________________
4.
ભારતીય પાઠ-સમીક્ષા
મુક્ત નથી, જે સ્પષ્ટ રીતે પ્રક્ષેપો હોવાનું હસ્તપ્રત-પ્રમાણને આધારે દેખાઈ આવે છે, તેમ છતાં તે મૂલાદર્શનો પાઠ-નિર્ણય કરવામાં અન્ય રૂપાંતરો કરતાં વધુ સારા પ્રમાણમાં મદદ કરે છે. તે જ પ્રમાણે દક્ષિણની વાચના આપણને ‘વિસ્તૃત વાચના' આપે છે અને વિપુલ પ્રમાણમાં ઉમેરાઓ (પ્રક્ષેપો) થી સભર હોવા છતાં જ્યારે ઉત્તરીય વાચના શંકાસ્પદ હોય છે ત્યારે અધિકૃત વાચનાના પાઠ-નિર્ણયમાં મહત્ત્વની બને છે.