Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
View full book text
________________
૧૩૪૦
દ્રવ્યાનુયોગ ભાગ-૨ ७९. बंध-विमोक्ख विदु अन्तकडे त्ति भवई
૭૯, બંધ અને મોક્ષના જ્ઞાતા અંત કરનાર હોય છે : जमाहु ओहं सलिलं अपारगं,
તીર્થકર ગણધર આદિ એ કહ્યું છે કે – અપાર સલીલमहासमुदं व भुयाहिं दुत्तरं ।
પ્રવાહવાળા સમુદ્રને ભુજાઓથી પાર કરવો દુરૂર છે अहे व णं परिजाणाहि पंडिए,
તેવી જ રીતે સંસારરૂપી મહાસમુદ્રને પણ પાર કરવો से हु मुणी अंतकडे त्ति वुच्चई ।।
દુસ્તર છે. માટે આ સંસાર સમુદ્રનાં સ્વરૂપને (જ્ઞ-પરિજ્ઞાથી) જાણીને (પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી) તેનો પરિત્યાગ કરી દે. આ પ્રમાણેનો ત્યાગ કરનાર પંડિત મુનિ કર્મોનો અંત
કરનાર કહેવાય છે. जहा य बद्धं इह माणवेहिं,
મનુષ્યોએ આ સંસારમાં મિથ્યાત્વ આદિનાં દ્વારા જે રુપથી जहा य तेसिं तु विमोक्ख आहिए।
કર્મ બાંધેલ છે, તે પ્રમાણે સમ્યગ-દર્શન આદિ દ્વારા તે अहा तहा बंधविमोक्ख जे विदू,
કર્મોનો વિમોક્ષ થાય છે તે પણ બતાવેલ છે. આ પ્રમાણે
બંધ અને મોક્ષનાં કારણોનો વિજ્ઞાતા મુનિ અવશ્ય से हु मुणी अंतकडे त्ति वुच्चई ॥
સંસારને અથવા કર્મોનો અંત કરનાર કહેવાય છે. इमम्मि लोए परए च दोसु वि,
ઈહલોક - પરલોકનાં બન્ને લોકોમાં જેનો કિંચિત માત્ર ण विज्जई बंधणं जस्स किंचि वि ।
પણ રાગાદિ બંધન નથી. તથા સાધક નિરાલંબ ઈહલૌકિકसे हू णिरालंबणमपतिट्ठिओ,
પરલૌકિક સ્પર્શથી રહિત છે અને કોઈ પણ જગ્યાએ कलंकली भवपवंच विमुच्चई ।।
પ્રતિબદ્ધથી પણ રહિત છે, તે સાધુ નિશ્ચયથી આ - ના, મુ. ૨, , ૨૬, મુ. ૮૦ ૨-૮૦ ૪
સંસારમાં જન્મ-મરણનાં પ્રપંચથી વિમુક્ત થઈ જાય છે. ८०. किरियावाइआइ समोसरणस्स भेयचउक्कं
ક્રિયાવાદી આદિ સમવસરણનાં ચાર ભેદ : प. कइ णं भंते ! समोसरणा पण्णत्ता ?
પ્ર. ભંતે ! સમવસરણ કેટલા કહ્યા છે ? ૩. યમ ! વત્તારિ સોસ રVT UUUTRા, તેં નહીં- ઉ. ગૌતમ ! સમવસરણ (વિભિન્ન મતોનાં વિચાર)
ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. રિયાવી, ૨. રિયાવાડું,
૧. ક્રિયાવાદી, ૨. અક્રિયાવાદી, રૂ. અનાવિવા, ૪, વૈ વાડું ?
૩. અજ્ઞાનવાદી, ૪. વિનયવાદી. - વિચા, સ, રૂ ૧, ૩. ૧, મુ. ? ८१. अकिरियावाईणं अट्ठ पगारा
૮૧. અક્રિયાવાદીઓનાં આઠ પ્રકાર : अट्ठ अकिरियावाई पण्णत्ता, तं जहा
અક્રિયાવાદી આઠ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . વારું,
૧. એકવાદી : એક જ તત્વને સ્વીકાર કરનાર, ૨. મળવા ,
૨. અનેકવાદી : એકત્વને સર્વથા અસ્વીકાર કરનાર, ૩. મિત્તવા,
૩. મિતવાદી : જીવોને પરિમિત માનનાર, ૪. નિમિત્તવાડું,
૪. નિર્મિતવાદી : જગકર્તત્વને માનનાર, છે. સાવવા,
૫. સાતવાદી સુખથી જ સુખની પ્રાપ્તિ માનનાર, ૬. સમુછયવાડું,
૬. સમુચ્છેદવાદી : ક્ષણિકવાદી, ૭. બિચાવીરૂં,
૭. નિત્યવાદી - લોકને એકાંત નિત્ય માનનાર, ૮, અતિપરસ્તીવા
૮, અસતુ પરલોકવાદી : પરલોકમાં વિશ્વાસ નહીં કરનાર. - ટાઈ. સ. ૮, . ૬ ૦ ૭ 9. () ૩. એ. ૨૮, ૨.૨૩ (વ) ટાઇi. .૪, ૩. ૪, મુ. રૂ ૪ (IT) મૂય, મુ. ૧, એ.૬, . ૨૭ (૧) મૂચ. યુ.?, .૨૨, .? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824