________________
વિધિ વિધાનનું મહત્ત્વ :
એક ભાઈએ પ્રશ્ન કર્યાં કે જપ-તપ-પ્રતિક્રમણ –
દર્શન-પૂજા, ગુરુવંદન - તીથ યાત્રા.... વગેરે એક એક ધમ કાર્યોમાં વિધિ ઉપર આપણે ત્યાં ખૂબ ભાર મૂકવામાં આવ્યા છે, વિધિની ઝીણવટ ખતાવી છે, તેની પાછળ શું હેતુ છે ? શું રહસ્ય છે ? આગળ-પાછળ, વહેલુ –માડુ, કે આછું-વધતુ કરીએ તે ન ચાલે ? આજે જ્યાં લેાકાને ધર્મીમાં રસ ઓછો થતા જાય છે, જીવન ધમાલિયુ છે, ઉપાધિથી ઘેરાતું જાય છે, ત્યાં આ વિધિની પક્કડ ઓછી ના કરવી જોઈ એ ?
મારે જવામમાં કહેવું પડ્યુ કે સેાઈમાં, ખાવામાં, પીવામાં, પહેરવા—એઢવામાં, ન્હાવા-ધોવામાં, વિદ્યા કે મંત્ર સાધવામાં, નામુ લખવામાં.... એવાં દરેક કાર્ડ્ઝમાં સહેજ પણ અવિધિ... ચાલે છે ?' સામેથી જવાબ મળ્યોઃ ‘ના. રસોઈમાં મીઠું મરચું સહેજ વધારે ઓછું પડી જાય ા સ્વાદ બગડે, ખાવા-પીવામાં સહેજ ગફલત થાય તે શરીર ખગડે, અંગારા પર સહેજ રેાટલી વધારે ટાઈમ રહે તેા મળી જાય, નામામાં એકાદ મીંડું જમા-ઉધાર આજુ આછું-વધતુ લખાઈ જાય તે લેવાના દેવા થઈ જાય.’
ત્યારે મેં કહ્યું : ત્યાં સહેજ પણ અવિધિ, એન્ડ્રુ – વધતુ કે આગળપાછળ ન ચાલે. ટાઈમસર, વ્યવસ્થિત અને વિધિસર થવું જોઈ એ, તે ધમ અને ધ ક્રિયાએમાં જેમ તેમ કેમ ચાલે? ધર્મ અને ધર્મક્રિયાએ રસાયણ જેવુ' ઉત્તમ ઔષધ છે, હઠીલા કાગની અકસીર દવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org