Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 792
________________ ક્રિયા અધ્યયન ૧૩૪૭ ૮૮, પરંતવન કરવવંતુ સમવસર ૮૮, પરંપરોપપન્નક ચોવીસ દંડકોમાં ચાર સમવસરણાદિનું જવા પ્રરુપણ : प. परंपरोववन्नगा णं भंते ! नेरइया किं किरियावाई પ્ર. ભંતે ! પરંપરોપપન્નક નૈરયિક ક્રિયાવાદી છે : -નવ-વેચવા ? -વાવ- વિનયવાદી છે ? उ. गोयमा ! एवं जहेव ओहिओ उदेसओ तहेव ઉ. ગૌતમ ! જે પ્રમાણે સામાન્ય જીવોનાં ઉદેશક કહ્યા परंपरोववन्नएसु वि नेरइयाइओ तहेव निरवसेसं છે, તે જ પ્રમાણે પરંપરો૫૫નકનૈરયિકાદિઓનાં भाणियव्वं। બધા સ્થાન સંપૂર્ણ કહેવા જોઈએ. तहेव तियदंडगसंगहिओ। તે જ પ્રમાણે ત્રણે દંડકો સહિત પણ કહેવા જોઈએ. - વિચા. સ. રૂ ૧, ૩. ૩, મુ. ? ८९. अणंतरोववगाढाईसु समोसरणाइ परूवणं- ૮૯. અનન્તરાવગાઢાદિમાં સમવસરણાદિનું પ્રરુપણ : एवं एएणं कमेणं जच्चेव बंधिसए उद्देसगाणं परिवाडी આ પ્રમાણે આ ક્રમથી બંધ શતક (૨) માં ઉદેશકોની सच्चेव इहं पि-जाव- अचरिमो उसो। જે પરિપાટી છે, તે જ ચારેય સમવસરણની પરિપાટી અહીં પણ અચરમ ઉદેશક સુધી કહેવી જોઈએ. णवर-अणंतरा चत्तारि वि एक्कागमगा, વિશેષ અનન્તરોપપન્નકનાં ચાર ઉદેશક એક સમાન છે. परंपरा चत्तारि वि एक्कगमएणं, પરંપરોપપન્નકનાં પણ ચાર ઉદેશક એક સમાન છે. एवं चरिमा वि, अचरिमा वि एवं चेव । આ પ્રમાણે ચરમ અને અચરમનાં આલાપક પણ છે. णवर-अलेस्सी केवली अजोगी न भण्णइ, વિશેષ : અલેશી, કેવળી અને અયોગીનું વર્ણન અહીં ન કરવું જોઈએ. सेसं तहेव। -વિયા. સ. ૩ ૦, ૩. ૪-૧૧ બાકી બધુ પૂર્વવત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824