SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ રર કરીએ છીએ. જે ૧૩ વસ્તુઓ જગતમાં એક માત્ર અરિહંત પરમાત્માની કૃપાથી જ મળવાની છે. પરમાત્માની દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી તેના ફળ તરીકે આ ઘેરા માનવજન્મમાં મેળવવા લાયક વસ્તુઓની અચિંત્ય ચિંતામણિ પ્રભુ પાસે માગણી કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરવા લાયક છે. પ્રાર્થના વિશ્વાસપૂર્વકની છે અને યોગ્ય છે એટલે તે કદી નિષ્ફળ જવાની નથી. : “જય વીયરાય સૂત્રમાં ૧૩ માગણી : (૧) ભવનિર્વેદ : સંસારના સુખ પ્રત્યે અણગમે (વૈરાગ્ય). (૨) માગનુસારિતા ઃ તત્ત્વને-મોક્ષમાર્ગને અનુસરવાપણું. (૩) ઇષ્ટફલસિદ્ધિ ધર્મ આરાધના સ્વસ્થતાથી ચાલે તેટલી ઈટફલ-જીવન જીવવાની સામગ્રીની પ્રાપ્તિ. (૪) લોકવિરુદ્ધને ત્યાગ : આલેક, પરલેક, ઉભયલક વિરુદ્ધ કાર્યોને ત્યાગ. (૫) ગુરુજનપૂજા : માતાપિતા, વિદ્યાગુરુ, ધર્મગુરુ વગેરે વડીલોની આદરપૂર્વક સેવા. (૬) પરાર્થકરણ : નિઃસ્વાર્થ ભાવે પરંપકાર. A (૭) શુભગુરુને વેગ : ચારિત્રસંપન્ન સદ્ગુરુને રોગ-સમાગમ. (૮) તેમના વચનની સેવા : ગુરુના વચનના સેવા અર્થાત્ આજ્ઞાપાલન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004992
Book TitleJina darshan Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMitranandvijay
PublisherShantinagar Jain Aradhak Mandal Ahmedabad
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy