Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 771
________________ ૧ ૨૨૬ ૩. દંતા, Tયમાં ! ૩Mડેન્ના / प. जे णं भंते ! आभिणिबोहियणाण-सुयणाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा वयं वा गुणं वा वेरमणं वा पच्चक्खाणं वा पोसहोववासं वा पडिवज्जित्तए? उ. गोयमा ! अत्थेगइए संचाएज्जा, अत्थेगइए णो संचाएज्जा। प. जेणंभंते ! संचाएज्जा सीलं वा-जाव-पोसहोववासं वा पडिवज्जित्तए से णं ओहिणाणं उप्पाडेज्जा? उ. गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो ૩LIMIT प. जेणं भंते ! ओहिणाणं उप्पाडेज्जा, सेणं संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए? વ્યાનુયોગ નાગ-૨ ઉ. હા, ગોતમ ! તે ઉપાર્જીત કરે છે. પ્ર. ભંતે ! જો આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનનું ઉપાર્જન કરે છે તો શું તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ હોય છે ? ગૌતમ ! કોઈ અંગીકાર કરવામાં સમર્થ હોય છે અને કોઈ સમર્થ હોતા નથી. પ્ર. ભંતે ! જે શીલ પાવત- પૌષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ હોય છે તો શું તે અવધિજ્ઞાન ઉપાર્જિત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉપાર્જિત કરે છે અને કોઈ કરતા નથી. પ્ર. ભંતે ! જે અવધિજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર ધર્મમાં પ્રવ્રજીત થવામાં સમર્થ થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભૂત! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન થતા નથી. પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવલી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ લાભ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતાં નથી. જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના વિષયમાં કહ્યું તે પ્રમાણે મનુષ્યોનાં માટે પણ કહેવું જોઈએ ચાવત- પ્ર. ભંતે ! જે અવધિજ્ઞાન ઉપાર્જિત કરે છે તો શું તે મુંડિત થઈને ગૃહ ત્યાગ કરીને અનગાર ધર્મમાં પ્રવ્રજીત થવામાં સમર્થ થાય છે ? ઉ. ગૌતમ! કોઈ સમર્થ થાય છે અને કોઈ થતા નથી. ૩. મા ! જો સુખ સમ ! प. णेरइए णं भंते ! णेरइएहिंतो अणंतरं उब्वट्टित्ता मणूसेसु उववज्जेज्जा ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा। प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए ? उ. गोयमा! अत्थगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। जहापंचेंदिय-तिरिक्खजोणिएसुतहामणुस्सेसु-जाव प. जेणं भंते ! ओहिणाणं उप्पाडेज्जा से णं संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पब्वइत्तए? उ. गोयमा ! अत्थेगइए संचाएज्जा, अत्थेगइए णो संचाएज्जा। प. जे णं भंते ! संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए से णं मणपज्जवणाणं उप्पाडेज्जा? उ. गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो ૩Uાર્ડના | પ્ર. ભંતે ! જે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગર ધર્મમાં પ્રવ્રજીત થવામાં સમર્થ થાય છે તો શું તે મનઃ પર્યવજ્ઞાન ઉપાર્જીત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉપાર્જીત કરે છે અને કોઈ કરતા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824