌદ રાજલેકના અગ્રભાગ-શિખર પર શાશ્વત સુખના ભોક્તાબનીને વિરાજમાન થયા છે, એ રીતે આપની પૂજા દ્વારા મનના ભાવને (અધ્યવસાને) વિશુદ્ધ બનાવીને હું પણ મોક્ષપદ મેળવું. આ ભાવના ભાવમાં પ્રભુના મસ્તક શિખાએ તિલક કરવું. ફરી આંગળીમાં ચન્દન લઈને ભાલપૂજાને દુહા એલ. ભાલપૂજાને દુહે ? તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત ભાવનાઃ હે પ્રભુ! તીર્થંકરપદના પુણ્યથી ત્રણે ભુવનના લેકો આપની સેવા કરે છે, એટલે આપ ત્રણે ભુવનના તિલક સમાન છે... હું પણ તિલક પૂજા કરીને આત્મ સમૃધિને પ્રાપ્ત કરૂં. આ ભાવના ભાવીને પ્રભુના લલાટમાં તિલક કરવું. ફરી આંગળીમાં ચંદન લઈને કંઠપૂજાને દુહ બોલ. Page #57 -------------------------------------------------------------------------- ________________ કઠપૂજાના દુહા ૪૮ : સોલપ્રહર પ્રભુ દેશના કેડે વિવર વર્તુલ મધુર ધ્વનિ સુરનર મુણે, તિણે ગળે તિલક અમૂલ, ભાવના : હે પ્રભુ ! આપના આ કંઠમાંથી નીકળેલ સુમધુર ધદેશનાથી ભવ્ય જીવાનું અનંત કલ્યાણ થયું. મારૂં જીવન પણ આપણા ઉપદેશાનુસાર સમા ગામી અને. આ ભાવના ભાવતાં ભાવતાં પ્રભુના કંઠે તિલક કરવું પછીથી આંગળીમાં ચંદન વઈને હૃદયપૂજાના દુહા બેલવા. હૃદય પૂજાના દુહા હૃદયકમળ ઉપશમ મળે, ખાન્યા રાગ ને દ્વેષ, હિમ હે વનખ’ડને, હૃદય તિલક સંતેષ. ભાવના : હે પ્રભુ! આપના હૃદયકમળમાં સમતાભાવનુ' મળ એટલું વધી ગયુ કે ભિકતવત પ્રત્યે રાગ અને અપરાધી પ્રત્યે દ્વેષભાવ બની ગયા. એ રીતે મારા હૃદયમાંથી પશુ રાગ દ્વેષની લાગણીઓ નિર્મૂળ થઈ જાવ. આ ભાવના ભાવતાં પ્રભુના હૃદયની પૂજા કરવી ( છાતીએ તિલક કરવુ’. ) પછીથી હાથમાં ચંદન લઇને નાભિ પૂજાના દુહા મેલવા. નાભિ પૂજાના દુહા : રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ, નાભિકમળની પૂજના, કરતાં અવિચલ યામ. Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાવનાઃ હે પ્રભુ! સારા ય શરીરની રચનાનું મૂળ જેમ નાભિ છે. દરેક નાડી અને નસો નાભિમાંથી નીકળે છે, તેમ આખી દ્વાઢશાંગીની રચનાનું મૂળ આપ છે. નાભિપૂજાથી શ્રુતજ્ઞાનની શ્રદ્ધા પરિણતિ, પ્રાપ્ત કરવાની ભાવના ભાવું છું. આ ભાવના ભાવીને નાભિની પૂજા કરવી. પછી ઊભા રહીને નીચેને દુહા બેલ. ઉપદેશક નવ તત્વના, તેણે નવ અંગ જિદ પૂજે બહુ વિધ ભાવશું, કહે શુભવીર મુર્શિદ. ભાવનાઃ હે પ્રભુ! આપ નવતત્ત્વનો ભવ્ય ઉપદેશ આપે, જે તમાં સમગ્ર વિશ્વને વિચાર, વિશ્વની વ્યવસ્થાને સમાવેશ કરવામા આવ્યે છે. આપને નવ અંગેની પૂજા કરવાના પરિણામે મને પણ નવતત્ત્વનું જ્ઞાન થાવ ! કેટલાક લેકે અજ્ઞાનતાને લીધે અધિષ્ઠાદાયક દેવ દેવીઓની પણ નવે અંગે પૂજા કરે છે. પણ વાસ્તવમાં તે શાસ્ત્ર મર્યાદાથી વિરુદ્ધ છે. દેવ-દેવીઓની પૂજા ફકત કપાળ ઉપર તિલક કરીને થવી જોઈએ. - ચંદન પૂજા કર્યા પછીથી શુધ્ધ પાણીથી હાથ જોઈને પુષ્પપૂજા કરવી. પુષ્પો સુંદર રંગવાળાં, સુગંધિત, તાજાં, જમીન પર ન પડયાં હોય તેવાં, પૂરેપૂરાં ખીલેલાં, અખંડિત હોવાં જોઈએ. હાર, કલગી, ગુરજી વગેરે બનાવીને તેના ઉપયોગ દ્વારા પણ પ્રભુની પુષ્પપૂજા થઈ શકે છે. આજ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કાલ પુષ્પપૂજાની વિધિની ઉપેક્ષા કરવામાં આવે છે. પણ વિવેકી આત્માઓએ વિધિનો ખ્યાલ રાખીને વિધિયુકત પુષ્પપૂજાને લાભ લેવો જોઇએ. નમેાડતુ ત્-સિધ્ધાચા પાધ્યાય સર્વ સાધુભ્યઃ ।। કહો પુષ્પપૂજાના દુહેા તથા મત્ર બાલવા. પુષ્પપૂજાના દુહા : સુરભિ અખંડ કુસુમ ગ્રહી પૂજે ગત સંતાપ, સુમજ તુ ભવ્યજ પરે, કરીએ સમક્તિ છાપ, સત્રઃ હી` શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય, જન્મેજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણ યજામહે સ્વાહા. ઉપર પ્રમાણેના દુહા અને મંત્ર મેલ્યા બાદ આ પુષ્પ જેવું સુ`દર, શુદ્ધ અને પરાગવાળુ' છે, તેવું જ મારૂં મન પણ સુંદર, શુદ્ધ અને ભાવ સુગધથી વિશિષ્ટ હા. આ રીતે ભાવના ભાવતાં પ્રભુજીને પુષ્પા ચઢાવવાં. ધૂપ પૂજા : ધૂપસળી, પવિત્ર અગરબત્તી, દશાંગધ્રૂપ, ચંદનચૂર્ણ, ધનસાર, કપૂર, કસ્તુરી વગેરે સુગંધિત દ્રવ્યો તાજા' જયણાપૂર્વક લાવેલા અંગારાવાળી ધ્રુપદાનીમાં નાખીને તેમાંથી અગ્નિના સયાગથી પ્રગટવા લાગે ત્યારે અંજલિમુદ્રાથી બન્ને હાથ જોડયા પછી ધૂપધાની હાયમાં રાખીને તમેઽહ ંત્ સિકધાચા[પાધ્યાય સર્વ સાધુભ્યઃ કહી' ધૂપપુજાના દુહા તથા મંત્ર એલવેા. Page #60 -------------------------------------------------------------------------- ________________ પા ધૂપ પૂજાને દુહે : - ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ, મિચ્છત્ત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. મંત્ર : ૩૪ હીં* શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ-નિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા છે પ્રભુની ડાબી બાજુએ ઊભા રહી ધૂપ-પૂજ કરવી. ધૂપપૂજા કરતાં નીચેની ભાવના મનમાં લાવવી. “હે, પ્રભુ! અગ્નિમાં ધૂપ નાખવાથી જેવી રીતે ધૂપ સળગે છે, અને તેને ધૂમાડે ઊંચે ઊંચે ચાલ્યા જાય છે, તેવી જ રીતે મારા આત્માને લાગેલા કર્મરૂપ કાષ્ટનું દહન થાઓ. અને શુભ ભાવના રૂપી ધૂપ ધૂમાડાની પેઠે ઊંચે ચઢો, અને મારો આત્મા પણ ઉચ્ચ સ્થાને અવ્યવસ્થિત થાઓ.” ધૂપદાનુ ફેરવતાં નીચેને દુહ બોલવેઃ અમે ધૂપની પૂજા કરીએ રે, એ મન માન્યા મેહનજી; પ્રભુ! ધૂપ ઘટ અનુસરીએ રે, ઓ મન માન્યા મેહનજી. પ્રભુ ! અંતે છે શરણ તુમારૂં રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ! નહીં કેઈતુમારી તેલે રે, એ મન માન્યા એહનજી. દીપક પૂજા : દીપક પૂજા માટે પિતાના ઘેરથી બને તે ગાયનું, તે ન મળે તે ભેંસનું પવિત્ર ઘી લઈ જઈને દીવે પ્રગટાવ. દિપક પૂજા કરતી વખતે મનમાં એવી ભાવના ભાવવી જોઈએ કે હે પ્રભુ! આ દીપક જેવી રીતે અંધકારણે Page #61 -------------------------------------------------------------------------- ________________ દૂર કરી સર્વત્ર પ્રકાશ ફેલાવે છે અને એક દ્વીપકથી અનેક પ્રગટે છે, તેવી રીતે આપની દીપકપૂજા કરવાથી મારે આત્મા ઉપર રહેલા કરૂપી અંધકાર દૂર થાઓ ! વિવેકરૂપી દ્વીપક પ્રગટ થા, મારે। અજ્ઞાન રૂપી અન્ધકાર નષ્ટ થાઓ અને મારે આત્મા દ્વીપકની પેઠે પ્રકાશિત થાવ. પર પ્રભુની જમણી બાજુએ ઊભા રહી નમે ત્ સિદ્ધાચા પાધ્યાય સ` સાધુભ્યઃ એલી દ્વીપકપૂજાને દુહા તથા મંત્ર મેલવે. દીપકપૂજાના દુહા : દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુ:ખ હાય ફાક, ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લેાકાલેાક. મંત્ર : ” હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ' યજામહે સ્વાહા ।। બેલી. દીપક-પૂજા કરવી. તે વખતે નીચેના દુહા આલવા : દીપક દીપતા રે લેાકા લેક પ્રમાણ, દર્શન દીવડા રે, હણી આવરણ લહે નિર્વાણુ. ચામરે પૂજા : ત્યાર બાદ ચામરપૂજા કરવી. ચામરપૂજા કરતાં એ ભાવના ભાવવી કે હે પ્રભુ! આપની આગળ દેવ-દેવેન્દ્ર અને ચક્રવતી વગેરે ચામર ઝૂકાવીને વિનયપૂર્વક આપની Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સેવા માટે ઉત્કંઠિત રહેતા હતા. મને પણ એ ચામરપૂજાને લાભ મળવાથી હું મારા આત્માને ધન્ય માનું છું. ચામર પૂજા કરતાં બેલવાને કહે : બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે, જઈ મેરૂ ધરી ઉત્સગે, ઈન્દ્ર ચેસઠ મલિયા રંગે, પ્રભુ પાસનું મુખડું જેવા, ભવભવનાં પાતિક બેવા. ત્યાર પછી હાથમાં દર્પણ લઈને એમાં પ્રભુજીના પ્રતિબિંબનું દર્શન કરવું. એ ભાવનાથી કે દર્પણની જેમ મારું અંતઃકરણ આપના ગુણગાનથી અને ભક્તિભાવથી રાગાદિ સંસ્કારની મલિનતાથી રહિત થઈને વિશુદ્ધ બની જાય અને એમાં આપનું પ્રતિબિંબ પડવાથી મારી આત્મશક્તિઓને વિકાસ થાય અને મારે ઉધાર થાય! તે પછી અક્ષતપૂજા નૈવેદ્યપૂજા તથા ફૂલપા પાટલા, ઉપર કરવી જોઈએ. અક્ષત પૂજા : અક્ષત પૂજા કરતી વખતે એવી ભાવના ભાવવી જોઈએ કે “હે પ્રભુ ! ચાર ગતિઓના (દેવલેક, નરક. મનુષ્ય અને તિર્યંચ) મારા ભવ ભ્રમણને દૂર કરી મને એક એવું અક્ષત અખંડપદ પ્રાપ્ત થાઓ કે જેથી ફરી ફરી આ જન્મ–જરા-મૃત્યુવાળા સંસારમાં રઝળવું ન પડે. “નમેડીંત સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુજ્ય' બેલી અક્ષત પૂજાને દુહો તથા મંત્ર બેલ. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અક્ષત પૂજા દુહા : શુધ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવત વિશાળ, પુરી પ્રભુ સન્મુખ રહી ટાળો સકળ જંજાલ. મત્ર : ૐ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાનિ યજામહે સ્વાહા. આ મંત્ર મેલી સાથીઓ (સ્વસ્તિક ) કાઢવે. સાથીએ કરતી વખતે ખેલવાના દુહા ૧ ચિ ુ' ગતિ ભ્રમણુ સૌંસારમાં, જન્મ મરણ જંજાળ, અષ્ટ કમ નિવારવા માગુ મેક્ષ ફળ સાર. અક્ષત પૂજા કરતાં થયાં, સફ્ળ કરૂ અવતાર; ફળ માગુ' પ્રભુ આળે તાર તાર મુજ તાર દન જ્ઞાન ચરિત્રના આરાધનથી સાર; સિધ્ધશિલાની ઉપરે, હા જો મુજ વાસ શ્રીકાર. નવેદ્ય પૂજા નવેદ્ય પૂજા કરતી વખતે એવી ભાવના ભાવવી જોઇ એ કે, “હે પ્રભુ ! આપ જો કે નિવેદી અને અણાહારી છે તે પણ આપની સન્મુખ આ નવેદ્યની સામગ્રી મૂકી આપને એટલી જ પ્રાર્થના કરુ છું કે મને પણ આહારસૌંજ્ઞાના આ પ્રપચમાંથી મુકત કરી આપના જેવું જ અણાહારી પરમાનંદ પદ પ્રાપ્ત થાઓ. પછી ‘નમા હુ ત્ સિદ્ધા ચૈ યા યાય સવ સાધુભ્યઃઃ બેલી નૈવેદ્ય પૂજાના દુહા તથા મત્ર ખેલવે. Page #64 -------------------------------------------------------------------------- ________________ નવેદ્ય પૂજાને દુહે અણહારી પદ મેં કર્યા, વિગહ ગઈ, અનંત, દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત. મંત્રઃ ૩૪ હીં* શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા સાથિયાની ઉપર નૈવેદ્ય મૂકવું. ધનને મોહ છોડવા. માટે શક્તિ અને ભાવ અનુસાર રેકડા પૈસા રૂપિયા વગેરે સાથિયા ઉપર મૂકવા અને સમર્પણ બુધિથી દેવના ભંડારમાં પૈસા નાખવા. ફળ પૂજા ફળ પૂજા કરતી વખતે મનમાં એવી ભાવના ભાવવી ઈએ કે, “હે પ્રભુ! આ ફળ આપના ચરણ કમળમાં. ધરી એટલું જ ઈચ્છું છું કે મને પણ આપના જેવું જ શિવપદરૂપી સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાઓ ! પછી “નમોહંત સિદધા ચાપાધ્યાય સર્વ સાધુભ્ય?" બેલી ફળપૂજાને દુહો તથા મંત્ર બોલ. ફળપૂજાને દુહો ઈંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ પુરૂષોત્તમ પુછ કરી માગે શિવફળ ત્યાગ. મંત્ર : ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય. જન્મ જરા મૃત્યુ નિવારણુય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજા મહે સ્વાહા | Page #65 -------------------------------------------------------------------------- ________________ ચામર અને દર્પણની વિધિ અહીં પણ કરી શકાય. અહીં સુધી દ્રવ્યપૂજા થઈ ચિત્યવંદન દ્વારા ભાવપૂજા થાય છે. કેટલાક લેકે પૂજાને અર્થ ફક્ત દ્રવ્યપૂજા સમજીને ચિત્યવંદન કર્યા વગર જ દેરાસરમાંથી ચાલ્યા જાય છે. ખરેખર તે અષ્ટ પ્રકારી દ્રવ્યપૂજા એ ભાવપૂજાની પૂર્વ તયારી રૂપ છે. ચૈત્યવંદનમાં પ્રભુના ગુણની સ્તવને દ્વારા એમાં તલ્લીન બનવાથી આત્માની શુદ્ધિ થાય છે અને રાગ વગેરે સંસ્કારો દૂર થઈ જાય છે. એટલા માટે ચૈત્યવંદનની ઉપેક્ષા કરવી તે યોગ્ય નથી. બીજી વાત એ છે કે દ્રવ્યપૂજા સગવશ ઓછી વસ્તી થાય તે ચાલે, પરંતુ ભાવપૂજા તે વિવેકી આત્માઓએ સુંદર રીતે કરવી જ જોઈએ. . ચૈત્યવંદન પછી આત્મનિંદા-ગોં, પાપનું પ્રાયશ્ચિત્ત પ્રભુના ગુણગાન કે વિનંતિના ભાવવાળું નાનકડું સ્તવન, છંદ કે સ્તુતિ બેલવાં. પછી સમય પ્રમાણે નવકાર મહામંત્રને ૧૦૮ વાર જાપ કર. - દેરાસરમાંથી બહાર નીકળતી વખતે ઘંટને મંગલ ઇવનિ કરો. અહીં સંક્ષેપમાં આ વિધિ બતાવવામાં આવી છે. ધર્મસંગ્રહ”, “શ્રાદ્ધવિધિ', વગેરેમાં તે વિસ્તારથી દર્શાવવામાં આવી છે. જિજ્ઞાસુઓએ વિસ્તાર જાણવા માટે તે તે ગ્રંથો વાંચવા, ગીતાર્થ ગુરુ મહારાજના મુખેથી સાંભળવા. Page #66 -------------------------------------------------------------------------- ________________