________________
૧૧૯૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
૩. દંતા, શોથમાં ! નન્ના ,
ઉ. હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. एवं एए वि छत्तीसं आलावगा।
આ પ્રમાણે એ પણ છત્રીસ આલાપક થયા. प. अकम्मभूमयकण्हलेस्से णं भंते ! मणूसे
પ્ર. અંતે ! અકર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય अकम्मभूमयकण्हलेस्साए इत्थियाए अकम्मभूमय
અકર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી અકર્મભૂમિક कण्हलेस्सं गब्भं जणेज्जा?
કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? દંતા, યમ ! ન જ્ઞા,
ઉ. હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. णवर-चउसु लेसासु सोलस आलावगा।
વિશેષ : ચાર વેશ્યાઓનાં કુલ સોળ આલાપક
થાય છે. एवं अंतरदीवगा वि भाणियब्बा।
આ પ્રમાણે અંતરદ્વીપજનાં પણ સોળ આલાપક - grg, ૨૭, ૩૬, કુ. ૨ ૨૮
કહેવા જોઈએ. રૂપ. ચકવીસ રંડપણુ ગણ-મહોમ્મત્ત વિ- ૩૫. લેગ્યાઓની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં અલ્પ
મહાકર્મત્વની પ્રરુપણા : 1. ૮, ૨. સિય મંત!ષ્ટત્રે રસેનેરVMમ્મતરાઈ, પ્ર. ૬ ૧, ભંતે ! શું કૃષ્ણલેશ્યાવાળા નારકી ક્યારેક नीललेस्से नेरइए महाकम्मतराए ?
અલ્પકર્મવાળા અને નીલલેશ્યાવાળા નારકી ક્યારેક
મહાકર્મવાળા હોય છે ? ૩. દંતા, શયન ! સિયા
ઉ. હા, ગૌતમ ! ક્યારેક એવા હોય છે. ૪. જો ળઢેvi મંતે ! પુર્વ યુ -
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "सिय कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से
"કૃષ્ણ લેશ્યાવાળા નારકી ક્યારેક અલ્પકર્મવાળા नेरइए महाकम्मतराए ?"
હોય છે અને નીલલેશ્યાવાળા નારકી ક્યારેક
મહાકર્મવાળા હોય છે ? ૩. સોયમ ! ટિટું વડુ,
ઉ. ગૌતમ ! સ્થિતિની અપેક્ષાથી એવું થાય છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ -
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “सिय कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से
"કૃષ્ણલેશ્યાવાળા નારકી ક્યારેક અલ્પકર્મવાળા नेरइए महाकम्मतराए।"
હોય છે અને નીલલેશ્યાવાળા નારકી ક્યારેક
મહાકર્મવાળા હોય છે.” सिय भंते ! नीललेस्से नेरइए अप्पकम्मतराए,
ભંતે ! શું નીલલેશ્યાવાળા નારકી ક્યારેક અલ્પકર્મकाउलेस्से नेरइए महाकम्मतराए ?
વાળા હોય છે અને કાપોતલેશ્યાવાળા નારકી
ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ૩. દંતા, મા! સિયા !
ઉ. હા, ગૌતમ ! ક્યારેક એવું થાય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सिय नीललेस्से नेरइए अप्पकम्मतराए, काउलेस्से
"નીલલેશ્યાવાળા નૈરયિક ક્યારેક અલ્પકર્મવાળા नेरइए महाकम्मतराए?
હોય છે અને કાપોતલેશ્યાવાળા નૈરયિક ક્યારેક
મહાકર્મવાળા હોય છે ?” ૩. ગયા ! ટિટું પડુત્વ,
ઉ. ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ એવું થાય છે. से तेणटठेणं गोयमा ! एवं बुच्चइ
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - છે. (૪) વિયા, મ, ૨, ૩, ૨, મુ. ? (G) મમ, મુ. ૨, ૩ (૨)
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only