________________
८८४
દ્રવ્યાનુયોગ ભાગ-૨
પાસ ?”
णवरं - वाणारसीए नगरीए समोहणावेयव्वो,
વિશેષ : વિકવણા વારાણસી નગરીની સમજવી रायगिहे नगरे रूवाई जाणइ पासइ।
અને રાજગૃહ નગરમાં રહીને પોને જાણે-જુવે
છે. એવું સમજવું જોઈએ. प. अणगारेणं भंते ! भावियप्पा अमायी सम्मदिदट्ठी પ્ર. ભંતે ! અમારી સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અણગાર वीरियलद्धीए वेउब्वियलद्धीए ओहिनाणलद्धीए
પોતાની વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિरायगिहं नगरं वाणारसिं च नगरिं अंतरा य एगं
જ્ઞાનલબ્ધિથી રાજગૃહ નગર અને વારાણસી महं जणवयवग्गं समोहए समोहणित्ता, रायगिह
નગરીનાં વચમાં એક મોટા જનપદ-વર્ગની વિદુર્વણા नगरं वाणारसिं च नगरिं तं च अंतरा एगं महं
કરીને તે રાજગૃહનગર અને વારાણસીનાં વચમાં जणवयवग्गं जाणइ पासइ?
એક મોટા જનપદ-વર્ગને જાણે-જુવે છે ? . હંતા, મા! નાપાટુ પાસ
ઉ. હા ગૌતમ ! તે જાણે-જુવે છે. से भंते ! किंतहाभावं जाणइ पासइ, अण्णहाभावं પ્ર. ભંતે ! શું તે એ જનપદ-વર્ગને યથાભાવથી जाणइ पासइ?
જાણે જુવે છે કે અન્યથાભાવથી જાણે-જુવે છે ? उ. गोयमा! तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं
ગૌતમ ! તે એ જનપદ વર્ગને યથાભાવથી જાણે जाणइ पासइ।
અને જુવે છે. પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતા
નથી. से केणठेणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ
'યથાભાવથી જાણે-જુવે છે, પરંતુ અન્યથાભાવથી
જાણતાં-જોતાં નથી ?” ૩. યT ! તસ gવે મવડું
ઉ. ગૌતમ ! એ અણગારનાં મનમાં એવો વિચાર
હોય છે કે - “णो खलु एस रायगिहे नगरे, णो खलु एस वाणारसी
ન તો આ રાજગૃહ નગર છે અને ન તો આ नगरी, णो खलु एस अंतरा एगे जणवयवग्गे,
વારાણસી નગરી છે તથા ન તો આ બંનેનાં एस खलु ममं वीरियलद्धी, वेउब्वियलद्धी,
વચમાં આ એક મોટો જનપદ-વર્ગ છે, પરંતુ આ ओहिणाणलद्धी इड्ढी जुई जसे बले वीरिए
મારી વીર્યલબ્ધિ છે, વૈક્રિયલબ્ધિ છે અને पुरिसक्कारपरक्कमे लद्धे पत्ते अभिसमण्णागए"
અવધિજ્ઞાન લબ્ધિ છે તથા આ મારા દ્વારા ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત ઋદ્ધિ,
ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે.” से से दंसणे अविवच्चासे भवइ ।
તેનું તે દર્શન અવિપરીત થાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ
"તે અમારી સમ્યગુદૃષ્ટિ અણગાર યથાભાવથી સા
જાણે-જુવે છે. પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતાં - વિચા. સ. ૩, ૩, ૬, મુ. ૬-૬ ૦
નથી.” ૨૩. મરિયપ્પગાદિ વેન્દ્રિય સમુથા, સોયલ્સ ૧૨૩. ભાવિતાત્મા અણગાર દ્વારા વૈક્રિય સમુઘાતથી સમવહત देवाण जाणणं-पासणं
દેવાદિનું જાણવું-જોવું. प. अणगारे णं भंते ! भावियप्पा देवं वेउविय
પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર, વૈક્રિય समुग्धाएणं समोहए जाणरूवेणं जायमाणं जाणइ
સમુદ્રઘાતથી સમવહત થયેલ અને યાન રુપથી પાસ ?
જઈ રહેલ દેવને જાણે-જુવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org