Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 760
________________ ક્રિયા અધ્યયન રૂ. નીવો વ સહિયાર્ડ, ४. गगणतलं पिव निरालंबणा, ૬. વાયુરિવ અપહિવદ્ધા, ૬. સરવસહિનું વ સુદ્ધત્તિયયા, ७. पुक्खपत्तं व निरूवलेवा, ૮. હુમ્મો વ મુર્ત્તિવિયા, ૬. વિદા વ વિઘ્નમુળા, १०. खग्गविसाणं व एगजाया, ११. भारंडपक्खी व अप्पमत्ता, १२. कुंजरा इव सोंडीरा, १३. वसभो इव जायत्थामा, ૨૪. સીદો ફવ યુદ્ઘરિયા, ૬. મંવરો રૂવ અપ્પપા, १६. सागरो इव गंभीरा, १७. चंदो इव सोमलेसा, ૧૮. સુરો વ વિત્તતેયા, १९. जच्चकणगं व जातरूवा, वसुंधरा इव सव्वफासविसहा, ૨૦. २१. सुहुतहुयासणो विव तेयसा जलंता । णत्थि णं तेसिं भगवंताणं कत्थवि पडिबंधे भवइ, से य पडिबंधे चउब्विहे पण्णत्ते, तं जहा . અંડÇ 3 વા, રૂ. ૩ાહે રૂ વા, जणं जण्णं दिसं इच्छंति तण्णं तण्णं दिसं अप्पडिबद्धा सुइब्भूया लहुब्भूया अप्पग्गंथा संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरंति । ૨. પોય! ૐ વા, ૪. વાહે રૂ વા, तेसिं णं भगवंताणं इमा एयारूवा जायामायावित्ती દોસ્થા, તં નહીં - ૨૨ે મત્તે, ઇદ્દે મત્તે, અમે મત્તે, વસમે મત્તે, दुवालसमे भत्ते चोदसमे भत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दोमासिए भत्ते, तेमासिए भत्ते, चउम्मासिए મત્તે, તંત્રમાસિ મત્તે, જીમ્નાસિ! મત્તે । અનુત્તર ચ ાં Jain Education International ૩. જીવની જેમ અપ્રતિહત ગતિવાળા, ૪. આકાશની જેમ આલંબન રહિત, ૫. વાયુની જેમ સ્વતંત્ર, ૬. શરદઋતુનાં જલની જેમ શુદ્ધ હૃદયવાળા, ૭. કમળપત્રની જેમ નિર્લેપ, ૮. કાચબાની જેમ ગુપ્ત ઈન્દ્રિયવાળા, ૯. પક્ષીની જેમ સ્વતંત્ર વિહારી, ૧૦. ગેંડાનાં શીંગડાની જેમ એકલા, ૧૧. ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, ૧૩૧૫ ૧૨. હાથીની જેમ પરાક્રમી, ૧૩. બળદની જેમ ભારને ઉપાડવામાં સમર્થ, ૧૪. સિંહની જેમ અપરાજીત, ૧૫. મંદર પર્વતની જેમ અપ્રકંપ, ૧૬. સાગરની જેમ ગંભીર, ૧૭. ચંદ્રની જેમ સૌમ્ય મનોવૃત્તિવાળા, ૧૮. સૂર્યની જેમ દીપ્તિ તેજસ્વી, ૧૯. શુદ્ધ સ્વર્ણની જેમ સહજ સુંદર, ૨૦. પૃથ્વીની જેમ બધા સ્પર્શોને સહન કરનાર, ૨૧. ઘીની અગ્નિની જેમ તેજથી દેદીપ્યમાન થાય છે. તેવા ભગવંતોને કોઈ પ્રતિબંધ નથી. તે પ્રતિબંધ ચાર પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૧. અંડજ, ૨. પોતજ, ૩. અવગ્રહ, ૪. પ્રગ્રહ. તે જે-જે દિશામાં જવાની ઈચ્છા રાખે છે. તે - તે દિશામાં અપ્રતિબદ્ધ, સૂચિભૂત, લઘુભૂત ધન-ધાન્યથી રહિત, અલ્પ ઉપધિવાળા, અપરિગ્રહી રહેતા, સંયમ અને તપનાં દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરણ કરે છે. તે ભગવંતોની આ પ્રમાણે સંયમી જીવન ચાલવનારી પ્રવૃત્તિ હોય છે, જેમકે - તે એક દિવસનો ઉપવાસ, બે દિવસનો ઉપવાસ, ત્રણ દિવસ તો ઉપવાસ, ચાર દિવસનો ઉપવાસ, પાંચ દિવસનો ઉપવાસ, છ દિવસનો ઉપવાસ, એક પક્ષનાં ઉપવાસ, એક માસનાં ઉપવાસ, બે માસનાં ઉપવાસ, ત્રણ માસનાં ઉપવાસ, ચાર માસનાં ઉપવાસ, પાંચ માસનાં ઉપવાસ, છ માસનાં ઉપવાસ. અથવા For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824