Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 778
________________ ક્રિયા અધ્યયન ૧૩૩૩ जहा पुढविकाइए एवं आउकाइए वि, एवं જે પ્રમાણે પ્રવીકાયિકનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે वणस्सइकाइए वि, सच्चे णं एसमझें। અપકાયિક અને વનસ્પતિકાયિક -વાવત- બધા દુઃખોનો અંત કરે છે. આ વર્ણન સત્ય છે ત્યાં સુધી કહેવું જોઈએ. 'सवं भंत ! सेवं भंते त्ति' समणा निग्गंथा समणं "ભંતે તે આ પ્રમાણે છે, ભંતે ! તે આ પ્રમાણે महावीरं वंदंति नमसंति वंदित्ता नमंसित्ता जेणेव છે.” તે કહીને એ શ્રમણ- નિકોએ શ્રમણ ભગવાન मागं दियपुत्ते अणगारे तेणेव उवागच्छंति મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને વંદના उवागच्छित्ता मागंदियपुत्तं अणगारंवंदति नमसंति નમસ્કાર કરીને જ્યાં માકંદિક પુત્ર અણગાર હતા वंदित्ता नमंसित्ता एयमझें सम्मं विणएणं ત્યાં આવ્યા, ત્યાં આવીને વંદન નમસ્કાર કર્યા. મુન્ની-મુન્નો વાતિ વંદના નમસ્કાર કરીને પછી તેવોએ (તેના વર્ણનની અવજ્ઞાન માટે) તેનાથી વિનયપૂર્વક - વિયા, સે. ૨૮, ૩. રૂ, મુ. ૨-૭ વારંવાર ક્ષમાયાચના કરી. ૭૧. વીસતંકુ તિત્યારે પ્રવરિયા ચવ- ૭૫. ચોવીસ દંડકોમાં તીર્થકરત્વ અને અંતક્રિયાનું પ્રાણ : g, , , UTCHપૂઢવિરફુઈ અંત ! રચTMમ- પ્ર. ૮,૧. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીનો નરયિકજીવ पुढविनेरइएहिंतो अणंतरं उव्वट्टित्ता तित्थगरत्तं રત્નપ્રભા-પૃથ્વીનાં નૈરયિકોથી નીકળીને શું लभेज्जा ? અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। ઉ. ગૌતમ ! કોઈ તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – પ્રત્યેાફા –મેન્ગા, ત્યારૂU ો –મેન્બા ?" 'કોઈ તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી.”? उ. गोयमा ! जस्स णं रयणप्पभापुढविनेरइयस्स ઉ. ગૌતમ ! જે રત્નપ્રભા પૃથ્વીનાં નારકે તીર્થકર तित्थगरणाम-गोयाई कम्माई बद्धाइं पुट्ठाइं निधत्ताई નામ-ગોત્ર કર્મ બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત કૃત નિકાચિત कडाई पट्ठवियाई णिविट्ठाई अभिनिविट्ठाई કરેલ, પ્રસ્થાપિત કરેલ, (સ્થિત કરેલ), અભિનિવિષ્ટ अभिसमण्णागयाइं उदिण्णाई, णो उवसंताई भवंति, (વિશેષ રુપથી સ્થિત કરેલ), અભિસમન્વાગત કરેલ અને ઉદયમાં આવેલ પણ ઉપશાંત થયેલ નથી. से णं रयणप्पभापुढविनेरइए रयणप्पभापुढवि તે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક રત્નપ્રભા પૃથ્વીનાં नेरइएहिंतो अणंतरं उव्वट्टित्ता तित्थगरत्तं નૈરયિકોમાંથી નીકળીને અનન્તર (સીધા) તીર્થકર મેગ્ના, પદને પ્રાપ્ત કરે છે, जस्स णं रयणप्पभापुढविनेरइयस्स तित्थगरणाम પરંતુ જે રત્નપ્રભાપૃથ્વીનાં નૈરયિક તીર્થંકર નામ गोयाई णो बद्धाइं -जाव- णो उदिण्णाई उवसंताई ગોત્ર કર્મ બાંધેલ નથી -પાવત- ઉદયમાં આવ્યું મવંતિ, નથી અને ઉપશાંત છે. सेणं रयणप्पभापुढविनेरइए तो अणंतरं उव्वट्टित्ता તે રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક રત્નપ્રભા પૃથ્વીથી तित्थगरत्तं णो लभेज्जा, નીકળીને સીધા તીર્થંકરપદ પ્રાપ્ત કરતા નથી. से तेण?णं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'अत्थगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा।" કોઈ નૈરયિક તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824