________________
જ્ઞાન અધ્યયન
१.
एवं इत्थवेयगा, एवं पुरिसवेयगा, नपुंसकवेयगा वि ।
अवेयगा जहा अकसाइ ।
- विया. स. ८, उ. २, सु. १४०-१४१ १५. आहारदारं
आहारगा णं भंते! जीवा किं नाणी, अन्नाणी ?
प.
उ. गोयमा ! जहा सकसाई ।
णवरं - केवलनाणं वि ।
अणाहारगा णं भंते! जीवा किं नाणी अण्णाणी ?
प.
उ. गोयमा ! णाणी वि, अण्णाणी वि,
जे गाणी तेसिं मणपज्जवनाणवब्जाइं चत्तारि नाणाई, तिण्णि अन्नाणाणि य भयणाए ।
- विया. स. ८, उ. २, सु. १४२-१४३ १६. विसयदारं
प.
आभिणिबोहियनाणस्स णं भंते! केवइए विसए पण्णत्ते ?
उ. गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा
१. दव्वओ, २. खेत्तओ, ३. कालओ, ४. भावओ । १. दव्वओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वदव्वाइं जाणइ पासइ ।
२. खेत्तओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं खेत्तं जाणइ पासइ ।
३. कालओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं कालं जाणइ पासइ ।
४. भावओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वे भावे जाणइ पासइ' ।
प्र.
ઉ.
Jain Education International
१५. आहार द्वार :
प्र.
3.
આ પ્રમાણે સ્ત્રીવેદક, પુરુષવેદક અને નપુંસકવેદક જીવોનું વર્ણન છે.
અવેદક જીવોનું વર્ણન અકષાયી જીવોનાં સમાન છે.
४. भावओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं खेत्तं जाणइ ण पासइ ।
આ પાઠમાં કયારેક લિપિ દોષથી ‘ન’ વધારે લખાયેલ છે.
८७३
भंते! आहार व ज्ञानी छे हे अज्ञानी छे ? ગૌતમ ! આહારક જીવોનું વર્ણન સકષાયી જીવોનાં સમાન છે.
વિશેષ : તેમાં કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
भंते! अनाहार व ज्ञानी छे टु अज्ञानी छे ? गौतम ! ते ज्ञानी या छे अने अज्ञानी पए। छे.
જે જ્ઞાની છે, તેમાં મનઃ પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે.
१५. विषय द्वार :
પ્ર. ભંતે ! આભિનિબોધિકજ્ઞાનનો વિષય કેટલો अह्यो छे ?
3. गौतम ! ते संक्षेपमां यार प्रहारना ह्या छे, भेगडे -
१. द्रव्यथी, २. क्षेत्रथी, 3. अणथी, ४. भावथी. ૧. દ્રવ્યથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાથી સર્વ દ્રવ્યોને જાણે અને જુવે છે.
૨. ક્ષેત્રથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાથી સર્વક્ષેત્રને જાણે અને જુવે છે.
तं समासओ चउव्विहं पण्णत्तं तं जहा
१. दव्वओ, २. खेत्तओ, ३. कालओ, ४. भावओ ।
१. तत्थ दव्बओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वदव्वाई जाणइ ण पासइ ।
२. खेत्तओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं खेत्तं जाणइ ण पासइ ।
३. कालओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं खेत्तं जाणइ ण पासइ ।
૩. કાળથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાથી સર્વકાળને જાણે અને જુવે છે.
૪. ભાવથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાથી સર્વભાવોને જાણે અને જુવે છે.
- नंदी सु. ६५
For Private & Personal Use Only
www.jainelibrary.org