________________
જીવાયોનિ થાય છે. પ્રત્યેક વનસ્પતિના ૨ ભેદ તેના પ૦૦ પ્રકારો X ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો = ૧૦ લાખ જીવાયોનિ થાય છે. સાધારણ વનસ્પતિના ૪ ભેદો તેના ૭૦૦ પ્રકારા X ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો = ૧૪ લાખ જીવાયોનિ થાય છે.
આ રીતે કુલ ૭ લાખ + ૭ લાખ + ૭ લાખ + ૭ લાખ + ૧૦ લાખ + ૧૪ લાખ = ૫૨ લાખ જીવાયોનિ થાય. સ્થાવરના જીવોના ભેદો ૨૨ તેના પ્રકારો.
૩૫૦ + ૩૫૦ + ૩૫૦ + ૩૫૦ + ૫૦૦ + ૭૦૦ = ૨૬૦૦ જીવોના પ્રકારો થાય છે તે દરેકમાં ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો હોવાથી તેનાથી ગુણવાથી ૫૨ લાખ જીવાયોનિ થઇ શકે છે. જીવાયોનિને વિષે પ્રાણોનું વર્ણન.
૫૨ લાખ જીવાયોનિને વિષે એક એકમાં ચાર ચાર પ્રાણો હોય છે માટે ૫૨ લાખને X ૪ ગુણવાથી બે કરોડ અને આઠ લાખ સ્થાવર જીવોને વિષે યોનિનાં પ્રાણો થાય છે.
જીવાર્યાનિને વિષે ઇન્દ્રિય એક હોવાથી ૫૨ લાખ ઇન્દ્રિય ગણાય છે. જીવાયોનિને વિષે પર્યાપ્તિઓ
૫૨ લાખ જીવાયોનિમાં ચાર પર્યાસિઓ હોવાથી ૫૨ લાખ X ૪ = બે ક્રોડ અને આઠ લાખ પર્યાપ્તિઓ થાય છે. प्रत्येकवनस्पतेर्दशयोनिलक्षाः साधारणवनस्पतेश्वतुर्दश उभयरूपस्याप्यष्टाविंशतिः कुलकोटिलक्षा:, तत्र च गतोडसुमाननन्तमपि, कालं छेदन-भेदन- मोटनादिजनिता नानारुपा वेदना अनुभवन्नास्ते,
‘વનસ્પતિકાય’ ના જીવો બે પ્રકારના છે : ૧-એક પ્રત્યેક વનસ્પતિકાય અને ૨- બીજી સાધારણવનસ્પતિકાય તે પૈકીની ૧- પ્રત્યેક વનસ્પતિકાય ની યોનિ દશ લાખ છે અને કુલકોટિ અઠ્ઠાવીસ લાખ
છે.
અને
૨- સાધારણ વનસ્પતિકાય ની યોનિ ચૌદ લાખ છે અને કુલકોટિ અઠ્ઠાવીસ લાખ છે.
તેમાં
ગયેલો જીવ, અનન્ત કાલ સુધી પણ છેદન, ભેદન અને મોટન આદિથી ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરતો રહે છે. વનસ્પતિકાય ની વિપત્તિઓ :
વાયુકાય જીવોની વેદનાઓનું વર્ણન કર્યા પછી વનસ્પતિકાય ના જીવોની વિપત્તિઓનું વર્ણન કરતાં એજ શાસનદિવાકર, સૂરિચક્રચક્રવર્તિ ફરમાવે છે કે
" वनस्पतित्वं दशधा, प्राप्ता कन्दादिभेदतः । छिद्यन्ते चाथ भिद्यन्ते, पच्यन्ते चाग्नियोगतः //9/1
संशोष्यन्ते निपिप्यन्ते, प्लुप्यन्तेडन्योन्यधर्पणैः । क्षारादिभिश्व दान्ते, संधीयन्ते च भोक्तृभिः //// सर्वावर सुखाद्यन्ते, भज्यन्ते च प्रभइजनैः । क्रियन्ते भस्मसाद् दावै-रुन्मूल्यन्ते सरित्प्लवैः ||३||
Page 56 of 234