________________
લેશ્યા અધ્યયન
૬.
तत्थ णं जे ते असंजया तेसिं चत्तारि किरियाओ ખંતિ, તું નહીં -
છુ. આરંભિયા -ખાવ- ૪. અપવવારિયા । तत्थ णं जे ते मिच्छद्दिट्ठी जे य सम्मामिच्छद्दिट्ठी तेसिं णियइयाओ पंचकिरियाओ कज्जंति, तं जहा - છુ. આરંભિયા -ખાવ- છે. મિષ્ઠાવંતળવત્તિયા ! दं. २२. सलेस्सा वाणमंतराणं जहा असुरकुमारा ।
दं. २३-२४. एवं सलेस्सा जोइसिया वि वेमाणिया વિા
णवरं वेयणाए णाणत्तं ।
सलेस्सा णं भंते! जोइसिया वैमाणिया सव्वे समवेयणा ?
૩. શોથમા ! નો ફળદ્દે સમવ્હે
૧. સે જેટ્ટેાં મંતે ! વં વુન્નરૂ -
"सलेस्सा जोइसिया वेमाणिया णो सव्वे समवेयणा ?"
૩. ગોયમા ! તે યુવિા પળત્તા, તું નહીં - १. माइमिच्छद्दिट्ठीउववण्णगा य,
२. अमाइसम्मद्दिट्ठीउववण्णगा य ।
१. तत्थ णं जे ते माइमिच्छद्दिट्ठी उववण्णगा ते णं अप्पवेयणतरागा ।
२. तत्थ णं जे ते अमाइसम्मद्दिट्ठी उववण्णगा तेणं महावेयणतरागा ।
से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ
“सलेस्सा जोइसिया वेमाणिया णो सव्वे समवेयणा ।”
-
- ૫૦૧. ૧. ૨૭, ૩. ?, મુ. ૨૨૪૬ २२. कण्हादिलेस्साइविसिट्ठ चउवीसदंडएसु समाहाराइ
सत्तदारा
.. વં. 2. હજેસ્સા ાં અંતે ! ઘેરડ્યા સત્ત્વે સમાહારા, सव्वे समसरीरा, सव्वे समुस्सास णिस्सासा ?
૩. શૌયમા ! નહા ગોહિયા તા માળિયના
Jain Education International
૧૧૮૩
તેમાં જે અસંયત છે તે ચાર ક્રિયાઓ કરે છે, જેમકે
ઉ.
પ્ર.
૧. આરંભિકી -ચાવ- ૪. અપ્રત્યાખ્યાન ક્રિયા. તેમાંથી જે મિથ્યાદષ્ટિ અને સમ્યગ્મિથ્યાર્દષ્ટિ છે તે નિયમથી પાંચ ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. આરંભિકી -યાવ- ૫. મિથ્યાદર્શન પ્રત્યયા. નં. ૨૨. સલેશી વાણવ્યંતરોનાં સાત દ્વાર અસુરકુમારોનાં સમાન છે.
નં. ૨૩-૨૪. સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં સાતો દ્વાર પણ આ પ્રમાણે છે.
વિશેષ : વેદનામાં ભિન્નતા છે.
પ્ર. ભંતે ! શું બધા સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા છે ?
ગૌતમ ! આ અર્થ સમર્થ નથી.
ભંતે ! શા માટે એવું કેહવાય છે કે -
"બધા સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા નથી ?”
ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. માયી - મિથ્યાદષ્ટિ - ઉપપત્નક, ૨. અમાયી - સમ્યચ્છિષ્ટ - ઉપપત્નક.
૧. તેમાંથી જે માયી - મિથ્યાદષ્ટિ - ઉપપન્નક છે, તે અલ્પ વેદનાવાળા છે.
૨. તેમાંથી જે અમાયી સમ્યગ્દષ્ટિ-ઉપપન્નક છે, તે મહાવેદનાવાળા છે.
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - બધા સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા નથી.”
૨૨. કૃષ્ણાદિ લેશ્યા વિશિષ્ટ ચોવીસ દંડકોમાં સમાહારાદિ
સાત દ્વાર :
For Private & Personal Use Only
પ્ર. દં.૧. ભંતે ! શું બધા કૃષ્ણ લેશ્યાવાળા નારક સમાન આહારવાળા છે, બધા સમાન શરીરવાળા છે તથા સમાન ઉચ્છ્વાસ-નિઃશ્વાસવાળા છે ? ઉ. ગૌતમ ! જેવી રીતે સલેશી નારકીનાં સાત દ્વાર કહ્યા તેવી જ રીતે કહેવા જોઈએ.
www.jainelibrary.org