Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 736
________________ ક્રિયા અધ્યયન ૧૨૯૧ તે હંતા, છત્તા, મેત્તા, તૃપત્તા, વિસ્તૃપત્તા, વત્તા, उज्झिउं बाले वेरस्स आभागी भवइ अणट्ठादंडे । (૩) સે નદીનામપુરकच्छंसि वा, दहंसि वा, दगंसि वा, दवियंसि वा, वलयंसि वा, णूमंसि वा, गहणंसि वा, गहणविदुग्गंसि वा, वणंसि वा, वणविदुग्गंसि वा, पव्वयंसि वा, पब्वयविदुग्गंसि वा, तणाई ऊसविय - ऊसविय, सयमेव अगणिकायं णिसिरइ, अण्णण वि अगणिकायं णिसिरावेइ, अण्णं पि अगणिकायं णिसिरंतं समणुजाणइ, अणट्ठादंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ। दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिए त्ति आहिए। ३-अहावरे तच्चे दंडसमादाणे हिंसादंडवत्तिए त्ति માનसे जहाणामए केइ पुरिसेममं वा, ममियं वा, अन्नं वा, अन्नियं वा हिंसिंसु वा, हिंसइ वा, हिंसिस्सइ वा, तं दंडं तस-थावरेहिं पाणेहिं सयमेव णिसिरइ. अण्णेण वि णिसिरावेइ, अन्नं पि णिसिरंतं समणुजाणइ, हिंसादंडे । પરંતુ વગર કારણે જ તે અજ્ઞાની તે સ્થાવર પ્રાણીઓનો નાશ, છેદન, ભેદન, લેપન, વિલેપન પ્રાણહરણ કરીને વ્યર્થ જ વૈરનો ભાગી થાય છે. (૩) જેમ કોઈ પુરુષ - કચ્છમાં, દ્રહમાં, જલાશયમાં તથા નદી આદિ દ્વારા ઘેરાયેલ સ્થાનમાં, અંધકાર પૂર્ણ સ્થાનમાં, કોઈ ગહેરા સ્થાનમાં, કોઈ દુર્ગમ ગહેરા સ્થાનમાં, વનમાં કે ઘોર વનમાં, પર્વત પર કે પર્વતનાં કોઈ દુર્ગમ સ્થાનમાં તણ કે ઘાસને ફેલાવીને, સ્વયં તેમાં આગ લગાવે છે, બીજાથી આગ લગાડાવે છે, અને આગ લગાડનારની અનુમોદના કરે છે. તે પુરુષ નિપ્રયોજન પ્રાણીઓને દંડ આપે છે. આ પ્રમાણે તે પુરુષને વ્યર્થ જ પ્રાણીઓની ઘાતના કારણે સાવદ્ય કર્મનો બંધ થાય છે. આ બીજુ અનર્થ દંડ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૩. હવે ત્રીજહિંસાદંડ પ્રત્યયિક દંડ સમાદાન(કિયાસ્થાન) કહેવાય છે – જેમ કોઈ પુરુષ – મને કે મારા સંબંધીને તથા બીજાને કે બીજાનાં સંબંધીને મારેલ હતું. મારે છે કે મારશે, એવું વિચારીને કોઈ સ્વયં ત્રસ અને સ્થાવર પ્રાણીઓને દંડ આપે છે, બીજાથી દંડ અપાવે છે. દંડ આપનારનું અનુમોદન કરે છે. એવો વ્યક્તિ પ્રાણીઓને (હિંસારુ૫) દંડ આપે છે. આ પ્રમાણે પ્રાણીઓની ઘાતનાં કારણે તે પુરુષને સાવદ્યકર્મનો બંધ થાય છે. આ ત્રીજુ હિંસા દંડ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૪. હવે ચોથું અકસ્માત દંડ પ્રત્યયિક દંડ સમાદાન (કિયા સ્થાન) કહેવાય છે - (૧) જેમ કોઈ પુરુષ – કચ્છમાં -વાવ- કોઈ ઘોર વનમાં જઈને હરણને મારવાની પ્રવૃત્તિ કરે છે, હરણને મારવાનો સંકલ્પ કરે છે. હરણનું જ ધ્યાન રખાય છે અને હરણનો વધ કરવા માટે જાય છે. एवं खलु तस्स तप्पत्तियं सावज्जं त्ति आहिज्जइ । तच्चे दंड समादाणे हिंसादंडवत्तिए त्ति आहिए। ४-अहावरे चउत्थे दंडसमादाणे अकम्हा दंडवत्तिए त्ति મહિનg - (૨) સે નહામg ૬ પુરकच्छंसि वा -जाव- वणविदुग्गंसि वा, मियवित्तिए, मियसंकप्पे, मियपणिहाणे, मियवहाए गंता, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824