Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક], પાદચિહ્નો [ ૯ ] ૧૦૭૮-વીરાચાર્યજીએ આરાધનાપતાકા બનાવી. દુર્લભરાજને સ્વર્ગવાસ. ભીમદે વની ગાદી. ૧૦૦૦-બુદ્ધિસાગરસૂરિજીએ જાબાલીપુરમાં વ્યાકરણ રચ્યું. જિનેશ્વરસૂરિજીએ હરિભદ્ર સૂરિજીનાં અષ્ટકે ઉપર ટીકા રચી. રાજકુમાર મહીપાલકુમાર દ્રોણાચાર્યજીના ઉપદેશથી દીક્ષા લઈ સુરાચાર્ય તરીકે ખ્યાત થયા. ૧૦૮૮-વર્ધમાનસૂરિજીનો સ્વર્ગવાસ થયો. આબુ ઉપર વિમલ મંત્રીશ્વરે મંદિર બંધાવ્યાં. અભયદેવસૂરિજીનું આચાર્યપદ થયું. ૧૦૯૦-સુરાચાર્યજીએ દ્વિસંધાન કાવ્ય બનાવ્યું. ૧૦૫–ધનેશ્વરસૂરિજીએ “સુરસુંદરીકથા” બનાવી. ૧૯૬–વાદિવેતાલ શાંતિસૂરિજીનું સ્વર્ગગમન થયું. ૧૧૧૭-ચક્રેશ્વરસૂરિએ ૪૧૫ રાજકુમારોને પ્રતિબંધ આપે. ૧૧૨૦-ભીમદેવને સ્વર્ગવાસ, કર્ણદેવની ગાદી. ૧૧૨૩-કવિ સાધારણે અપભ્રંશ ભાષામાં વિલાસવતી કથા રચી. ૧૧૨૯-ધર્મોપદેશમાલા વિવરણ પ્રાકૃતમાં રચાયું. ૧૧૨૭-૩૭-નિબુયવંશના અભયદેવસૂરિના શિષ્ય ચંદ્રપ્રભમહત્તરે પ્રાકૃતમાં વિજયચંદ્ર ચરિત્ર બનાવ્યું. ૧૧૩૫ (૩૯)-નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિજીનો સ્વર્ગવાસ થયો. ૧૧૭૯-વડગચ્છીય નેમિચંદ્રસૂરિજીએ પ્રાકૃત મહાવીરચરિયું રચ્યું. ગુણચંદ્રસૂરિજીએ મહાવીરચરિયું રચ્યું. શાલિભદ્રસૂરિજીએ સંગ્રહણીવૃત્તિ રચી. ૧૧૪૦-વર્ધમાનસૂરિજીએ પ્રાકૃતમાં મનેરમાચરિત્ર રચ્યું. ૧૧૪૪-શ્રી જિનવલભસૂરિએ છ કલ્યાણકની પ્રરૂપણ કરી. ૧૧૪૨-દક્ષિણના એલીપુરના રાજા શ્રીપાળે અંતરીક્ષજીનું મંદિર બંધાવ્યું અને તેની માલધારી અભયદેવસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. મુક્તાગિરિમાં શામળીયા પાર્ષ નાથની પ્રતિષ્ઠા કરાવી. શ્રીપુરગામ વસાવ્યું. ૧૧૪૦-પાવરાયને પુત્ર શંકરનાયક થયો. ૧૧૪૫-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીને ધંધુકામાં જન્મ થયો. ૧૧૪૯-ચંદ્રપ્રભસૂરિજીએ પૌમિકગચ્છ સ્થા. દર્શનશુદ્ધિ તથા પ્રમેયરત્નાશ બનાવ્યા. ૧૧૫૦–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની દીક્ષા. ૧૧૫૦-કર્ણદેવનો સ્વર્ગવાસ. સિદ્ધરાજની ગાદી. ૧૧૫ર-સિદ્ધરાજે સિદ્ધપુર વસાવી શિવાલય અને સુવિધિનાથનું જિનમંદિર બંધાવ્યું. ૧૧૬૦ લગભગ-માલધારી અભયદેવસૂરિના ઉપદેશથી સિદ્ધરાજે પર્યુષણ તથા અગિયારસે અમારીની ઉદ્દઘાષણ કરી. ૧૧૬૬-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની આચાર્ય પદવી થઈ. ૧૧૬૭–જિનવલભસૂરીજીનું આચાર્યપદ અને સ્વર્ગગમન. ૧૧૬૯-જિનદત્તસૂરિજીનું આચાર્યપદ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 263