________________
જ્ઞાન અધ્યયન
૬.
૩. ગોયમા ! પંચવિદા પળત્તા, તં નહીં
૧.
છુ. નાળતક્રિયા ન મંતે ! નીવા વિ નાળી, अन्नाणी ?
૩. યમા ! નાળી, નો અનાળી પંચ નાળાનું ભયાણું |
(૨૦) યિજીન્રી જું મંતે ! વિદા વાત્તા ?
૬.
तस्स अलद्धीया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी ?
?. સોઽયિન્રી -નાવ- ૬. સિવિયઋત્વી |
૩. ગોયમા ! તો નાળી, સનાળી, તિષ્નિ અÇÇારૂં भयणाए ।
૬.
आभिणिबोहियनाणलद्धिया णं भंते ! जीवा किं તાળી, અન્નાળી ?
૩. ગોયમા ! નાળી, નો અનાળી, અત્તર નાળાછું भयणाए ।
૬.
૬.
तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी ?
૩. ગોયમા ! નાળી વિ, અન્નાળી વિ
जे नाणी ते नियमा एगनाणी, केवलनाणी ।
जे अन्नाणी तेसिं तिण्णि अन्नाणाइं भयणाए ।
एवं सुयनाणलद्धीया वि ।
तस्स अलद्धीया वि जहा आभिणिबोहियनाणस्स अलद्धीया ।
ओहिनाणलद्धीया णं भंते ! जीवा किं नाणी, અનાળી ?
૩. ગોયમા ! નાળી, નો અનાળો ધ
अत्थेगइया तिण्णाणी अत्थेगइया चउनाणी ।
जे तिण्णाणी ते १. आभिणिबोहियनाणी, ૨. મુયનાળી, રૂ. મહિનાની 1
Jain Education International
૯૫
પ્ર. (૧૦)ભંતે ! ઈન્દ્રિય લબ્ધિ કેટલા પ્રકારની કહી છે ?
ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારની કહી છે, જેમકે - ૧. શ્રોત્રેન્દ્રિય લબ્ધિ -યાવત્- ૫. સ્પર્શેન્દ્રિય લબ્ધિ.
પ્ર. ૧, ભંતે ! જ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી તેમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે.
પ્ર. ભંતે ! જ્ઞાનલબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉ. ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે. તેમાં ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે.
. પ્ર. ભંતે ! આભિનિબોધિકજ્ઞાન લબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. ચાર જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે.
પ્ર. ભંતે ! આભિનિબોધિકજ્ઞાન લબ્ધિ-રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તે નિયમતઃએક માત્ર કેવળજ્ઞાની છે.
જે અજ્ઞાની છે, તેમાં ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. શ્રુતજ્ઞાન લબ્ધિવાળા જીવોનું વર્ણન પણ આ પ્રમાણે છે.
શ્રુતજ્ઞાન લબ્ધિ રહિત જીવોનું વર્ણન આભિનિબોધિક જ્ઞાનલબ્ધિ રહિત જીવોનાં સમાન છે. પ્ર. ભંતે ! અવધિજ્ઞાન લબ્ધિયુક્ત જીવજ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી.
For Private & Personal Use Only
તેમાંથી કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે અને કેટલાક ચાર જ્ઞાનવાળા છે.
જે ત્રણ જ્ઞાનવાળા છે, તે - ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાનવાળા છે.
www.jainelibrary.org