________________
चूहा
| વ7 उपरोक्त कुलक और तालिका में आयूष्य का जो फेर-फार विहित होता है वह क्षेत्रान्तर विशेष से समझाना चाहिये । सामान्य रुपसे यह आयुष्य अधिक से अधिक बयाया गया मालूम होता है। श्रीरत्नशेखरसूरिरचित 'लघुक्षेत्रसमास' ग्रन्थ में लिखा है कि
मणुआउसम याई, इयाइ चउरंस अजाइ अट्ठसा ।
गोमहिसुखराइ, पणंस साणाइ दसमंसा ।।१८।। अर्थात-:- आरकों के अनुसार मनुष्यों का जितना आयूष्य होता है उतना ही आयुष्य हाथी, सिंह, अष्टापद आदि जन्तुओं का होता है । उनके चौथे भाग का अश्व आदि का; पांचवें भाग का गो, भैंस, गर्दभ आदि का; आठवें भाग का बकरा, घेटा आदि का; और दशवे भाग का श्वान (कुत्ते) आदि प्राणियों का आयूष्य अधिक से अधिक समझाना चाहिये ।
પરિશિષ્ટ- ૩
આ પ્રમાણે આપણે ટીકાકાર પરમર્ષિ અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં સંસારની દુઃખમયતા જોઈ આવ્યા અને સૂત્રકારપરમર્ષિ સંસારવર્તિ પ્રાણીઓના કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતાં શું શું ફરમાવે છે એ હવે પછીઅંધતા અને અંધકાર :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિવેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી
“તં સુહ નહીં તહ' તે યથાવસ્થિત કર્મવિપાકને યથાસ્તિતપણેજ
આવેદન કરતા મને હે ભવ્યો ! તમે સાંભળો. આ પ્રમાણે ફરમાવીને પુનઃ પણ કર્મવિપાકની ગરિષ્ઠતાનું જે પ્રતિપાદન કર્યું છે તે અને તેની વ્યાખ્યા કરવા પૂર્વે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારેય ગતિઓની દુઃખમયતા વર્ણવી એ આપણે જોઇ આવ્યા.
ચારે ગતિના જીવોની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ “જુનેદ નહીં તહ7' પછીના બીજા સુત્રાવયવોની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
Page 194 of 234