________________
૧૦૯
દ્રવ્યાનુયોગ ભાગ-૨
तिसु होज्जमाणे तिमु १. आभिणिवाहियणाण, ૨. મુખTTળ, રૂ. fTTY Mા | बउसे पडिसेवणाकुसीले वि एवं चेव ।
प. कसायकुसीले णं भंते ! कइसु णाणेसु होज्जा ? उ. गोयमा ! दोसु वा, तिसु वा, चउसु वा होज्जा,
दोमु होज्जमाणे-दोमु १. आभिणिबोहियणाणेसु, ૨. થTTY ઢMી, तिसु होज्जमाणे-तिमु १. आभिणिवोहियणाण, ૨. મુથTગ, રૂ. બરિપામુ ટોક્તા, अहवा-तिसु १. आभिणिबोहियणाण, २. सुयणाण ૩. માપન્નવાળામુ ક્ની, चउसु होज्जमाणे-चउसु १. आभिणिवोहियणाण, २.मुयणाण, ३. ओहिणाण. ४. मणपज्जवणाणेसु
ત્રણ હોય તો -૧. અભિનિબોધિક-જ્ઞાન, ૨. શ્રુત-જ્ઞાન અને ૩, અવધિજ્ઞાન હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલનું વર્ણન પણ આ
પ્રમાણે છે. પ્ર. ભંતે ! કષાયકુશીલને કેટલા જ્ઞાન હોય છે ? ઉ. ગૌતમ ! બે, ત્રણ કે ચાર હોય છે.
બે હોય તો - ૧, આભિનિબોધિક-જ્ઞાન અને ૨. શ્રુત-જ્ઞાન હોય છે. ત્રણ હોય તો - ૧. અભિનિબોધિક-જ્ઞાન, ૨. શ્રુત-જ્ઞાન અને ૩, અવધિ-જ્ઞાન હોય છે. અથવા ૧. આભિનિબોધિક-જ્ઞાન, ૨. શ્રુત-જ્ઞાન અને ૩. મન:પર્યવ જ્ઞાન હોય છે. ચાર હોય તો - ૧. અભિનિબોધિક-જ્ઞાન, ૨. શ્રુત-જ્ઞાન, ૩. અવધિ-જ્ઞાન અને ૪. મન: પર્યવજ્ઞાન હોય છે.
નિગ્રંથનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે ! સ્નાતકને કેટલા જ્ઞાન હોય છે ? ઉ. ગૌતમ ! એક કેવળ-જ્ઞાન હોય છે. પ્ર. ભંતે ! પુલાકને કેટલા શ્રુતનું અધ્યયન હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય-નવમા પૂર્વની ત્રીજી આચાર
વસ્તુ સુધીનું અધ્યયન હોય છે. * ઉત્કૃષ્ટ-નવપૂર્વનું અધ્યયન હોય છે. પ્ર. ભંતે ! બકુશ કેટલા શ્રતનું અધ્યયન કરે છે ?
ગૌતમ ! જઘન્ય આઠ પ્રવચન માતાનું અધ્યયન
ત્ની,
एवं नियंठे वि। प. मिणाए णं भंते ! कहस णाणेस होज्जा?
गोयमा ! एगम्मि केवलणाण होज्जा। प. पूलाए णं भंते ! केवइयं सूर्य अहिज्जेज्जा? उ. गोयमा ! जहन्नेणं नवमस्स पुवस्स तइयं आयारवत्थु।
(
उक्कोसेणं नवपुब्वाइंअहिज्जेज्जा । प. बउसे णं भंते ! केवइयं सूयं अहिज्जेज्जा ? उ. गोयमा ! जहन्नेणं अट्ठपवयणमायाओ,
उक्कासेणं दसपुवाई अहिज्जेज्जा।
ઉત્કૃષ્ટ- દસ પૂર્વનું અધ્યયન કરે છે. एवं पडिसेवणाकुसीले वि।
પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. प. कसायकुसीले णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा? પ્ર. ભંતે! કષાયકુશીલ કેટલા શ્રુતનું અધ્યયન કરે છે ? उ. गोयमा ! जहन्नेणं अटठपवयणमायाओ,
ઉ. ગૌતમ ! જઘન્ય- આઠ પ્રવચન માતાનું અધ્યયન
કરે છે. उक्कोसेणं चोद्दसपुवाई अहिज्जेज्जा।
ઉત્કૃષ્ટ- ચૌદ પૂર્વનું અધ્યયન કરે છે. एवं नियंठेवि।
નિગ્રંથનું વર્ણન પણ આ પ્રમાણે છે. प. सिणाए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा ?
પ્ર. ભંતે ! સ્નાતક કેટલા શ્રતનું અધ્યયન કરે છે ? . યHT ! સુચવરિજે ટોન્ગ |
ઉ. ગૌતમ ! શ્રુત વ્યતિરિક્ત હોય છે, અર્થાત્ તેને
શ્રુત જ્ઞાન હોતો નથી. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org