________________
૯૬૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
सम्मामिच्छादसणलद्धिया अलद्धिया य जहा मिच्छादसणलदी अलद्धी तहेव भाणियब्वं ।
g, રૂ, વરિત્તઋદ્ધિથી જ મત ! નીવ વિ ના .
બના? ૩. યમ ! પંચ ના ડું મથTTU |
तस्स अलद्धियाणं मणपज्जवनाणवज्जाइं, चत्तारि नाणाई, तिण्णि य अन्नाणाइं भयणाए।
सामाइयचरित्तलद्धिया णं भंते ! जीवा किं नाणी, અના? गोयमा ! नाणी केवलवज्जाइं चत्तारि नाणाई भयणाए। तस्स अलद्धियाणं पंच नाणाई तिण्णि य अन्नाणाई મિયા , I
एवं जहा सामाइयचरित्तलद्धिया अलद्धिया य भणिया, एवं -जाव- अहक्खायचरित्तलद्धिया अलद्धिया य भाणियब्बा। णवरं- अहक्खायचरित्तलद्धिया पंच नाणाई
भयणाए। प. ४. चरित्ताचरित्तलद्धिया णं भंते ! जीवा किं
નાળા, મનાઈ ? ૩. ગઈ ! ના, નો અના
अत्थेगइया दुन्नाणी, अत्थेगइया तिन्नाणी, जे दुन्नाणी ते-१. आभिणिबोहियनाणी य, ૨. સુચનાળા ચા जे तिन्नाणी ते-१. आभिणिबोहियनाणी य, ૨. સુચના ય, રૂ, દિના ચા. तस्स अलद्धीयाणं पंच नाणाई, तिण्णि अन्नाणाई भयणाए।
- વિ . સ. ૮, ૩. ૨, મુ. ૨ ૭
સમ્યગ મિથ્યાદર્શન લબ્ધિ પ્રાપ્ત અને લબ્ધિરહિત જીવોનું વર્ણન મિથ્યાદર્શન લબ્ધિ યુક્ત અને
લબ્ધિ રહિત જીવોનાં સમાન છે. પ્ર. ૩. અંતે ! ચારિત્રલબ્ધિયુક્ત જીવ જ્ઞાની છે કે
અજ્ઞાની છે ? ગૌતમ ! તેમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. ચારિત્ર લબ્ધિ રહિત જીવોમાં મન: પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના
(વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! સામાયિક ચારિત્ર લબ્ધિયુક્ત જીવ જ્ઞાની
છે કે અજ્ઞાની છે ? ઉ, ગૌતમ ! તે જ્ઞાની છે, તેમાં કેવળજ્ઞાનનાં સિવાય
ચાર જ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. સામાયિક ચારિત્રલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે સામાયિક ચારિત્ર લબ્ધિવાળા અને લબ્ધિ રહિત જીવોનું વર્ણન કરેલ છે. તેજ પ્રમાણે ચાવત- યથાખ્યાત ચારિત્ર લબ્ધિવાળા અને લબ્ધિ રહિત જીવોનું વર્ણન કરવું જોઈએ. વિશેષ : યથાખ્યાત ચારિત્ર લબ્ધિયુક્ત જીવોમાં
પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ૪. ભંતે ! ચારિત્રાચારિત્ર લબ્ધિવાળા જીવ
જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી.
તેમાંથી કેટલાક બે જ્ઞાનવાળા છે, કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા છે તે – ૧. આભિનિબોધિકજ્ઞાની અને ૨. શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે -૧, આભિનિબોધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની અને ૩. અવધિજ્ઞાની છે. ચારિત્રાચારિત્ર લબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org