________________
જ્ઞાન અધ્યયન
૧૦પ૭
से तं गणिमे।
આ ગણિમપ્રમાણનું સ્વરુપ છે. - . મુ. રૂ ૨ ૬-૩ ૨૭ सुवण्णाइ माणप्पमाणे
સોનું આદિ માપવાનું પ્રમાણ : ૫. () જિં પરિમા ?
પ્ર. (૫) પ્રતિમાન પ્રમાણ શું છે ? उ. पडिमाणे-जण्णं पडिमिणिज्जइ, तं जहा
ઉ. જેનું અને જેના દ્વારા પ્રતિમાન કરાય છે, તે
પ્રતિમાન કહેવાય છે, જેમકે - 9. jના, રા, રૂ.નિષ્ઠાવો, ૪.રુમમામા,
૧. ગુંજા-રત્તી, ૨. કાકણી, ૩. નિપાવ, છે. મંત્રો , ૬. સુવUTTI
૪. કર્મમાષક, ૫. મંડળક, ૬. સુવર્ણ . पंच गुंजाओ कम्ममासओ,
પાંચ રત્તીઓનું એક કર્મમાષ થાય છે. कागण्यवेक्खया चत्तारि कागणीओ कम्ममासओ।
કાકણીની અપેક્ષાએ ચાર કાકણીઓનું એક કર્મમાષ
થાય છે. तिण्णि निष्फावा कम्ममासओ,
ત્રણ નિષ્પાવનું એક કર્મમાષ થાય છે. एवं चउक्को कम्ममासओ।
આ પ્રમાણે કર્મમાષક ચાર પ્રકારથી નિષ્પન્ન
થાય છે. बारस कम्ममामया मंडलओ,
બાર કર્મમાપકોનું એક મંડળક હોય છે. एवं अडयालीसाए कागणीए मंडलओ।
આ પ્રમાણે અડતાલીસ કાકણીઓનાં બરાબર
એક મંડળક થાય છે. सोलस कम्ममासया सुवण्णो एवं चउसट्ठीए
સોળ કર્મમાષક અથવા ચૌસઠ કાકણીઓનું એક कागणीए सुवण्णो।
સ્વર્ણ (સોનૈયા) થાય છે. प. एएणं पडिमाणप्पमाणे णं किं पयोअणं ?
પ્ર. આ પ્રતિમાન પ્રમાણનું શું પ્રયોજન છે ? ૩. UUU પદમાTMમા મુવા-રનત-મfr
આ પ્રતિમાન પ્રમાણનાં દ્વારા સુવર્ણ, રજત, मोत्तिय-संख-मिलप्पवालादीणं दवाणं
મણિ, મોતી, સંખ, શિલા પ્રવાળ આદિ દ્રવ્યોનું पडिमाणप्पमाण-निव्वत्तिलक्खणं भवइ ।
પરિમાણ જાણી શકાય છે. से तं पडिमाणे।
આ પ્રતિમાન પ્રમાણ છે. से तं विभागनिष्फण्णे।
આ વિભાગ નિષ્પન્ન પ્રમાણ છે. से तं दवपमाणे।
આ દ્રવ્યપ્રમાણ છે. - અનુ. સુ. રૂ ૨૮- રૂ ૨૧ १७५. भावप्पमाणे संखप्पमाणभेया
૧૭૫. ભાવ પ્રમાણમાં સંખ્યા પ્રમાણનાં ભેદ : T. તે સિં સં સંવMATu ?
પ્ર. શંખ પ્રમાણ કેટલા પ્રકારનાં છે ? उ. संखप्पमाणे-अट्ठविहे पण्णत्ते, तं जहा
ઉ. શંખ પ્રમાણ આઠ પ્રકારનાં કહ્યા છે, જેમકે – . નમસંવ, ૨. વાસંવા, રૂ. વસંવા,
૧. નામ સંખ્યા, ૨. સ્થાપના સંખ્યા, ૩. દ્રવ્ય૪. વનસંરવા, . રમા સંવ, દુ.ના સંસ્થા,
સંખ્યા, ૪, ઔપમ્ય સંખ્યા, ૫. પરિમાણ૭. TMUસિંવિ, ૮, ભાવસંવI
સંખ્યા, ૬. જ્ઞાન સંખ્યા, ૭. ગણના સંખ્યા,
૮. ભાવ સંખ્યા. g. (૧) સે કિં તે નામસંવા?
પ્ર. (૧) નામ સંખ્યા શું છે ? ૧. ક્ષેત્ર પ્રમાણ અને કાળ પ્રમાણ ગણિતાનુયોગમાં જુઓ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org