Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 772
________________ ક્રિયા અધ્યયન ૧૩૨૭ प. जे णं भंते ! मणपज्जवणाणं उप्पाडेज्जा, से णं केवलणाणं उप्पाडेज्जा? उ. गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो પ્ર. ભંતે ! જે મન:પર્યવજ્ઞાન ઉપાર્જિત કરે છે તો શું તે કેવળજ્ઞાન ઉપાર્જીત કરે છે ? ઉ. ગૌતમ! કોઈ ઉપાર્જીત કરે છે અને કોઈ કરતા નથી. प. जेणं भंते ! केवलनाणं उप्पाडेज्जा से णं सिज्झेज्जा -जाव- सव्वदुक्खाणमंतं करेज्जा? उ. गोयमा! सिज्झेज्जा -जाव-सव्वदुक्खाणमंतं करेज्जा। प. णेरइए णं भंते ! णेरइएहितो अणंतरं उव्वट्टित्ता वाणमंतर-जोइसिय-वेमाणिएस उववज्जेज्जा? ૩. Tયમ ! જો ફળ સમટ્યા प. (ख) असुरकुमारेणं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उब्वट्टित्ता णेरइएसु उववज्जेज्जा ? उ. गोयमा ! णो इणठे समढे । प. असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उब्वट्टित्ता असुरकुमारेसु उववज्जेज्जा ? उ. गोयमा ! णो इणठे समठे । પર્વ -નવ- ળિયારે; प. असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उचट्टित्ता पुढविक्काइएसु उववज्जेज्जा ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए नो उववज्जेज्जा। प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए? ૩. યમ ! જે કુળ સમાન एवं आउ-वणफईकाइएसु वि। પ્ર. ભંતે ! જે કેવળજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે સિદ્ધ થાય છે -ચાવત બધા દુઃખોનો અંત કરે છે ? ઉ. ગૌતમ! તે સિદ્ધ થાય છે -યાવતુ- બધા દુઃખોનો અંત કરે છે. ભંતે ! નારક જીવ, નારકોમાંથી નીકળીને શું અનત્તર (સીધા) વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકોમાં , ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. (ખ) ભંતે અસુરકુમાર અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે ! અસુરકુમાર અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! અસુરકુમાર અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન થતા નથી. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ પ્રમાણે અપમાયિક અને વનસ્પતિકાયિક જીવોનાં વિષયમાં સમજી લેવું જોઈએ. પ્ર, ભંતે ! અસુરકુમાર, અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અવશિષ્ટ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ પાંચોમાં અસુરકુમારની ઉત્પત્તિ આદિનું વર્ણન નૈરયિકોનાં અનુસાર સમજવું જોઈએ. www.jainelibrary.org प. असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उव्वद्वित्ता तेउ-वाउ-बेइंदिय-तेइंदिय-चउरिदिएस उववज्जेज्जा? ૩. યમ ! રૂા સમઢે . अवसेसेसु पंचसु पंचेंदिय-तिरिक्खजोणियादिसु असुरकुमारे जहा णेरइए। Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824