Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 775
________________ ૧૩૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा। થતા નથી. प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત लभेज्जा सवणयाए ? ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ લાભ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા लभेज्जा। નથી. प. जेणं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए से णं પ્ર. ભંતે ! જે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત केवलं बोहिं बुज्झेज्जा? કરે છે તો શું તે કેવળબોધિને પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए बुझेज्जा, अत्थेगइए नो ઉ. ગૌતમ ! કોઈ કેવળબોધિને પ્રાપ્ત કરે છે અને કોઈ ૩ન્નેન્ના / કરતા નથી. जे णं भंते ! केवलं बोहिं बुज्झेज्जा से णं सद्दहेज्जा પ્ર. ભંતે ! જે કેવળબોધિને પ્રાપ્ત કરે છે તો શું તે તેના पत्तिएज्जा रोएज्जा? પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે ? उ. हंता, गोयमा ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा। ઉ. હા, ગૌતમ ! તે તેના પર શ્રદ્ધા, પ્રતીતિ. રુચિ કરે છે. प. जेणं भंते ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा से णं ભંતે ! જે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે તો શું તે आभिणिबोहियणाण सुयणाण-ओहिणाणाई આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન उप्पाडेज्जा? ઉપાર્જીત કરે છે ? ૩. હંતા, મયT! ૩પન્ના ઉં. હા, ગૌતમ ! તે ઉપાર્જીત કરે છે. g, ને ઇ મેતે ! મfમાવદિયTTખ-સુયUTI પ્ર. ભંતે ! જે આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને ओहिणाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा અવધિજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે શીલવ્રત -ઝાવ- સરોવવ વ પરિવગ્નિg? -યાવત- પોષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ થાય છે ? उ. गोयमा ! णो इणढे समढे । ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु । આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યોમાંથી નીકળીને અસુરકુમારોમાં -વાવત- સ્વનિતકુમારોમાં ઉત્પત્તિનાં વિષયમાં જાણવું જોઈએ. एगिंदिय-विगलिंदिएसु जहा पुढविकाइए। એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોમાં ઉત્પત્તિનું વર્ણન પૃથ્વીકાયિક જીવોનાં સમાન જાણવું જોઈએ. पंचेंदिय-तिरिक्खजोणिएसु मणूसेसु य जहा णेरइए। પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પત્તિનું વર્ણન નૈરયિકનાં સમાન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिएसु जहा णेरइएसु । વાણવ્યતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં ઉત્પત્તિનું વર્ણન નૈરયિકોના સમાન છે. एवं मणूसे वि। આ પ્રમાણે મનુષ્યની પણ ઉત્પત્તિનું વર્ણન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिए जहा असुरकुमारे। વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકની ઉત્પત્તિનું - TUT. ૫. ૨૦, ૩. ૨૪૨૭-૨૪૪૨ વર્ણન અસુરકુમારોનાં સમાન છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824