Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 791
________________ ૧૩૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. યમ ! [ જેવ ઉ. ગૌતમ ! પૂર્વવત જાણવું જોઈએ. एवं जहेव पढमदेसे नेरइयाणं वत्तव्वया तहेव इह જે પ્રમાણે પ્રથમ ઉદેશકમાં નરયિકોનું વર્ણન કર્યું विभाणियब्बा। છે તે જ પ્રમાણે અહીં પણ કરવું જોઈએ. णवरं-जं जस्स अत्थि अणंतरोववन्नगाणं नेरइयाणं વિશેષ : અનન્તરોપપન્નક જીવોનાં જ્યાં જે तं तस्स भाणियव्वं । સંભવ હોય ત્યાં તે કહેવું જોઈએ. एवं सब्ब जीवाणं-जाव-वेमाणियाणं । આ પ્રમાણે બધા જીવોનું વૈમાનિકો સુધી વર્ણન કરવું જોઈએ. णवर-अणंतरोववन्नगाणं जहिं जं अस्थि तहिं तं વિશેષ : અનન્તરોપપન્નક જીવોમાં જ્યાં જે भाणियव्वं। સંભવ હોય ત્યાં તે કહેવું જોઈએ. - વિયા, સ, રૂ ૧, ૩. ૨, મુ. ૨-૪ ૮૭. રિચાવાના સત્તવના વીસાવું ૪૭. ક્રિયાવાદી આદિ અનન્તરો પપન્નક ચોવીસ દંડકોમાં भवसिद्धियत्त अभवसिद्धियत्त परूवणं ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકનું પ્રરુપણ : प. किरियावाई णं भंते ! अणंतरोववन्नगा नेरइया किं પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક નૈરયિક ક્રિયાવાદી શું भवसिद्धिया अभवसिद्धिया ? ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? उ. गोयमा ! भवसिद्धिया, नो अभवसिद्धिया। ઉ. ગૌતમ ! ભવસિદ્ધિક છે, પરંતુ અભવસિદ્ધિક નથી. प. अकिरियावाई णं भंते अणंतरोववन्नगा नेरइया પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક નૈરયિક અક્રિયાવાદી શું किं भवसिद्धिया अभवसिद्धिया ? ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? उ. गोयमा ! भवसिद्धिया वि, अभवसिद्धिया वि। ગૌતમ ! ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. एवं अन्नापियवाई वि, वेणइयवाई वि। આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવું જોઈએ. प. सलेस्सा णं भंते ! किरियावाई अणंतरोववन्नगा પ્ર. ભંતે! સલેશી અનન્તરોપપન્નક નૈરયિક ક્રિયાવાદી नेरइया किं भवसिद्धिया, नो अभवसिद्धिया ? શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? गोयमा ! भवसिद्धिया, नो अभवसिद्धिया। ઉ. ગૌતમ ! ભવસિદ્ધિક છે પરંતુ અભવસિદ્ધિક નથી. एवं एएणं अभिलावेणं जहेव ओहिए उद्देसए આ પ્રમાણે આ અભિશાપથી જે પ્રમાણે ઔધિક नेरइयाणंवत्तब्बया भणिया, तहेव इह विभाणियब्बा ઉદેશ્યમાં નૈરયિકોનું વર્ણન કરેલ છે તે જ પ્રમાણે -ના- ઝTIFIરોવરત્તિ અહીં પણ અનાકારોપયુક્ત સુધી કહેવું જોઈએ. ઉં -નવિ- સેનાળિયો આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. णवरं-जं जस्स अस्थि तं तस्स सव्वं भाणियव्वं । વિશેષ : તેમાં જેનું જે સ્થાન છે. તેના તે બધા સ્થાન કહેવા જોઈએ. इमं से लक्खणं-जे किरियावाई सुक्कपक्खिया તેનાં આ લક્ષણ છે - જે ક્રિયાવાદી શુલપાક્ષિક सम्मामिच्छद्दिट्ठी य एए सब्वे भवसिद्धिया, णो અને સમ્યગૃમિથ્યાદષ્ટિ છે તે બધા ભવસિદ્ધિક अभवसिद्धिया। છે, અભવસિદ્ધિક નથી. सेसा सब्वे भवसिद्धिया वि. अभवसिद्धिया वि। બાકી બધા ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક - વિય. સ. રૂ ૧, ૩, ૨, સુ. ૨૨-૧૬ પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824