________________
૧૨૫૪
દ્રવ્યાનુયોગ ભાગ-૨
उ. गोयमा ! जावं च णं से पुरिसे तं पुरिसं सत्तीए ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ એ પુરુષને ભાલા દ્વારા समभिधंसेइ, सयपाणिणा वा से असिणा सीसं छिंदइ,
મારે છે કે પોતાના હાથથી તલવાર દ્વારા તેનું મસ્તક तावं च णं से पुरिसे काइयाए-जाव-पाणाइवाय
કાપે છે, ત્યારે તે પુરુષ કાયિકી ચાવતુ-પ્રાણાતિकिरियाए पंचहिं किरियाहिं पुढें ।
પાતિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. आसन्नवहएण य अणवकखणवत्तीएणं पुरिसवेरेणं
તત્કાળ મારનાર અને બીજાનાં પ્રાણોની પરવાહ ન -વિચા. સ. ૨, ૩.૮, મુ. ૮
કરનાર તે (પુરુષ) પુરુષ-વૈરથી સ્પષ્ટ થાય છે. ૨૭. ઘyપષ્યવન/ વિરિયા પ્રવા
૨૭. ધનુષ પ્રક્ષેપકની ક્રિયાઓનું પ્રરુપણ : प. पुरिसे णं भंते ! धणु परामुसइ, परामुसित्ता उसुं પ્ર. ભંતે ! કોઈ પુરુષ ધનુષને સ્પર્શ કરે છે, સ્પર્શ परामुसइ, उसुं परामुसित्ता ठाणं ठाइ, ठाणं ठिच्चा
કરીને તે બાણને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને आययकण्णाययं उसुं करेइ आययकण्णाययं उसुं
આસનથી બેસે છે, બેસીને બાણને કાન સુધી ખેંચે करेत्ता उड्ढं वेहासं उसुं उब्विहइ, तएणं से उसुं
છે, ખેંચીને ઉપર આકાશમાં ફેંકે છે, ઉપર उडुढं वेहासं उब्विहए समाणे जाई तत्थ पाणाई
આકાશમાં ફેકેલ તે બાણ જે પ્રાણીઓ -યાવત-जाव- सत्ताई अभिहणइ -जाव- जीवियाओ
સત્વોને મરે છે -વાવ- જીવથી રહિત કરી દે
છે ત્યારે ભંતે ! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે बवरोवेइ, तए णं भंते ! से पुरिसे कइ किरिए ?
૩.
થમા ! નવં સે પુરસ ધ પરામુન -નાવजीवियाओ ववरोवेइ, तावं चणं से पुरिसे काइयाए -जाव-पाणाइवायकिरियाएपंचहि किरियाहिं पुछे,
जेसि पिय णं जीवाणं सरीरहिंतो धणं निव्वत्तिए ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवायकिरियाए पंचहिं किरियाहिं पुढें, एवं धणुं पुढे पंचहिं किरियाहिं, जीवा पंचहि, बहारू पंचहिं, उसू पंचहि, सरे, पत्तणे, फले, न्हारू
દિ. प. अहे णं से उसू अप्पणो गरूयत्नाए -जाव- अहे
वीमसाए पच्चोवयमाण जाई तत्थ पाणाई -जावमनाई जीवियाओ ववरोवेद, तावं च णं से पुरिसे
कइ किगिा ? उ. गोयमा ! जावं च णं मे उमुं अपणो गम्यनाए
-जाव-जीवियाओ ववरोवेड. तावं च णं मे परिस काइयाए-जाव-पाग्तिावणियाए चउहिं किरियाहिं 1 ! जेमि पि य णं जीवाणं मरीरेहिंतो धणं निव्वनिए, ते वि यणं जीवा काइयाए-जाव-पारितावणियाए चउहि किरियाहिं पुढें। एवं धणुं पुढे चउहि, जीवा चउहि, हारू चउहि,
ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ ધનુષને ગ્રહણ કરે છે
-યાવત- પ્રાણીઓને જીવનથી રહિત કરી દે છે ત્યારે તે પુરુષ કાયિકી -વાવ- પ્રાણાતિપાલિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. જે જીવોનાં શરીરોથી તે ધનુષ નિષ્પન્ન થાય છે તે જીવ પણ કાયિકી -ચાવત- પ્રાણાતિપાતિકી આ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. આ પ્રમાણે ધનુપૃષ્ઠ જીવા (ડોરી), સ્નાયુ, બાણ, શર, પત્ર, ફળ અને શ્વાસ (નિર્માતા) પણ પાંચે
ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. પ્ર. ભંતે ! જ્યારે તે બાણ પોતાના ભારથી સ્વાભાવિક
રુપથી નીચે પડતા ત્યાં પ્રાણીઓ -વાવ- સત્વોને જીવનથી રહિત કરી દે છે, ત્યારે તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? 3. ગૌતમ ! જ્યારે તે બાણ પોતાના ભારથી -યાવત
પ્રાણીઓને જીવનથી રહિત કરી દે છે, ત્યારે તે પુરુષ કાયિકી -વાવ- પારિતાપનિકી આ ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. જે જીવોનાં શરીરથી ધનુષ બનેલ છે, તે જીવ પણ કાયિકી -વાવ-પારિતાપનિકી આ ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. આ પ્રમાણે ધનુષ્ઠ, જીવા (વેરી) અને ત્યાર તે ચાર કિયાઓથી પૃષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org