Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 788
________________ $ ક્રિયા અધ્યયન ૧૩૪૩ णवरं-जं अत्थि तं भाणियव्वं, सेसं न भण्णइ । વિશેષ : જેનું જે છે તે જ કહેવું જોઈએ. બાકી ન કહેવું જોઈએ. હું ર??. ના મેરફાવે -ઝવ- થળસુમાર ૬. ૨-૧૧. જે પ્રમાણે નૈરયિકોનું વર્ણન છે તે જ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. प. द.१२.पूढविकाइयाणं भंते! जीवा किंकिरियावाई પ્ર. ૬.૧૨. “તે ! શું પૃથ્વીકાયિક જીવ ક્રિયાવાદી -ના-વેચવાડું ? -વાવ- વિનયવાદી છે ? गोयमा ! नो किरियावाई, अकिरियावाई वि, ઉ. ગૌતમ! તે ક્રિયાવાદી અને વિનયવાદી હોતા નથી. अन्नाणियवाई वि, नो वेणइयवाई। પરંતુ અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી હોય છે. एवं पुडविकाइयाणं जंअत्थितत्थ सब्वत्थ वि एयाई આ પ્રમાણે પૃથ્વીકાયિકોમાં જે પદ સંભવ હોય, दोमझिल्लाइंसमोसरणाइं-जाव-अणागारोवउत्त તે બધામાં અનાકારોપયુક્ત સુધી મધ્યના બે ત્તિો પદ (અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી) કહેવા જોઈએ. ૮. ૨૨-૧૬. વે-નવ- વિશાળ, સવાને ૬.૧૩-૧૯, આ પ્રમાણે ચઉન્દ્રિય સુધી પણ एयाई चेव मज्झिल्लगाइं दो समोसरणाई। બધા સ્થાનોમાં મધ્યનાં બે સમવસરણ કહેવા જોઈએ. णवर-सम्मत्तनाणेहि वि एयाणि चेव मज्झिल्लगाई વિશેષ : સમ્યક્ત્વ અને જ્ઞાનમાં પણ એ જ બે दो समोसरणाई। મધ્યનાં સમવસરણ જાણવા જોઈએ. હું ૨૦. હિ૪-તિરિક્ષનોળિયા ના નવા ૬. ૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું વર્ણન સામાન્ય જીવોનાં સમાન છે. णवरं-जं अस्थि तं भाणियव्वं । વિશેષ : આમાં પણ જેના જે સ્થાન હોય તે કહેવા જોઈએ. दं. २१. मणुस्सा जहा जीवा तहेव निरवसेसं । દ. ૨૧. મનુષ્યોનું સમગ્ર વર્ણન સામાન્ય જીવોનાં સમાન જાણવું જોઈએ. ઢં. રર-૨૪, વનમંતર-ઝોસિય-જેમifજય નહીં ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનું असुरकुमारा। વર્ણન અસુરકુમારોનાં સમાન જાણવું જોઈએ. - વિચા. સ. રૂ , ૩. ૨, મુ. ૨૨- રૂ ૨ ૮૫. િિરયાવાડ નીવ-જવી હાકુ મવદિયા- ૮૫. ક્રિયાવાદી આદિ જીવ ચોવીસ દંડકોમાં ભવસિદ્ધિકત્વ अभवसिद्धियत्तस्स परूवणं અને અભવસિદ્ધિકત્વનું પ્રરુપણ : प. १. किरियावाई णं भंते ! जीवा किं भवसिद्धिया પ્ર. ૧. ભંતે ! ક્રિયાવાદી જીવ શું ભવસિદ્ધિક છે કે अभवसिद्धिया? અભાવસિદ્ધિક છે ? गोयमा ! भवसिद्धिया. नो अभवसिद्धिया। ઉ. ગૌતમ ! ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. प. अकिरियावाई णं भंते ! जीवा किं भवसिद्धिया પ્ર. ભંતે ! અક્રિયાવાદી જીવ શું ભવસિદ્ધિક છે કે अभवसिद्धिया ? અભવસિદ્ધિક છે ? ૩. નોન ! મસિદ્ધિ વિ. મસિદ્ધિ વિના ઉ. ગૌતમ ! તે ભવસિદ્ધિક પણ છે અને અભવ સિદ્ધિક પણ છે. एवं अन्नाणियवाई वि, वेणइयवाई वि। આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવોનાં વિષયમાં પણ સમજવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824