Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 746
________________ ક્રિયા અધ્યયન ૧૩૦૧ अण्णण वि अगणिकाएणं सस्साइं झामावेइ, બીજાથી બનાવે છે. अगणिकाएणं सस्साइं झामतं पि अण्णं समणुजाणइ। બાળનારને સારો જાણે છે. इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ। આ પ્રમાણે તે મહાનુ પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ३. से एगइओ केणइ आयाणेणं विरूद्ध समाणे, ૩. કોઈ પાપી પુરુષ કોઈ કારણથી વિરુદ્ધ થવાથી, अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं गाहावईण वा, અથવા ખરાબ અન્નાદિ દઈ દેવાથી કે સુરાપાત્રનો गाहावइपुत्ताण वा, उट्टाण वा, गोणाण वा, घोडगाण અભિષ્ટ લાભ ન થવા દેવાથી તે ગૃહપતિ કે ગૃહપતિ પુત્રોનાં, ઊંટ, બળદ, ઘોડા અને ગધેડાનાં અંગોને वा, गद्दभाण वा सयमेव घूराओ कप्पेइ, સ્વયં કાપે છે, अण्णण वि कप्पावेइ, બીજાથી કપાવે છે. कप्पंतं पि अण्णं समणुजाणइ । કાપનારને સારો સમજે છે. इड से महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં રૂપમાં પ્રસિદ્ધ થઈ જાય છે. ४. से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे. ૪. કોઈ પાપી પુરુષ કોઈ કારણથી વિરુદ્ધ થવાથી, अदुवा खलदाणेणं, अदुवा मुराथालएणं गाहावईण वा, અથવા ખરાબ અન્નાદિ દઈ દેવાથી કે સુરાપાત્રને गाहावइपुत्ताण वा, उट्टसालाओ वा, गोणसालाओ वा, અભિષ્ટ લાભ ન થવા દેવાથી તે ગૃહપતિની કે घोडगसालाओ वा, गद्दभसालाओ वा, ગૃહપતિનાં પુત્રોની, ઊંટશાળા, ગૌશાળા, અશ્વશાળા કે ગર્દભશાળાને, कंटगबोंदियाए पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ, કાંટાથી ઢાંકીને સ્વયં આગ લગાવીને બાળી દે છે, अण्णेण वि झामावेइ, બીજાથી બનાવી દે છે, झामंतं पि अन्नं समणुजाणइ । બાળનારને સારો સમજે છે. इइ से महया पावेहिं कम्महिं अत्ताणं उवक्खाइत्ता भवइ। આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ५. से एगइओ केणइ आयाणेणं विरूद्ध समाणे. ૫, કોઈ પાપી પુરુષ કોઈ કારણથી વિરુદ્ધ થવાથી, अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं गाहावईण वा, અથવા ખરાબ અન્ન આદિ દઈ દેવાથી કે સુરાપાત્રનો गाहावइपुत्ताण वा, कुंडलं वा, मणिं वा, मोत्तियं वा અભિષ્ટ લાભ ન થવા દેવાથી તે ગૃહપતિના કે मयमेव अवहरइ, ગૃહપતિ પુત્રોનાં, કંડલ, મણિ કે મોતીનું સ્વય અપહરણ કરે છે. अन्नण वि अवहरावेइ, બીજાથી અપહરણ કરાવે છે. अवहरंतं पि अन्नं ममणुजाणइ । અપહરણ કરનારને સારો સમજે છે. इह से महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ। આ પ્રમાણે તે મહાનું પાપ કર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ६. मे एगइओ केणइ आयाणेणं विरूद्ध समाणे ૬. કોઈ પાપી પુરુષ કોઈ કારણથી વિરુદ્ધ થવાથી, ममणाणं वा, माहणाणं वा, छत्तगं वा, दंडगं वा, भंडगं वा, શ્રમણો કે માહણોનાં છત્ર, દંડ, ઉપકરણ, પાત્ર, मत्तगंवा, लट्टिगंवा, भिसिंग वा, चेलगं वा, चिलिमिलिगं લાકડી, આસન, વસ્ત્ર, પદ્ય (મચ્છ૨દાની) ચર્મ, ચાકુ वा, चम्मगं वा, चम्मच्छेदणगं वा, चम्मकोसं वा કે ચામડાની થેલીનું - ययमेव अवहरइ, સ્વયં અપહરણ કરી લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824