Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 773
________________ ૧૩૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ gવે -ઝાવ- થાય છે આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. प. (ग) पुढविक्काइए णं भंते ! पुढविक्काइएहिंतो પ્ર. (ગ) ભંતે ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકોમાંથી अणंतरं उव्वट्टित्ता णेरइएसु उववज्जेज्जा ? નીકળીને શું અનન્તર (સાંધા)નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ૩. મા ! જો ફળદ્દે સમર્કે. ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु वि। આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી ઉત્પત્તિનો નિષેધ જાણવો જોઈએ. प. पुढविक्काइए णं भंते ! पुढविक्काइएहितो अणंतरं પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકોમાંથી નીકળીને उब्वट्टित्ता पूढविक्काइएस उववज्जेज्जा? શું અનન્તર (સીધા) પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा। થતા નથી. प. जे णं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી लभेज्जा सवणयाए? પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? . જયમા ! જો ફળ સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं आउक्काइयादीस णिरंतरं भाणियब्वं-जाव આ પ્રમાણે અપકાયિકથી ચઉન્દ્રિય સુધી જીવોની चरिदिए। નિરંતર ઉત્પત્તિનાં માટે કહેવું જોઈએ. पंचेंदिय-तिरिक्खजोणिय-मणूसेसु जहा जेरइए। પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોમાં ઉત્પત્તિ નૈરયિકોનાં સમાન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिएसु पडिसेहो। વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં પૃથ્વીકાયિકની ઉત્પત્તિનો નિષેધ સમજવો જોઈએ. एवं जहा पुढविक्काइओ भणिओ तहेव આ પ્રમાણે જેમ પૃથ્વીકાયિકની ઉત્પત્તિનાં વિષયમાં आउक्काइओ वि वणप्फइकाइओ विभाणियब्यो। કહ્યું છે તે પ્રમાણે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકનાં વિષયમાં પણ કહેવું જોઈએ. प. (घ) तेउक्काइए णं भंते ! तेउक्काइएहितो अणंतरं પ્ર. (ઘ) ભંતે ! તેજસ્કાયિક જીવ, તેજસકાયિકોમાંથી उन्चट्टित्ता णेरइएस उववज्जेज्जा? નીકળીને શું અનન્તર (સીધા) નારકોમાં ઉત્પન્ન થાય છે ? ૩. ચમા ! સુદ્દે સમર્હા ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु वि। આ પ્રમાણે તેજસ્કાયિક જીવની અસુરકુમારોથી સ્વનિતકમારો સુધી ઉત્પત્તિનો નિષેધ સમજવું જોઈએ. पुढविक्काइय-आउ-तेउ-वाउ-वणस्सइ-बेइंदिय પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, तेइंदिय-चउरिदिएसु अत्थेगइए उववज्जेज्जा, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને अत्थेगइए णो उववज्जेज्जा। ચઉન્દ્રિયોમાં કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન થતા નથી. प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર, ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત लभेज्जा सवणयाए? ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ઉ

Loading...

Page Navigation
1 ... 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824