Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 770
________________ ક્રિયા અધ્યયન ૧૩૨૫ दं. २४. वेमाणिया अट्ठसयं, वेमाणिणीओ वीसं। - પૂઇ, ૧, ૨ ૦, મુ. ૨૪૬૪-૬૪૨ ૬ ૭રૂ. ૧૩વીજુડવનંતરે ઍસિરિયા પવળ- 1. (૪) વેરફુuri મંત!ોદિતો અનંતરંડક્િત્તા णेरइएसु उववज्जेज्जा? ૩. યમ ! રૂટ્સે સમટ્યા प. णेरइए णं भंते ! णेरइएहिंतो अणंतरं उव्वट्टित्ता असुरकुमारेसु उववज्जेज्जा? . યમ ! જો રૂટું સમર્હા प. णेरइए णं भंते ! णेरइएहिंतो अणंतरं उबट्टित्ता नागकुमारेसु -जाव- चउरिदिएसु उववज्जेज्जा ? દ. ૨૪. વૈમાનિક દેવ એક સો આઠ, વૈમાનિક દેવીઓ વીસ અંતક્રિયા કરે છે. (દ. ૧૪-૧૫, અનન્તરાગત તેજસ્કાયિક અને વાયુકાયિક અંતક્રિયા કરતા નથી.) ૭૩. ચોવીસ દંડકોમાં ઉદ્વર્તનાનત્તર અંતક્રિયાનું પ્રાણ : પ્ર. (ક) ભંતે ! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) નારકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે ! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભૂત! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) નાગકુમારોમાં -વાવ- ચઉન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) પંચેન્દ્રિય તિર્યંચયોનિઓમાં ઉત્પન્ન થાય ૩. યમ ! ળો સમા . प. णेरइए णं भंते ! णरइएहिंतो अणंतरं उब्वट्टित्ता पंचेंदिय-तिरिक्खजोणिएसु उववज्जेज्जा? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा। થતા નથી. प. जेणं भंते ! णेरइएहितो अणंतरं उवट्टित्ता पंचेंदिय ભંતે ! જે નારક નારકોમાંથી નીકળીને અનન્તર तिरिक्खजोणिएसु उववज्जेज्जा सेणं केवलिपण्णत्तं (સીધા) પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોમાં ઉત્પન્ન धम्म लभेज्जा सवणयाए ? થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણ લાભ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। ગૌતમ ! કોઈ ધર્મ શ્રવણનો લાભ પ્રાપ્ત ક. છે અને કોઈ કરતા નથી. प. जेणं भंते ! केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए પ્ર. ભંતે ! જે કેવલી- પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ से णं केवलं बोहिं बुझेज्जा ? પ્રાપ્ત કરે છે શું તે કેવલી બોધિને પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए बुज्झेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ કેવલી બોધિને પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. प. जेणं भंते ! केवलं बोहिं बज्झज्जा, सेणं सद्दहेज्जा, ભંતે ! જે કેવળી-બોધિને પ્રાપ્ત કરે છે તો શું તે पत्तिएज्जा, रोएज्जा? તેના પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે ? उ. हंता, गोयमा ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा । ઉ. હા, ગૌતમ ! તે તેના પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે. प. जे णं भंते ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा से णं પ્ર. ભંતે ! જે શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરે છે તો શું તે आभिणिबोहियणाण-सुयणाणाई उप्पाडेज्जा? આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉપાર્જીત કરે છે ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824