________________
૧ ૨૫૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
"सिय तिकिरिए. सिय चउकिरिए, सिय पंचकिरिए।"
તે પુરુષ ક્યારેક ત્રણ ક્રિયાઓવાળા, ક્યારેક ચાર - વિયા, સં. ૨, ૩. ૮, . ૬
ક્રિયાઓવાળા અને ક્યારેક પાંચ ક્રિયાઓવાળા
હોય છે.” રૂ? તો નિવમાનપુર વિરિયાવ- ૩૧. તપેલા લોખંડ આમ તેમ ફેરવનાર પુરુષની ક્રિયાઓનું
પ્રાણ : प. पुरिसे णं भंते ! अयं अयकोलैंसि अयोमएणं પ્ર. ભંતે ! ભઠ્ઠીમાં તપેલ લોઢાને, લોઢાની સાણસીથી संडासएणं उब्विहमाणे वा पविहमाणे वा कइ
આમ તેમ ફેરવનાર પુરુષને કેટલી ક્રિયાઓ શિgિ?
લાગે છે ? उ. गोयमा ! जावं च णं से पुरिसे अयं अयकोठेंसि ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ ભઠ્ઠીમાં તપેલ લોઢાને, अयोमएणं संडासएणं उविहइ वा, पविहइ वा,
લોઢાની સાણસીથી આમ તેમ ફેરવે છે, तावं च णं से पुरिसे काइयाए -जाव-पाणाइवाय
ત્યારે તે પુરુષ કાયિકી -વાવ- પ્રાણાતિપાલિકી किरियाए पंचहिं किरियाहिं पुढें,
આ પાંચ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जेसि पि य णं जीवाणं सरीरेहिंतो अए निव्वत्तिए,
જે જીવોનાં શરીરથી લોઢું બનેલ છે, ભઠ્ઠી બની अयकोठे निव्वत्तिए, संडासए निवत्तिए, इंगाला
છે, સાણસી બનેલ છે, અંગારા બનેલ છે, અંગાર निव्वत्तिया, इंगालकड़िढणी निव्वत्तिया, भत्था
કાઢવાની લોઢાની છડી બની છે અને ધમણ निव्वत्तिया,
બનેલ છે. ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय
તે બધા જીવ કાયિકી -વાવ-પ્રાણાતિપાતિકી આ किरियाए पंचहिं किरियाहिं पुट्ठा।
પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. प. पुरिसे णं भंते ! अयं अयकोट्ठाओ, अयोमएण પ્ર. ભંતે ! ભઠ્ઠીમાંથી લોઢાને, લોઢાની સાણસીથી संडासएणं गहाय अहिगरणिंसि उक्खिवमाणे वा
પકડીને એરણ પર રાખતા નિકાળતા પુરુષને निक्खिवमाणे वा कइ किरिए ?
કેટલી ક્રિયાઓ લાગે છે ? गोयमा ! जावं च णं से पुरिसे अयं अयकोट्ठाओ ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ ભઠ્ઠીમાંથી લોખંડને, अयोमएणं संडासएणंगहाय अहिगरणिंसि उक्खिवइ
લોઢાની સાણસીથી પકડીને એરણ પર રાખે છે અને वा निक्खिवइ वा तावं चणं से पुरिसे काइयाए-जाव
ઉઠાવે છે ત્યારે તે પુરુષ કાયિકી -યાવત- પ્રાણાતિपाणाइवायकिरियाए पंचहि किरियाहिं पुढे,
પાતિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जेसि पि य णं जीवाणं सरीरेहिंतो अए निव्वत्तिए,
જે જીવોનાં શરીરોથી લોખંડ બનેલ છે, સાંણસી संडासए निव्वत्तिए, घम्मठे निव्वत्तिए, मुट्ठिए
બનેલ છે, ઘન બનેલ છે, હથોડા બનેલ છે, એરણ निवत्तिए, अहिगरणी निव्वत्तिया, अहिगरणिखोडी
બનેલ છે, એરણની લાકડી બનેલ છે, કુંડી બનેલ निव्वत्तिया, उदगदोणी निव्वत्तिया, अहिगरणसाला
છે અને લોહારશાળા બનેલ છે, તે જીવ પણ निवत्तिया, ते वि य णं जीवा काइयाए -जाव
કાયિકી -પાવત- પ્રાણાતિપાતિકી આ પાંચે पाणाइवायकिरियाए पंचहिं किरियाहिं पुट्ठा ।
ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. વિ . સ. ૬૬, ૩, ૨, . ૭-૮ - રૂ ૨. વાસે રથમ પુરિસમ્સ રિચાવ - ૩૨. વર્ષાની પરીક્ષા કરનાર પુરુષની ક્રિયાઓનું પ્રરુપણ :
प. पुरिसे णं भंते ! वासं वासइ, वासं नो वासई त्ति हत्थं પ્ર. ભંતે ! વર્ષા વરસી રહી છે કે નથી વરસતી ? આ बा, पायं वा, वाहूं वा, उरूं वा, आउंटावेमाणे वा,
જાણવા માટે કોઈ પુરુષ પોતાના હાથ, પગ, બાહુ पसारेमाणे वा कइ किरिए ?
કે ઉરુ (પિંડલી) ને સંકોચે કે ફેલાવે તો તેને કેટલી
ક્રિયાઓ લાગે છે ? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org