________________
ક્રિયા અધ્યયન
૧૨૫૫
દિ જે ઉત્તળ, ર્, રાક વંદ
બાણ, શર, પત્ર, ફળ અને શ્વાસ (નિર્માતા) એ
પાંચ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. जे वि य से जीवा अहे पच्चोवयमाणस्स उवग्गहे
જે જીવ નીચે પડતા બાણનાં સહાયક છે. તે જીવ वटंति, तेवियणंजीवाकाइयाए-जाव-पाणाइवाय
પણ કાયિકી -યાવત- પ્રાણાતિપાતિકી, આ પાંચે किरियाए पंचहिं किरियाहिं पुट्ठा ।
ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. - વિય. સ. , ૩, ૬, સુ. ૧૦-૧૨ २८. मियवधगस्स किरिया परूवर्ण
૨૮. મૃગવધકની ક્રિયાઓનું પ્રાણ : રિસેvi મંતે! શિવા, સિવા, ૩ સિવા, પ્ર. ભંતે ! મૃગોથી આજીવિકા ચલાવનાર, મૃગવધનો दवियंसि वा, वलयंसि वा, नूमंसि वा, गहणंसि वा,
સંકલ્પ કરનાર, મૃગવધમાં દત્તચિત્ત કોઈ गहणविदुग्गंसि वा, पव्वयंसि वा, पव्वयविदुग्गंसि वा,
પુરુષ મૃગવધનાં માટે નીકળીને કચ્છમાં, દ્રહમાં, वणंसिवा, वणविदुग्गंसिवा, मियवित्तीए, मियसंकप्पे,
જળાશયમાં, લીલાછમ મેદાનમાં, પગદંડીમાં, मियपणिहाणे, मियवहाए गंता 'एए मिए'त्ति काउं
ગુફામાં, ઝાડીમાં, સઘન ઝાડીમાં, પર્વત પર, દુર્ગમ अण्णयरस्स मियस्स वहाए कूडपासं उद्दाइ, तओ
પર્વત પર, વનમાં, ઘટાદાર વનમાં જઈને આ णं भंते ! से पुरिसे कइ किरिए पण्णत्ते?
મૃગ છે”. એવું વિચારીને કોઈ એક મૃગને મારવા માટે જાળ ફેલાવે છે તો ભંતે ! તે પુરુષ કેટલી
ક્રિયાવાળો હોય છે? उ. गोयमा ! जावं च णं से पुरिसे कच्छंसि वा -जाव
ગૌતમ ! જ્યારે તે પુરુષ કચ્છમાં -વાવ- મૃગવધનાં मियस्स वहाए कुडपासं उददाइ.तावं चणं से परिसे
માટે જાળ ફેલાવે છે ત્યારે તે પુરુષ ક્યારેક ત્રણ सिय तिकिरिए, सिय चउकिरिए. सिय पंचकिरिए।
ક્રિયાવાળા, ક્યારેક ચાર ક્રિયાવાળા અને ક્યારેક
પાંચ ક્રિયાવાળા હોય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – સિય તિવિરિજી સિય વરિ સિય પંરિજી?”
તે પુરુષ ક્યારેક ત્રણ ક્રિયાવાળા, ક્યારેક ચાર
ક્રિયાવાળા અને ક્યારેક પાંચ ક્રિયાવાળા હોય છે ? उ. गोयमा ! जे भविए उद्दवणयाए, णो बंधणयाए, णो ઉ. ગૌતમ ! જ્યારે તે શિકારી મૃગોને ભયભીત કરે मारणयाए, तावं चणं से पुरिसे काइयाए, अहिगर
છે. પરંતુ મૃગોને બાંધતા નથી, મારતા નથી, णियाए, पाउसियाए तिहिं किरियाहिं पुढें ।
ત્યારે તે પુરુષ કાયિકી, આધિકરણીકી અને
પ્રાપિકી, આ ત્રણ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे भविए उद्दवणयाए वि, बंधणयाए वि, णो
જ્યારે તે મૃગોને ભયભીત કરે છે, બાંધે છે मारणयाए, तावं च णं से पुरिसे काइयाए -जाव
પરંતુ મારતા નથી, ત્યાં સુધી તે પુરુષ કાયિકી पारियावणियाए चउहिं किरियाहिं पुढे ।
-યાવત- પારિતાપનિકી, આ ચાર ક્રિયાઓથી
સ્પષ્ટ થાય છે. जे भविए उद्दवणयाए वि, बंधणयाए वि, मारणयाए
જ્યારે તે મૃગોને ભયભીત કરે છે. બાંધે છે અને वि, तावं चणं से पुरिसे काइयाए-जाव-पाणाइवाय
મારે પણ, ત્યારે તે પુરુષ કાયિકી -વાવकिरियाए पंचहिं किरियाहिं पुढे ।
પ્રાણાતિપાતિકી આપાંચ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "मिय तिकिगिए सिय चउकिरिए. सिय पंचकिरिए।"
"તે પુર્ષ કયારેક ત્રણ ક્રિયાવાળા, કયારેક ચાર - વિવા. ૫, ૬, ૭, ૮, મુ. ૪
ક્રિયાવાળા અને ક્યારેક પાંચ ક્રિયાવાળા હોય છે." For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International