________________
૯૩૪
૫.
से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ
“जहा णं केवली भासेज्ज वा, वागरेज्ज वा, नो तहा णं सिद्धे भासेज्ज वा वागरेज्ज वा ।
વળી ખં ભંતે ! સ્મિલેખ્ખ વા, નિમ્મિલેખ્ખ વા |
.
૩. દંતા, ગોયમા ! ઙમ્મિલેખ્ખ વા, નિમિસેઝ્ન વા। जाणं भंते! केवली उम्मिसेज्ज वा, निम्मिसेज्ज वा ताणं सिद्धे वि उम्मिसेज्ज वा निम्मिसेज्ज वा ?
૫.
उ. गोयमा ! णो इणट्ठे समट्ठे । सेसं जहा वागरणं आलावग तहा उम्मिसेण वि अपरिसेसिओ णेयव्वो ।
एवं आउट्टेज्ज वा, पसारेज्ज वा ।
एवं ठाणं वा, सेज्जं वा, निसीहियं वा एज्जा । - વિયા. સ. ૪, ૩. ↑ ॰, મુ. ૭-o o
१०४. छउमत्थेणं केवलणाणिस्स विसेसओ
दस ठाणाई छउमत्थे सव्वभावेणं न जाणइ न पासइ, તં નહીં
. ધમ્મચિાય,
૨. અધમ્મત્યિાય,
રૂ. આાસત્ચિાય, ૪. નીવં અસરીરડિવË, બુ. પરમાણુપોમ્પરું, 19. Tất
૬. સ
૮. વાત',
૧. અયં નિળે વિસ્તફ વા, જ્ઞ વા વિસ્તર,
१०. अयं सव्वदुक्खाणं अंतं करेस्सइ वा, न वा करेस्सइ । एयाणि चेव उप्पन्न-नाण- दंसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ, तं जहा
૨. ધમ્મચિાય -નાવ
१०. अयं सव्वदुक्खाणं अंतं करेस्सइ वा न वा રેશન - ઝાળ, ૬. o ૦, મુ. ૭૬૪
१०५. छउमत्थ- केवलिणं परिययो
सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा, तं जहा
છુ. પાળે અફવાત્તા મવર,
ઢાળ. ૧., મુ. ૪૬૦
ઢાળ. સ. ૬, મુ. ૪૭૮
Jain Education International
પ્ર. ભંતે ! કેવળજ્ઞાની પોતાની આંખો ખોલે છે. અથવા બંધ કરે છે?
ઉ.
પ્ર.
રૂ. માં મૈં. ૭, મુ. ૧૬૭
૪. ઝાળ. ૬. ૮, મુ. ૬૨૦
દ્રવ્યાનુયોગ ભાગ-૨
-
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે કેવળજ્ઞાની બોલે છે અને પ્રશ્નનો ઉત્તર આપે
છે, પરંતુ સિદ્ધ ભગવાન્ બોલતા નથી અને
પ્રશ્નનો ઉત્તર આપતાં નથી.”
હા, ગૌતમ ! તે આંખ ખોલે છે અને બંધ કરે છે. ભંતે ! જે પ્રમાણે કેવળી આંખો ખોલે છે અને બંધ કરે છે, શું તે પ્રમાણે સિદ્ધ પણ આંખો ખોલે છે અને બંધ કરે છે ?
ઉ. ગૌતમ ! આ શક્ય નથી. બાકી સંપૂર્ણ વર્ણન ઉપરોક્ત સિદ્ધનાં બોલવા આદિના આલાપકની સમાન જાણવુ જોઈએ.
આ પ્રમાણે અંગોને સંકુચિત કરવા અને ફેલાવા સંબંધી આલાપક જાણવા જોઈએ.
૧૦૪. છદ્મસ્થથી કેવળજ્ઞાનીની વિશેષતા :
આ પ્રમાણે ઉભા રહેવું, સૂવા અને બેસવા સબંધી આલાપક પણ જાણવા જોઈએ.
દસ પદાર્થોને છદ્મસ્થ સંપૂર્ણ રુપથી જાણતાં નથી અને જોતા નથી, જેમકે -
૧. ધર્માસ્તિકાય,
૨. અધર્માસ્તિકાય, ૪. શરીરમુક્તજીવ,
૩. આકાશાસ્તિકાય,
૬. શબ્દ,
૫. પરમાણુ પુદ્દગલ, ૭. ગંધ,
૯. આ જિન થશે કે નહીં ?
For Private & Personal Use Only
૮. વાયુ,
૧૦. આ બધા દુઃખોનો અંત ક૨શે કે નહીં ? પરંતુ ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર,અર્હત્ જિન કેવળી આને સંપૂર્ણ રુપથી જાણે જુવે છે, જેમકે - ૧. ધર્માસ્તિકાય -યાવ
૧૦. આ બધા દુઃખોનો અંત કરશે કે નહીં.
૧૦૫, છદ્મસ્થ અને કૈવળીનો પરિચય :
સાત હેતુઓથી છદ્મસ્થ જાણી શકાય છે, જેમકે - ૧. જે પ્રાણોનો અતિપાત કરે છે,
Ú. વિયા.સ. ૮, ૩. ૨, મુ. ૨૦-૨૧
www.jainelibrary.org