Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 776
________________ ક્રિયા અધ્યયન ૧૩૩૧ ૭૪ ઇ-નાસ્ત્ર-કાઉન્સેમેમુ પુર્વ-મા વાસવાડા ૭૪. કૃષ્ણ-નીલ-કાપોતલેશી પૃથ્વી-અપ-વનસ્પતિકાયિકોમાં अंतकिरिया परूवणं અંતક્રિયાનું પ્રરુપણ : तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનાં -जाव- अंतेवासी मागंदियपुत्ते नामं अणगारे पगइभद्दए અંતેવાસી -ચાવત- પ્રકૃતિભદ્ર માકંદિકપુત્ર નામના जहा मंडियपुत्ते -जाव- पज्जुवासमाणे एवं वयासी અણગારે મંડિતપુત્ર અણગારનાં સમાન -વાવ પર્યાપાસના કરતાં આ પ્રમાણે પૂછ્યું - प. से नूणं भंते ! काऊलेस्से पुढविकाइए काउलेस्से- પ્ર. ભંતે! શું કાપોતલેશી પૃથ્વીકાયિક જીવ, કાપોતલેશી हिंतो पुढविकाइएहिंतो अणंतरं उव्वट्टित्ता माणुसं પૃથ્વીકાયિક જીવોમાંથી મરીને સીધા મનુષ્ય શરીરને विग्गहं लब्भइ, केवलं बोहिं बुज्झइ, केवलं बोहिं પ્રાપ્ત કરે છે અને પછી કેવળજ્ઞાન ઉપાર્જીત કરે છે, बुज्झित्ता तओ पच्छा सिज्झइ -जाव- अंतं करेइ ? કેવળજ્ઞાન ઉપાર્જીત કરીને તત્પશ્ચાતુ સિદ્ધ-બુદ્ધ-મુક્ત થાય છે -યાવતુ- બધા દુઃખોનો અંત કરે છે ? उ. हंता, मागंदियपुत्ता! काऊलेस्से पुढविकाइए -जाव હા, માકંદિક પુત્ર ! તે કાપોતલેશી પૃથ્વીકાયિક સંત ર ા જીવ -વાવ- બધા દુઃખોનો અંત કરે છે. प. से नूणं भंते! काऊलेस्से आउकाइए काऊलेस्सेहिंतो ભંતે ! શું કાપોતલેશી અકાયિક જીવ, કાપોતલેશી आउकाइएहिंतो अणंतरं उव्वट्टित्ता माणुसं विग्गहं અકાયિક જીવોમાંથી મરીને સીધા મનુષ્ય શરીરને लब्भइ माणुसं विग्गरं लभित्ता केवलं बोहिं बुज्झइ પ્રાપ્ત કરે છે અને મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને કેવળ -ના- અંતે રે ? જ્ઞાન પ્રાપ્ત કરે છે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને -વાવ- બધા દુ:ખોનો અંત કરે છે ? ૩. દંતા, મારિયyત્તા! ક્રિસે મારૂT3U -નવ- ઉં. હા, માકંદિક પુત્ર ! કાપોતલેશી અપૂકાયિક જીવ -વાવ- બધા દુ:ખોનો અંત કરે છે. प. से नूणं भंते ! काऊलेम्से वणम्सइकाइए -जाव- अंतं પ્ર. ભંતે ! કાપોતલેશી વનસ્પતિકાયિક જીવ -ભાવતુકરે ! બધા દુઃખોનો અંત કરે છે ? ૩. દંતા, મતિયપુત્તા ! | વેવ -ગાવ- અંતે રેડા હા, માકંદિક પુત્ર ! તે પણ આ પ્રમાણે (પૂર્વવત) -ચાવતુ- બધા દુ:ખોનો અંત કરે છે. प. 'सेवं भंते ! मेवं भंते त्ति' मागंदियपत्ते अणगारे "ભંતે !” તે આ પ્રમાણે છે, "ભંતે !” તે આ પ્રમાણે ममणं भगवं महावीरं -जाव- वंदित्ता नमंसित्ता છે, આવું કહીને માકંદિકપુત્ર અનગાર શ્રમણ जेणेव ममणे निग्गंथे तेणेव उवागच्छइ तेणेव ભગવાન મહાવીરને ચાવતુ-વંદના નમસ્કાર उवागच्छित्ता समणे निग्गंथे एवं वयासी કરીને જ્યાં શ્રમણ નિગ્રંથ હતા, તે ત્યાં આવ્યા અને તેનાથી આ પ્રમાણે કહ્યું - “एवं खलु अज्जो ! काउलेस्से पुढविकाइए तहेव હે આર્યો ! કાપતલેશી પૃથ્વીકાયિક જીવ પૂર્વોક્ત • -નર્વ-બંત રુ. પ્રકારથી -પાવતુ- બધા દુઃખોનો અંત કરે છે, एवं खलु अज्जो! काउलेस्से आउकाइए -जाव- अंतं હે આર્યો ! કાપોતલેશી અપૂકાયિક જીવ -વાવર૬, બધા દુઃખોનો અંત કરે છે, एवं खलु अज्जो ! काउलेम्से वणस्मइकाइए-जाव હે આર્યો ! કાપોતલેશી વનસ્પતિકાયિક જીવ ર૩ " -વાવ- બધા દુઃખોનો અંત કરે છે.” ताण तेममणा निग्गंथा मागंदियपुनम्स अणगारस्स તદનન્તર તે શ્રમણ નિગ્રંથોને માકંદિકપુત્ર અણગારે एवं माइक्खमाणम्म-जाव-एवंपस्वमाणस्स एयमलैं આ પ્રમાણે કહ્યું -યાવતુ- આ પ્રમાણે પ્રરુપણ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824