Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 780
________________ ક્રિયા અધ્યયન ૫. उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा । ૧. ૐ. ૨૭-૨૨, વેદંવિય-તેઽયિ-પરિનિાં મંતે ! इंदिय इंदिय चउरिंदिएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, मणप्पज्जवणाणं पुण उप्पाडेज्जा । ૫. ૩. ૐ ?-૬, વળાવ! [ મંતે ! વાડાइहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? ૫. ૐ. ૨૦-૨૩, પંચંદ્રિય-તિરિવનોળિય-મભૂતवाणमंतर - जोइसिए णं भंते ! पंचेंदियतिरिक्खजोणिय मणूस वाणमंतर जोइसिएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? T. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा | ૩. પોયમા ! અત્યે તમેષ્ના, અત્યા નો લમેગ્ના | एवं जहा रयणप्पभापुढविनेरइए । दं. २४. सोहम्मगदेवे णं भंते ! अनंतरं चयं चइत्ता तित्थगरत्तं लभेज्जा ? વ -નાવ- સદ્ઘતિહાદેવે । - ૫૧. ૧. ૨૦, મુ. ૨૪૪૪-૨૪૬૮ ७६. चउवीसदंडएसु चक्कवट्टिआईणं परूवणं ૩. ग्यणप्पभापुढविनेरइए णं भंते ! रयणप्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं સમેના? ૩. ગોયમા ! અત્ચાકણ તમન્ના, અત્યાઘુ જો તમેગ્ના | ૧. મે વંદ્વેનું મંતે ! વં યુઅદ્ ‘અત્ચાઇ તમન્ના, અત્યાઘુ જો મેગ્ગા ?' गोयमा ! जहा स्यणप्पभापुढवी नेरइयस्स तित्थगरते । Jain Education International પ્ર. ૬.૧૫-૧૬, ભંતે ! વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ૧૩૩૫ ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે અન્તક્રિયા કરી શકે છે. પ્ર. ૬. ૧૭–૧૯, ભંતે ! બેઈન્દ્રિય- ત્રેઈન્દ્રિય- ચઉરેન્દ્રિય જીવ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય જીવોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી પરંતુ મનઃ પર્યવજ્ઞાનનું ઉપાર્જન કરી શકે છે. પ્ર. દં. ૨૦-૨૩, ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક-મનુષ્ય, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક, મનુષ્ય, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પરંતુ અન્તક્રિયા કરી શકે છે. પ્ર. ૬, ૨૪, ભંતે ! સૌધર્મ કલ્પનાં દેવ, પોતાના ભવથી ચ્યવન કરીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. બાકીનું વર્ણન રત્નપ્રભા પૃથ્વીનાં નારકનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે સર્વાર્થસિદ્ધ વિમાનનાં દેવ સુધી જાણવું જોઈએ. ૭૬. ચોવીસ દંડકોમાં ચક્રવર્તિત્વ આદિની પરુપણા : પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીનાં નારક રત્નપ્રભા પૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ ચક્રવતી પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - કોઈ ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી"? For Private Personal Use Only ઉ. ગૌતમ ! જેમ રત્નપ્રભા પૃથ્વીનાં નારકને તીર્થંકર પદની પ્રાપ્તિનાં સંબંધમાં કહ્યું છે. (તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. ) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824