Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 194
________________ चूहा | વ7 उपरोक्त कुलक और तालिका में आयूष्य का जो फेर-फार विहित होता है वह क्षेत्रान्तर विशेष से समझाना चाहिये । सामान्य रुपसे यह आयुष्य अधिक से अधिक बयाया गया मालूम होता है। श्रीरत्नशेखरसूरिरचित 'लघुक्षेत्रसमास' ग्रन्थ में लिखा है कि मणुआउसम याई, इयाइ चउरंस अजाइ अट्ठसा । गोमहिसुखराइ, पणंस साणाइ दसमंसा ।।१८।। अर्थात-:- आरकों के अनुसार मनुष्यों का जितना आयूष्य होता है उतना ही आयुष्य हाथी, सिंह, अष्टापद आदि जन्तुओं का होता है । उनके चौथे भाग का अश्व आदि का; पांचवें भाग का गो, भैंस, गर्दभ आदि का; आठवें भाग का बकरा, घेटा आदि का; और दशवे भाग का श्वान (कुत्ते) आदि प्राणियों का आयूष्य अधिक से अधिक समझाना चाहिये । પરિશિષ્ટ- ૩ આ પ્રમાણે આપણે ટીકાકાર પરમર્ષિ અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં સંસારની દુઃખમયતા જોઈ આવ્યા અને સૂત્રકારપરમર્ષિ સંસારવર્તિ પ્રાણીઓના કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતાં શું શું ફરમાવે છે એ હવે પછીઅંધતા અને અંધકાર : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિવેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી “તં સુહ નહીં તહ' તે યથાવસ્થિત કર્મવિપાકને યથાસ્તિતપણેજ આવેદન કરતા મને હે ભવ્યો ! તમે સાંભળો. આ પ્રમાણે ફરમાવીને પુનઃ પણ કર્મવિપાકની ગરિષ્ઠતાનું જે પ્રતિપાદન કર્યું છે તે અને તેની વ્યાખ્યા કરવા પૂર્વે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારેય ગતિઓની દુઃખમયતા વર્ણવી એ આપણે જોઇ આવ્યા. ચારે ગતિના જીવોની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ “જુનેદ નહીં તહ7' પછીના બીજા સુત્રાવયવોની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે Page 194 of 234

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234