Book Title: Hitchintan Author(s): Dhurandharvijay Publisher: Jain Sahitya Vardhak Sabha View full book textPage 5
________________ જ નિ વેદ ન જ સંવત ૨૦૧૦ના મુંબઈ, શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં ચાતુસ્મસ પ્રસંગે પાટીયા ઉપર લખવા માટે લખાયેલા લખાણને આ સંગ્રહ છે. ગીરધરલાલ દુર્લભજી શાહ ચિત્ર સાથે આ લખાણ પાટીયા ઉપર લખતા અને વાચક રસપૂર્વક વાચતાં. કેટલાક ભાવુક આત્માઓ તેને ઉતારે પણ કરી લેતા. એ સર્વ ઉપરથી પુસ્તકરૂપે આ લખાણ પ્રકટ થવું હોય તે અનેકને હિતપ્રેરક બને એ નિર્વિ, વાદ હતું. છતાં “શ્રેયાંસિ બહુ વિધાનિ' એ વચનની પ્રતીતિ કરાવતું ન હોય તેમ બહુ વિનામાંથી પ્રસાર થઈને આ બહાર આવેલ છે. અનેક રસથી ભરેલું, ટૂંકી અનેક કથા-તે-વાતેના સમન્વય સમું, સહેલાઈ સમજાય એવું આ પુસ્તક વાચક વર્ગ હાથમાં લીધા પછી આગળને આગળ વાંચવા માટે ઉસુક બનશે અને જીવનમાં ઓછેવત્તે અંશે. પણ તેમાં કહેલા વિચારોને વણશે એવી ઈચ્છા વધુ પડતી નથી, લેખક ૨૫-૧-૧૯૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 122