Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
સીમાએ આવેલા “ક્ષત્રિયકુંડગ્રામમાં તરફના “કપિલ વસ્તુ” નગરમાં થયો હતો.
થયો હતો. ૪ મહાવીરને જન્મ વિક્રમ સંવત ૪ બુદ્ધનો જન્મ વિક્રમ સં. પૂર્વે ૫૬૫ પૂર્વે ૫૪૨ ઈ. સ. પૂર્વે ૫૯૯ માં ઈ. સ. પૂર્વે ૫૭૬ માં થયો હતો.
થયે હતે. ૫ મહાવીરનું પ્રથમ નામ “શ્રી વદ્ધ- પ બુદ્ધનું પ્રથમ નામ “શ્રી સિદ્ધામાન કુમાર” હતું. પાછળથી શ્રી કુમાર’ હતું પાછળથી શ્રી
મહાવીરના નામે પ્રખ્યાત થયા. ગૌતમ બુદ્ધના નામે પ્રખ્યાત થયા. ૬ મહાવીરને મેટાભાઈનું નામ નંદી- ૬ બુદ્ધને ભાઈ ન હતો.
વર્ધન હતું. (9 મહાવીરની સ્ત્રીનું નામ “યદા ”
૭ બુદ્ધની સ્ત્રીનું નામ યશોધરા
હતું. તેમને વિવાહ વિક્રમ સં. પૂર્વે
૫૪૭ માં થયે હતો. ૮ મહાવીરને પુત્ર ન હતો, પણ એકજ ૮ બુદ્ધને એક પુત્ર હતા, નામ રાહુલ
પુત્રી હતી, તેનું નામ પ્રીયદર્શના, કુમાર. તેને “જમાલી ” વેરે પરણાવવામાં
આવી હતી. ૯ મહાવીર પ્રભુ, માતાપિતાના સ્વર્ગ
૯ બુદ્ધનું હૃદય દયાળુ હોવાથી એક ગમન પછી વડિલ બંધુ નંદીવર્ધનની
દિવસે એક મૃત્યુ પામેલા પુરુષને અનુજ્ઞાથી દીક્ષિત થયા હતા.
સ્મશાને લઈ જતા દેખી તેમને વૈરાગ્ય ઉપજ હતો, આથી સંસાર ત્યજી ચાલ્યા જવાની માતા પિતાની અનુજ્ઞા માગેલી, પણ તે નહિ મળવાથી, થોડો વખત ઓદાસિન્ય ભાવે રાજ્યમાં રહ્યા પછી એક રાત્રિએ એકાએક તેઓ સ્ત્રી, પુત્ર ઇત્યાદિને છોડી ચાલી નીકળ્યા હતા અને સરયુ નદીના કિનારે જઈ સર્વ અલંકાર ઉતારી, તલવાર વડે કેશને કાપી સન્યસ્થ
થયા હતા. વિક્રમ સં. પૂર્વે ૫૮૧. ૧૦ મહાવીરના માતાપિતા મહાવીર ૧૦ બુદ્ધના પિતા શુદ્ધોદન વિક્રમ સં.
દીક્ષિત થયા તે પહેલાં, સ્વર્ગે ગયા પૂર્વે ૪૭૦ માં મૃત્યુ પામ્યા હતા. હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org