Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 779
________________ ૧૩૩૪ प. पंकप्पभापुढविनेरए गं भंते! पंकष्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरतं लभेज्जा ? ૩. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा । प. धूमप्पभापुढविनेरइए णं भंते! धूमप्पभापुढवि नेर एहिंता अनंतरं उच्चट्टित्ता तित्थगतं लभेज्जा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, बिरडं पुण लभेज्जा । प. तमापुढविनेरइए णं भंते ! तमापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? ૩. उ. गोयमा ! णो इणट्टे समट्ठे, विरयाविरयं पुण નમુના ૫. असत्तमा पुढविनेरइए णं भंते ! अहेसत्तमा पुढविनरेइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं મેના? ૩. યમા ! તો ફળદ્ધે મમછે, મમ્મત્ત પુન તમે જ્ઞાા एवं - जाव- वाल्लुयप्पभापुढविनेरहएहिंतो तित्थगरतं મેના ૬. .. 5. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरिंय पुण करेज्जा | एवं निरन्तरं - जाव- आउक्काइए दं. १४. तेउक्काइए णं भंते ! तेउक्काइएहिंतो अनंतरं उब्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? ૩. કું. ૨-૨ રૂ. અનુવુમારે ગં મંતે ! અનુરજુમારેાિંતો अनंतरं उब्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए । एवं वाउक्काइए वि । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વી સુધીનાં નૈરિયકોમાંથી નીકળીને સીધા તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. (અને કોઈ કરતા નથી.) પ્ર. ભંતે ! પંકપ્રભા પૃથ્વીનાં નારક પંકપ્રભા પૃથ્વીનાં નૈરિયકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ૩. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે અન્તક્રિયા કરી શકે છે. પ્ર. ભંતે ! ધૂમપ્રભા પૃથ્વીનાં ના૨ક ધૂમપ્રભા પૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પરંતુ તે વિરતિ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ભંતે ! તમાપૃથ્વીનાં નારક તમાપૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરી શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે વિરતાવિરત (દેશ વિરતિ) ને પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ભંતે ! અધઃસપ્તમ પૃથ્વીનાં નારક અધઃસપ્તમ પૃથ્વીનાં નૈયિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. પ્ર.નં.૨-૧૩, ભંતે ! અસુરકુમાર દેવ અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પરંતુ તે અન્તક્રિયા કરી શકે છે. આ પ્રમાણે નિરંતર અાયિક સુધી જાણવું જોઈએ. પ્ર. ૬.૧૪, ભંતે ! તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે વાયુકાયિકનાં વિષયમાં પણ સમજી લેવુ જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824